શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Lata Mangeshkar Last Rites Photo : લતા દીદીને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા સ્ટાર્સ, જુઓ તસવીરો
1/7
![સ્વર કોકિલા લતા મંગેશકર આપણી વચ્ચે નથી રહ્યા. લતા દીદીએ રવિવારે સવારે 8 વાગે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેમના નિધનના સમાચારથી સમગ્ર દેશમાં શોકનો માહોલ છે. નમ આંખો સાથે સ્ટાર્સ તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે તેમના ઘરે પહોંચી રહ્યા છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
સ્વર કોકિલા લતા મંગેશકર આપણી વચ્ચે નથી રહ્યા. લતા દીદીએ રવિવારે સવારે 8 વાગે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેમના નિધનના સમાચારથી સમગ્ર દેશમાં શોકનો માહોલ છે. નમ આંખો સાથે સ્ટાર્સ તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે તેમના ઘરે પહોંચી રહ્યા છે.
2/7
![ફિલ્મ અભિનેતા અનુપમ ખેર લતા મંગેશકરના ઘરે શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
ફિલ્મ અભિનેતા અનુપમ ખેર લતા મંગેશકરના ઘરે શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા.
3/7
![જાણીતા ફિલ્મ નિર્દેશક સંજય લીલા ભણસાલી લતા દીદીને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
જાણીતા ફિલ્મ નિર્દેશક સંજય લીલા ભણસાલી લતા દીદીને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા.
4/7
![બૉલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન પણ લતા દીદીને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે ભીની આંખો સાથે તેમના ઘરે પહોંચ્યા હતા.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
બૉલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન પણ લતા દીદીને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે ભીની આંખો સાથે તેમના ઘરે પહોંચ્યા હતા.
5/7
![ફિલ્મ અભિનેત્રી શ્રદ્ધા કપૂર પણ લતા મંગેશકરને અંતિમ વિદાય આપવા તેમના ઘરે પહોંચી હતી.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
ફિલ્મ અભિનેત્રી શ્રદ્ધા કપૂર પણ લતા મંગેશકરને અંતિમ વિદાય આપવા તેમના ઘરે પહોંચી હતી.
6/7
![અમિતાભ બચ્ચન લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
અમિતાભ બચ્ચન લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા.
7/7
![જાણીતા લેખક જાવેદ અખ્તર અને ફિલ્મ નિર્દેશક આશુતોષ ગોવારિકર લતા દીદીને અંતિમ વિદાય આપવા પહોંચ્યા હતા.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
જાણીતા લેખક જાવેદ અખ્તર અને ફિલ્મ નિર્દેશક આશુતોષ ગોવારિકર લતા દીદીને અંતિમ વિદાય આપવા પહોંચ્યા હતા.
Published at : 06 Feb 2022 04:35 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)