શોધખોળ કરો

EWS Quota Verdict Highlights: આર્થિક આધાર પર અનામત ચાલુ રહેશે, જાણો કયા જજે શું કહ્યું, મુખ્ય વાતો

EWS Quota Verdict: મુખ્ય ન્યાયાધીશ યુયુ લલિતની આગેવાની હેઠળની પાંચ સભ્યોની બંધારણીય બેંચમાંથી ત્રણ ન્યાયાધીશોએ અનામતની તરફેણમાં પોતાનો ચુકાદો આપ્યો છે. જ્યારે બે ન્યાયાધીશોએ અસંમતિ વ્યક્ત કરી છે

EWS Quota Verdict: દેશમાં આર્થિક આધાર પર અનામત હવે પણ ચાલુ રહેશે. મુખ્ય ન્યાયાધીશ યુયુ લલિતની આગેવાની હેઠળની પાંચ સભ્યોની બંધારણીય બેંચમાંથી ત્રણ ન્યાયાધીશોએ અનામતની તરફેણમાં પોતાનો ચુકાદો આપ્યો છે. જ્યારે બે ન્યાયાધીશોએ અસંમતિ વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ યુયુ લલિતની આગેવાની હેઠળની પાંચ સભ્યોની બેન્ચ આર્થિક રીતે નબળા વર્ગ (EWS) માટે 10 ટકા અનામતની સિસ્ટમ પર પોતાનો ચુકાદો આપ્યો.

  • જસ્ટિસ દિનેશ મહેશ્વરી- EWS અનામત એ મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન નથી. 50% અવરોધમાંથી, ઉચ્ચ જાતિને અનામત આપવામાં આવી નથી.
  • જસ્ટિસ બેલા એમ. ત્રિવેદી- સંસદના આ નિર્ણયને હકારાત્મક રીતે જોવો જોઈએ. બંધારણે સમાનતાનો અધિકાર આપ્યો છે. આ નિર્ણયને એ રીતે જુઓ.
  • જસ્ટિસ જે.બી. પારડીવાલા- આરક્ષણ અનંતકાળ સુધી ચાલુ રાખી શકાય નહીં. વ્યક્તિગત લાભ માટે તેનો ઉપયોગ કરવાની મંજૂરી આપવી જોઈએ નહીં. હું જસ્ટિસ મહેશ્વરી અને જસ્ટિસ ત્રિવેદી સાથે સંમત છું.
  • જસ્ટિસ રવિન્દ્ર ભટ્ટ- તમામ વર્ગોને આર્થિક આધાર પર અનામત આપવી જોઈએ. આમાં એસસી-એસટી સામેલ નથી. હું EWS આરક્ષણ આપવાના પક્ષમાં નથી.

- જસ્ટિસ દિનેશ માહેશ્વરીએ કહ્યું હતું કે મોટો સવાલ એ હતો કે શું EWS અનામત બંધારણના મૂળ ભાવનાની વિરુદ્ધ છે. શું તેનાથી એસ-એસટી-ઓબીસીને બહાર રાખવું મૂળ ભાવનાની વિરુદ્ધમાં છે.

- તેમણે કહ્યું કે EWS અનામત બંધારણનો ભંગ કરતી નથી. EWS અનામત યોગ્ય છે. આ બંધારણની કોઇ જોગવાઇનો ભંગ કરતું નથી. આ ભારતના બંધારણના મૂળભૂત માળખાનું ઉલ્લંઘન કરતું નથી. જસ્ટિસ બેલા ત્રિવેદીએ કહ્યું કે હું જસ્ટિસ દિનેશ માહેશ્વરીના મત સાથે સહમતિ વ્યક્ત કરી છે.

-  જસ્ટિસ માહેશ્વરીએ કહ્યું કે આર્થિક આરક્ષણ બંધારણના મૂળભૂત માળખાની વિરુદ્ધ નથી. તેમણે વધુમાં કહ્યું કે 103મો સુધારો માન્ય છે.

- આર્થિક આધારો પર અનામતનો નિર્ણય આપતા જસ્ટિસ રવિન્દ્ર ભટ્ટ અસહમત છે. રવિન્દ્ર ભટ્ટ કહ્યું કે વસ્તીનો મોટો હિસ્સો SC/ST/OBCનો છે. તેમાંથી ઘણા ગરીબ છે. તેથી, 103મો સુધારો ખોટો છે.

- જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ્ટે પણ 50 ટકાથી વધુ અનામત આપવાને ખોટું ગણાવ્યું છે. જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ્ટે પણ 50 ટકાથી વધુ અનામત આપવાને ખોટું ગણાવ્યું છે.

- તેમણે કહ્યું કે કલમ 15(6) અને 16(6)ને રદ કરવી જોઈએ. જ્યારે મુખ્ય ન્યાયાધીશ લલિતે પણ આર્થિક આધાર પર અનામતનો વિરોધ કર્યો છે. તેમણે કહ્યું કે હું જસ્ટિસ રવિન્દ્ર ભટના નિર્ણય સાથે સહમત છું. એટલે કે, સુપ્રીમ કોર્ટે 3-2ની બહુમતીથી EWS અનામતને સમર્થન આપ્યું છે.

- આ બાબતે, કોર્ટે EWS ક્વોટાની માન્યતાને પડકારતી 30 થી વધુ અરજીઓની સુનાવણી કર્યા પછી 27 સપ્ટેમ્બરે પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો.

- પાંચ જજની બેન્ચમાં ત્રણ જજ જસ્ટિસ દિનેશ માહેશ્વરી, જસ્ટિસ બેલા ત્રિવેદી અને જસ્ટિસ જેબી પારડીવાલાએ EWS અનામતના સમર્થનમાં ચુકાદો આપ્યો છે. જ્યારે ચીફ જસ્ટિસ યૂયૂ લલિત અને જસ્ટિસ રવિન્દ્ર ભટ્ટે EWS અનામત પર પોતાની અસહમતિ વ્યક્ત કરી છે.

- આર્થિક આધાર પર અનામતના વિરુદ્ધમાં નિર્ણય આપતા જસ્ટિસ એસ. રવિન્દ્ર ભટ્ટે કહ્યું કે વસ્તીનો મોટો હિસ્સો SC/ST/OBCનો છે. તેમાંથી ઘણા ગરીબ છે. તેથી 103મો સુધારો ખોટો છે. જસ્ટિસ એસ.

- રવિન્દ્ર ભટ્ટે પણ 50 ટકાથી વધુ અનામત આપવાને ખોટું ગણાવ્યું છે. જસ્ટિસ એસ. રવિન્દ્ર ભટ્ટે પણ 50 ટકાથી વધુ અનામત આપવાને ખોટું ગણાવ્યું છે.તેમણે કહ્યું કે કલમ 15(6) અને 16(6)ને રદ કરવી જોઈએ.

- જ્યારે ચીફ જસ્ટિસ યૂયૂ લલિતે પણ આર્થિક આધાર પર અનામતનો વિરોધ કર્યો છે. તેમણે કહ્યું કે હું જસ્ટિસ રવિન્દ્ર ભટ્ટના નિર્ણય સાથે સહમત છું. એટલે કે, સુપ્રીમ કોર્ટે 3-2ની બહુમતીથી EWS અનામતને સમર્થન આપ્યું છે. આ બાબતે કોર્ટે EWS ક્વોટાની માન્યતાને પડકારતી 30 થી વધુ અરજીઓની સુનાવણી કર્યા પછી 27 સપ્ટેમ્બરે પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

80th Independence Day Live: પીએમ મોદી રાષ્ટ્રને કરી રહ્યા છે સંબોધિત, કહ્યું હર મન તિરંગો
80th Independence Day Live: પીએમ મોદી રાષ્ટ્રને કરી રહ્યા છે સંબોધિત, કહ્યું હર મન તિરંગો
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
સમય રૈના સહિત 5 હાસ્ય કલાકારો સામેના કેસ રદ્દ, શોમાં દિવ્યાંગનો ઉડાવ્યો હતો મજાક, કોર્ટે કહ્યું....
સમય રૈના સહિત 5 હાસ્ય કલાકારો સામેના કેસ રદ્દ, શોમાં દિવ્યાંગનો ઉડાવ્યો હતો મજાક, કોર્ટે કહ્યું....

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
80th Independence Day Live: 80મા સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પર ગૂંજશે વંદેમાતરમ્, PM મોદી 13મી વખત ફરકાવશે તિરંગો
80th Independence Day Live: 80મા સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પર ગૂંજશે વંદેમાતરમ્, PM મોદી 13મી વખત ફરકાવશે તિરંગો
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Embed widget