શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Health: આ શાકને ભૂલથી કાચા ન ખાશો, જાણો સ્વાસ્થ્યને શું થાય છે નુકસાન
જો આપ વેઇટ લોસની જર્નિ પર હો અને કાચા સલાડ જ વધુ ખાવાનું પસંદ કરતા હો તો આપના માટે આ લેખ મહત્વનો છે. કારણ કે કેટલાક કાચા શાક સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે.
![જો આપ વેઇટ લોસની જર્નિ પર હો અને કાચા સલાડ જ વધુ ખાવાનું પસંદ કરતા હો તો આપના માટે આ લેખ મહત્વનો છે. કારણ કે કેટલાક કાચા શાક સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/05/d1b33918e954315767432be40fd36ea3169649919006681_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રતીકાત્મક તસવીર
1/6
![ખાસ કરીને રીંગણ કાચા ખાવાથી પાચન તંત્ર ખરાબ થશે, તેનાથી પેટમાં દુખાવાની ગેસની સમસ્યા થઇ શકે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/05/4afb26215c01a2253b9f9eb59f07f7b654353.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ખાસ કરીને રીંગણ કાચા ખાવાથી પાચન તંત્ર ખરાબ થશે, તેનાથી પેટમાં દુખાવાની ગેસની સમસ્યા થઇ શકે છે.
2/6
![કાચા શાક પાચનતંત્ર પર ભારે અસર કરે છે. જેના કારણે પાચન સંબંધિત સમસ્યા થાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/05/8e1d9b7c546278946c8221ae4f3cf7a148c18.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કાચા શાક પાચનતંત્ર પર ભારે અસર કરે છે. જેના કારણે પાચન સંબંધિત સમસ્યા થાય છે.
3/6
![કાચા શાકનું સેવન કરવાથી અને વધુ સલાડ ખાવાથી ગેસ એસિડિટીની સમસ્યા વધી જાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/05/2ebf227634439155bc6cf8c332e74be4645f0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કાચા શાકનું સેવન કરવાથી અને વધુ સલાડ ખાવાથી ગેસ એસિડિટીની સમસ્યા વધી જાય છે.
4/6
![બ્રોકલીને પણ કાચી ખાવાથી ગેસ બનશે અને તેનાથી માથાનો દુખાવો પેટમાં દુખાવો, જેવી સમસ્યા થઇ શકે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/05/156005c5baf40ff51a327f1c34f2975bdbf77.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બ્રોકલીને પણ કાચી ખાવાથી ગેસ બનશે અને તેનાથી માથાનો દુખાવો પેટમાં દુખાવો, જેવી સમસ્યા થઇ શકે.
5/6
![બટાટાને પણ કાચા ખાવાથી નુકસાન થાય છે. પાલક બ્રોકલીને બાફીને ખાવી હિતાવહ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/05/799bad5a3b514f096e69bbc4a7896cd9d47fb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બટાટાને પણ કાચા ખાવાથી નુકસાન થાય છે. પાલક બ્રોકલીને બાફીને ખાવી હિતાવહ છે.
6/6
![મશરૂમને ક્યારેય પણ કાચા ન ખાવા જોઇએ, તેનાથી પણ પાચનતંત્ર પર વિપરિત અસર પડે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/05/d0096ec6c83575373e3a21d129ff8fef3e91e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મશરૂમને ક્યારેય પણ કાચા ન ખાવા જોઇએ, તેનાથી પણ પાચનતંત્ર પર વિપરિત અસર પડે છે.
Published at : 05 Oct 2023 03:16 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
શિક્ષણ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)