શોધખોળ કરો

Rajkot: સૌરાષ્ટ્રમાં PGVCLનો સપાટો, ચાર મહિનામાં પકડી 82 કરોડ રૂપિયાની વીજ ચોરી

Rajkot: રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં PGVCLએ ચાર મહિનામાં 82 કરોડ રૂપિયાની વીજ ચોરી પકડી હતી

Rajkot: રાજકોટમાંથી ફરી એકવાર વીજ કંપની PGVCLની મોટી કાર્યવાહી કરી હતી. અહીં PGVCL ટીમે અચાનક દરોડાની કાર્યવાહી હાથ ધરતાં કરોડોની ચોરી પકડી પાડી છે. રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં PGVCLએ ચાર મહિનામાં 82 કરોડ રૂપિયાની વીજ ચોરી પકડી હતી. PGVCLએ એક લાખ 13 હજારથી વધુ વીજ જોડાણોનું ચેકિંગ કર્યું હતું જેમાંથી જેમાંથી 27 હજાર 254 કનેક્શનમાં ગેરરીતિ ઝડપાઇ હતી. સૌથી વધુ ભાવનગર જિલ્લામાં 15 કરોડ રૂપિયાની વીજ ચોરી પકડાઇ હતી.                                           

છેલ્લા કેટલાય દિવસોથી રાજકોટ સહિતના વિસ્તારોમાં PGVCLની ટીમે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યુ છે આમાં પાંચ દિવસમાં દોઢ કરોડથી વધુની વીજ ચોરીને પકડી પાડવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે, રાજકોટ સહિતના આજુબાજુના વિસ્તારોમાં PGVCLની ટીમે પાંચ દિવસની દરોડાની કાર્યવાહી શરૂ કરી હતી, જેમાં 44 ટીમો કામે લાગી હતી, આ તમામ ટીમે ચેકીંગની કામગીરી દરમિયાન આજી, ખોખડદડ, મોરબી રૉડ ઉપરના વિસ્તારોમા દરોડા પાડ્યા હતા, આ દરોડામાં લગભગ પાંચ દિવસમાં દોઢ કરોડની વીજ ચોરીને પકડી પાડી હતી. આમાં 108 કનેક્શનમાંથી 83 લાખને વીજ ચોરી પણ પકડાઇ હતી. જોકે, આ કાર્યવાહી કરવા છતાં હજુ પણ PGVCLની ટીમે વીજ ચોરો સામેની આ ઝૂંબેશને યથાવત રાખી છે.

બિપરજૉય વાવાઝોડાથી સૌથી વધુ નુકસાન પાવર ઇલેક્ટ્રિક કંપની PGVCLને થયુ હોવાનું સામે આવ્યુ છે. બિપરજૉય વાવાઝોડાથી PGVCLને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચ્યુ છે. એક રિપોર્ટ અનુસાર, રાજ્યમાં PGVCLને અંદાજિત 125 કરોડથી વધુનો ફટકો પહોંચ્યો છે. આમાં સૌથી વધુ નુકસાન જામનગરમાં થયુ છે, જામનગરમાં 64 કરોડ રૂપિયાનુ નુકસાન થયુ છે. આ ઉપરાંત અનેક જગ્યાએ PGVCLને નુકસાનમાં ક્યાંક ટીસી ડેમેડ થયા છે, તો ક્યાંક પાવર સપ્લાય લાઇનો તુટી ગઇ છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં હજારો વીજપૉલ ધરાશાયી થયા છે. બિપરજૉયના કેરના કારણે સૌરાષ્ટ્રમાં 870 ગામડાઓમાં અંધારપટ છવાઇ ગયો છે. આ નુકસાનીમાં સૌરાષ્ટ્રમાં 38,529 જેટલા વીજપૉલ ડેમેજ થયા છે અને 5224 ટીસી ડેમેજ થયા હોવાનું સામે આવ્યુ છે. PGVCLને સૌથી વધુ નુકસાન રાજકોટ, મોરબી, પોરબંદર, જુનાગઢ, જામનગર, ભુજ, અંજાર, ભાવનગર, બોટાદ, અમરેલી, સુરેન્દ્રનગરમાં કુલ 125.16 કરોડ રૂપિયાનું નુકસાન થયુ છે.

વધુ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Pahalgam Attack: પહેલગામ આતંકી હુમલામાં મોતને ભેટેલા 3 ગુજરાતીઓના મૃતદેહ આજે રાત્રે પહોંચશે અમદાવાદ
Pahalgam Attack: પહેલગામ આતંકી હુમલામાં મોતને ભેટેલા 3 ગુજરાતીઓના મૃતદેહ આજે રાત્રે પહોંચશે અમદાવાદ
Pahalgam Attack: 'ધર્મને નિશાન બનાવીને કરવામાં આવ્યો આતંકી હુંમલો, ભારત આપશે જડબાતોડ જવાબ'- રાજનાથ સિંહ
Pahalgam Attack: 'ધર્મને નિશાન બનાવીને કરવામાં આવ્યો આતંકી હુંમલો, ભારત આપશે જડબાતોડ જવાબ'- રાજનાથ સિંહ
Pahalgam Terror Attack: પહેલગામ આતંકવાદી હુમલા બાદ મોટી કાર્યવાહી, ખીણમાંથી 1500થી વધુ લોકોની અટકાયત
Pahalgam Terror Attack: પહેલગામ આતંકવાદી હુમલા બાદ મોટી કાર્યવાહી, ખીણમાંથી 1500થી વધુ લોકોની અટકાયત
Pahalgam Attack: પહેલગામ હુમલા બાદ બોલિવૂડ સ્ટાર્સ લાલઘૂમ, શાહરૂખ ખાને કહ્યું, 'ગુસ્સાને વ્યક્ત કરવો મુશ્કેલ'
Pahalgam Attack: પહેલગામ હુમલા બાદ બોલિવૂડ સ્ટાર્સ લાલઘૂમ, શાહરૂખ ખાને કહ્યું, 'ગુસ્સાને વ્યક્ત કરવો મુશ્કેલ'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Pahalgam Terror Attack : પહલગામ હુમલાને લઇને રોબર્ટ વાડ્રાનું વિવાદિત નિવેદનPahalgam Terror Attack: પહેલગામ હુમલા પર રાજનાથ સિંહનું મોટું નિવેદનKutch: મધરાત્રે ધ્રુજી ગઈ કચ્છની ધરા, 5ની તીવ્રતાના આચંકાએ હચમચાવી નાંખી ધરા; Watch VideoJ&K Terror Attack:પહલગામમાં થયેલા આતંકી હુમલામાં કુલ ત્રણ ગુજરાતીઓના મોત, જુઓ આ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Pahalgam Attack: પહેલગામ આતંકી હુમલામાં મોતને ભેટેલા 3 ગુજરાતીઓના મૃતદેહ આજે રાત્રે પહોંચશે અમદાવાદ
Pahalgam Attack: પહેલગામ આતંકી હુમલામાં મોતને ભેટેલા 3 ગુજરાતીઓના મૃતદેહ આજે રાત્રે પહોંચશે અમદાવાદ
Pahalgam Attack: 'ધર્મને નિશાન બનાવીને કરવામાં આવ્યો આતંકી હુંમલો, ભારત આપશે જડબાતોડ જવાબ'- રાજનાથ સિંહ
Pahalgam Attack: 'ધર્મને નિશાન બનાવીને કરવામાં આવ્યો આતંકી હુંમલો, ભારત આપશે જડબાતોડ જવાબ'- રાજનાથ સિંહ
Pahalgam Terror Attack: પહેલગામ આતંકવાદી હુમલા બાદ મોટી કાર્યવાહી, ખીણમાંથી 1500થી વધુ લોકોની અટકાયત
Pahalgam Terror Attack: પહેલગામ આતંકવાદી હુમલા બાદ મોટી કાર્યવાહી, ખીણમાંથી 1500થી વધુ લોકોની અટકાયત
Pahalgam Attack: પહેલગામ હુમલા બાદ બોલિવૂડ સ્ટાર્સ લાલઘૂમ, શાહરૂખ ખાને કહ્યું, 'ગુસ્સાને વ્યક્ત કરવો મુશ્કેલ'
Pahalgam Attack: પહેલગામ હુમલા બાદ બોલિવૂડ સ્ટાર્સ લાલઘૂમ, શાહરૂખ ખાને કહ્યું, 'ગુસ્સાને વ્યક્ત કરવો મુશ્કેલ'
Pahalgam Terror Attack: પહેલગામ હુમલા પર સલમાન ખાન લાલઘૂમ, કહ્યું- ''સ્વર્ગને નર્ક બનાવી રહ્યા છે'
Pahalgam Terror Attack: પહેલગામ હુમલા પર સલમાન ખાન લાલઘૂમ, કહ્યું- ''સ્વર્ગને નર્ક બનાવી રહ્યા છે'
Pahalgam Attack Terrorist Photos: પહેલગાવમાં આ આતંકીઓએ લીધા 26 પ્રવાસીઓની જીવ, તમે પણ જોઇ લો ચહેરા
Pahalgam Attack Terrorist Photos: પહેલગાવમાં આ આતંકીઓએ લીધા 26 પ્રવાસીઓની જીવ, તમે પણ જોઇ લો ચહેરા
વિરાટ-શમીથી લઈને સિરાજ-સચિન સુધી,પહેલગામ આતંકવાદી હુમલાને કારણે ક્રિકેટ જગતમાં શોક; જાણો કયા ક્રિકેટરે શું કહ્યું
વિરાટ-શમીથી લઈને સિરાજ-સચિન સુધી,પહેલગામ આતંકવાદી હુમલાને કારણે ક્રિકેટ જગતમાં શોક; જાણો કયા ક્રિકેટરે શું કહ્યું
'ભારત બદલો લેશે, પાકિસ્તાનમાં ભયનો માહોલ...' - ડરી ગયેલા પાકે વાયુસેનાને કરી દીધી એલર્ટ
'ભારત બદલો લેશે, પાકિસ્તાનમાં ભયનો માહોલ...' - ડરી ગયેલા પાકે વાયુસેનાને કરી દીધી એલર્ટ
Embed widget