શોધખોળ કરો

EWS Quota Verdict Highlights: આર્થિક આધાર પર અનામત ચાલુ રહેશે, જાણો કયા જજે શું કહ્યું, મુખ્ય વાતો

EWS Quota Verdict: મુખ્ય ન્યાયાધીશ યુયુ લલિતની આગેવાની હેઠળની પાંચ સભ્યોની બંધારણીય બેંચમાંથી ત્રણ ન્યાયાધીશોએ અનામતની તરફેણમાં પોતાનો ચુકાદો આપ્યો છે. જ્યારે બે ન્યાયાધીશોએ અસંમતિ વ્યક્ત કરી છે

EWS Quota Verdict: દેશમાં આર્થિક આધાર પર અનામત હવે પણ ચાલુ રહેશે. મુખ્ય ન્યાયાધીશ યુયુ લલિતની આગેવાની હેઠળની પાંચ સભ્યોની બંધારણીય બેંચમાંથી ત્રણ ન્યાયાધીશોએ અનામતની તરફેણમાં પોતાનો ચુકાદો આપ્યો છે. જ્યારે બે ન્યાયાધીશોએ અસંમતિ વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ યુયુ લલિતની આગેવાની હેઠળની પાંચ સભ્યોની બેન્ચ આર્થિક રીતે નબળા વર્ગ (EWS) માટે 10 ટકા અનામતની સિસ્ટમ પર પોતાનો ચુકાદો આપ્યો.

  • જસ્ટિસ દિનેશ મહેશ્વરી- EWS અનામત એ મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન નથી. 50% અવરોધમાંથી, ઉચ્ચ જાતિને અનામત આપવામાં આવી નથી.
  • જસ્ટિસ બેલા એમ. ત્રિવેદી- સંસદના આ નિર્ણયને હકારાત્મક રીતે જોવો જોઈએ. બંધારણે સમાનતાનો અધિકાર આપ્યો છે. આ નિર્ણયને એ રીતે જુઓ.
  • જસ્ટિસ જે.બી. પારડીવાલા- આરક્ષણ અનંતકાળ સુધી ચાલુ રાખી શકાય નહીં. વ્યક્તિગત લાભ માટે તેનો ઉપયોગ કરવાની મંજૂરી આપવી જોઈએ નહીં. હું જસ્ટિસ મહેશ્વરી અને જસ્ટિસ ત્રિવેદી સાથે સંમત છું.
  • જસ્ટિસ રવિન્દ્ર ભટ્ટ- તમામ વર્ગોને આર્થિક આધાર પર અનામત આપવી જોઈએ. આમાં એસસી-એસટી સામેલ નથી. હું EWS આરક્ષણ આપવાના પક્ષમાં નથી.

- જસ્ટિસ દિનેશ માહેશ્વરીએ કહ્યું હતું કે મોટો સવાલ એ હતો કે શું EWS અનામત બંધારણના મૂળ ભાવનાની વિરુદ્ધ છે. શું તેનાથી એસ-એસટી-ઓબીસીને બહાર રાખવું મૂળ ભાવનાની વિરુદ્ધમાં છે.

- તેમણે કહ્યું કે EWS અનામત બંધારણનો ભંગ કરતી નથી. EWS અનામત યોગ્ય છે. આ બંધારણની કોઇ જોગવાઇનો ભંગ કરતું નથી. આ ભારતના બંધારણના મૂળભૂત માળખાનું ઉલ્લંઘન કરતું નથી. જસ્ટિસ બેલા ત્રિવેદીએ કહ્યું કે હું જસ્ટિસ દિનેશ માહેશ્વરીના મત સાથે સહમતિ વ્યક્ત કરી છે.

-  જસ્ટિસ માહેશ્વરીએ કહ્યું કે આર્થિક આરક્ષણ બંધારણના મૂળભૂત માળખાની વિરુદ્ધ નથી. તેમણે વધુમાં કહ્યું કે 103મો સુધારો માન્ય છે.

- આર્થિક આધારો પર અનામતનો નિર્ણય આપતા જસ્ટિસ રવિન્દ્ર ભટ્ટ અસહમત છે. રવિન્દ્ર ભટ્ટ કહ્યું કે વસ્તીનો મોટો હિસ્સો SC/ST/OBCનો છે. તેમાંથી ઘણા ગરીબ છે. તેથી, 103મો સુધારો ખોટો છે.

- જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ્ટે પણ 50 ટકાથી વધુ અનામત આપવાને ખોટું ગણાવ્યું છે. જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ્ટે પણ 50 ટકાથી વધુ અનામત આપવાને ખોટું ગણાવ્યું છે.

- તેમણે કહ્યું કે કલમ 15(6) અને 16(6)ને રદ કરવી જોઈએ. જ્યારે મુખ્ય ન્યાયાધીશ લલિતે પણ આર્થિક આધાર પર અનામતનો વિરોધ કર્યો છે. તેમણે કહ્યું કે હું જસ્ટિસ રવિન્દ્ર ભટના નિર્ણય સાથે સહમત છું. એટલે કે, સુપ્રીમ કોર્ટે 3-2ની બહુમતીથી EWS અનામતને સમર્થન આપ્યું છે.

- આ બાબતે, કોર્ટે EWS ક્વોટાની માન્યતાને પડકારતી 30 થી વધુ અરજીઓની સુનાવણી કર્યા પછી 27 સપ્ટેમ્બરે પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો.

- પાંચ જજની બેન્ચમાં ત્રણ જજ જસ્ટિસ દિનેશ માહેશ્વરી, જસ્ટિસ બેલા ત્રિવેદી અને જસ્ટિસ જેબી પારડીવાલાએ EWS અનામતના સમર્થનમાં ચુકાદો આપ્યો છે. જ્યારે ચીફ જસ્ટિસ યૂયૂ લલિત અને જસ્ટિસ રવિન્દ્ર ભટ્ટે EWS અનામત પર પોતાની અસહમતિ વ્યક્ત કરી છે.

- આર્થિક આધાર પર અનામતના વિરુદ્ધમાં નિર્ણય આપતા જસ્ટિસ એસ. રવિન્દ્ર ભટ્ટે કહ્યું કે વસ્તીનો મોટો હિસ્સો SC/ST/OBCનો છે. તેમાંથી ઘણા ગરીબ છે. તેથી 103મો સુધારો ખોટો છે. જસ્ટિસ એસ.

- રવિન્દ્ર ભટ્ટે પણ 50 ટકાથી વધુ અનામત આપવાને ખોટું ગણાવ્યું છે. જસ્ટિસ એસ. રવિન્દ્ર ભટ્ટે પણ 50 ટકાથી વધુ અનામત આપવાને ખોટું ગણાવ્યું છે.તેમણે કહ્યું કે કલમ 15(6) અને 16(6)ને રદ કરવી જોઈએ.

- જ્યારે ચીફ જસ્ટિસ યૂયૂ લલિતે પણ આર્થિક આધાર પર અનામતનો વિરોધ કર્યો છે. તેમણે કહ્યું કે હું જસ્ટિસ રવિન્દ્ર ભટ્ટના નિર્ણય સાથે સહમત છું. એટલે કે, સુપ્રીમ કોર્ટે 3-2ની બહુમતીથી EWS અનામતને સમર્થન આપ્યું છે. આ બાબતે કોર્ટે EWS ક્વોટાની માન્યતાને પડકારતી 30 થી વધુ અરજીઓની સુનાવણી કર્યા પછી 27 સપ્ટેમ્બરે પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Aaj Nu Rashifal મેષ, તુલા, મકર કે મીન કોને મળશે લાભ? જાણો 8 નવેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal મેષ, તુલા, મકર કે મીન કોને મળશે લાભ? જાણો 8 નવેમ્બરનું રાશિફળ
ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર: ગુજરાત સરકારે 10 હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું
ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર: ગુજરાત સરકારે 10 હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Gold rate : સોનું ફરી સસ્તું થઈ ગયું, ચાંદીના ભાવ સ્થિર, જાણો 10 ગ્રામની લેટેસ્ટ કિંમત
Gold rate : સોનું ફરી સસ્તું થઈ ગયું, ચાંદીના ભાવ સ્થિર, જાણો 10 ગ્રામની લેટેસ્ટ કિંમત
Advertisement

વિડિઓઝ

હું તો બોલીશ: રઝળતા ઢોર અને કૂતરાંને લઈ સુપ્રીમ ઓર્ડર
Vadodara News: વડોદરાની SSG હોસ્પિ.માં રખડતા શ્વાનથી લોકોની દહેશતનો માહોલ
Kheda news: ખેડામાં ઠાસરા ટીચર્સ કો.ઓ.ક્રેડિટ સોસાયટીના પૂર્વ પ્રમુખની ધરપકડ
Praful Pansheriya: આરોગ્ય મંત્રી આવ્યા એકશનમાં, નિયમોનું પાલન ન કરનાર હોસ્પિટલો સામે કરી કાર્યવાહી
Stray Animal Verdict : રખડતા ઢોરને લઈ સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Aaj Nu Rashifal મેષ, તુલા, મકર કે મીન કોને મળશે લાભ? જાણો 8 નવેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal મેષ, તુલા, મકર કે મીન કોને મળશે લાભ? જાણો 8 નવેમ્બરનું રાશિફળ
ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર: ગુજરાત સરકારે 10 હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું
ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર: ગુજરાત સરકારે 10 હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Gold rate : સોનું ફરી સસ્તું થઈ ગયું, ચાંદીના ભાવ સ્થિર, જાણો 10 ગ્રામની લેટેસ્ટ કિંમત
Gold rate : સોનું ફરી સસ્તું થઈ ગયું, ચાંદીના ભાવ સ્થિર, જાણો 10 ગ્રામની લેટેસ્ટ કિંમત
Gujarat: રાજ્યના તમામ ખેડૂતોને મળશે લાભ, હેક્ટર દીઠ 22000 રૂપિયાની ચૂકવાશે સહાય  
Gujarat: રાજ્યના તમામ ખેડૂતોને મળશે લાભ, હેક્ટર દીઠ 22000 રૂપિયાની ચૂકવાશે સહાય  
IND vs AUS: ગાબામાં બદલાશે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11 ? ક્યા ખેલાડીની કિસ્મત ચમકશે 
IND vs AUS: ગાબામાં બદલાશે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11 ? ક્યા ખેલાડીની કિસ્મત ચમકશે 
ચેતજો! મેરેજ ઇન્વિટેશન તમારુ ખાતું ખાલી ન કરી દે, સ્કેમર્સ લગ્નના કાર્ડ મોકલી કરી રહ્યા છે છેતરપિંડી
ચેતજો! મેરેજ ઇન્વિટેશન તમારુ ખાતું ખાલી ન કરી દે, સ્કેમર્સ લગ્નના કાર્ડ મોકલી કરી રહ્યા છે છેતરપિંડી
ICC એ કર્યો ઐતિહાસિક નિર્ણય, World Cup માં કર્યો મોટો બદલાવ, ટીમોની સંખ્યામાં થયો વધારો
ICC એ કર્યો ઐતિહાસિક નિર્ણય, World Cup માં કર્યો મોટો બદલાવ, ટીમોની સંખ્યામાં થયો વધારો
Embed widget