શોધખોળ કરો
Health: માત્ર ડાયાબિટિસ જ નહિ આ તમામ બીમારીનો લાજવાબ ઇલાજ છે, આ એક ચમચી દાણા
મેથીના દાણામાં એન્ટિ-ઇન્ફ્લેમેટરી, એન્ટિ-બેક્ટેરિયલ ગુણો અને ઘણા પોષક તત્વો મળી આવે છે. જે આપણી સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓને દૂર કરે છે. ચાલો જાણીએ મેથીના દાણાના ફાયદા.
![મેથીના દાણામાં એન્ટિ-ઇન્ફ્લેમેટરી, એન્ટિ-બેક્ટેરિયલ ગુણો અને ઘણા પોષક તત્વો મળી આવે છે. જે આપણી સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓને દૂર કરે છે. ચાલો જાણીએ મેથીના દાણાના ફાયદા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/05/e2ef700032eab23882f32102e57d5a66170177162975481_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/7
![મેથીના દાણામાં એન્ટિ-ઇન્ફ્લેમેટરી, એન્ટિ-બેક્ટેરિયલ ગુણો અને ઘણા પોષક તત્વો મળી આવે છે. જે આપણી સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓને દૂર કરે છે. ચાલો જાણીએ મેથીના દાણાના ફાયદા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/05/f3ccdd27d2000e3f9255a7e3e2c488001b68e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મેથીના દાણામાં એન્ટિ-ઇન્ફ્લેમેટરી, એન્ટિ-બેક્ટેરિયલ ગુણો અને ઘણા પોષક તત્વો મળી આવે છે. જે આપણી સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓને દૂર કરે છે. ચાલો જાણીએ મેથીના દાણાના ફાયદા.
2/7
![ભારતીય રસોડાની એક વિશેષતા એ છે કે, સ્વસ્થ રહેવા માટેના કેટલાક ઔષધો રસોડામાંથી મળી રહી છે. રસોડામાં હાજર મસાલાઓમાં ઔષધીય ગુણો જોવા મળે છે અને આયુર્વેદ પણ તેના ઉપયોગની ભલામણ કરે છે. આમાંથી એક છે મેથીના દાણા, જે પ્રોટીન, ફાઈબર, વિટામિન સી અને સ્વાસ્થ્ય માટે જરૂરી અન્ય ઘણા પોષક તત્વોથી ભરપૂર છે.મેથીના દાણાના ઔષધીય ગુણોને લીધે, તેનો ઉપયોગ ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અથવા અન્ય ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓની સારવારમાં થાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/05/156005c5baf40ff51a327f1c34f2975b9d3ab.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભારતીય રસોડાની એક વિશેષતા એ છે કે, સ્વસ્થ રહેવા માટેના કેટલાક ઔષધો રસોડામાંથી મળી રહી છે. રસોડામાં હાજર મસાલાઓમાં ઔષધીય ગુણો જોવા મળે છે અને આયુર્વેદ પણ તેના ઉપયોગની ભલામણ કરે છે. આમાંથી એક છે મેથીના દાણા, જે પ્રોટીન, ફાઈબર, વિટામિન સી અને સ્વાસ્થ્ય માટે જરૂરી અન્ય ઘણા પોષક તત્વોથી ભરપૂર છે.મેથીના દાણાના ઔષધીય ગુણોને લીધે, તેનો ઉપયોગ ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અથવા અન્ય ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓની સારવારમાં થાય છે.
3/7
![આયર્નની ઉણપ દૂર કરે છે-મેથીના દાણા ખાવાથી શરીરમાં લોહીનું પ્રમાણ સુધરે છે. કારણ કે તેમાં રહેલું આયર્ન લોહી વધારવામાં મદદરૂપ છે. સગર્ભાવસ્થા અને સ્તનપાન દરમિયાન આયર્નની ઉણપથી પીડાતી સ્ત્રીઓ માટે મેથીના દાણા સારો વિકલ્પ છે. પરંતુ આવી સ્થિતિમાં, તેને લેતા પહેલા, ચોક્કસપણે કોઈ નિષ્ણાતની સલાહ લો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/05/799bad5a3b514f096e69bbc4a7896cd90aaa6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આયર્નની ઉણપ દૂર કરે છે-મેથીના દાણા ખાવાથી શરીરમાં લોહીનું પ્રમાણ સુધરે છે. કારણ કે તેમાં રહેલું આયર્ન લોહી વધારવામાં મદદરૂપ છે. સગર્ભાવસ્થા અને સ્તનપાન દરમિયાન આયર્નની ઉણપથી પીડાતી સ્ત્રીઓ માટે મેથીના દાણા સારો વિકલ્પ છે. પરંતુ આવી સ્થિતિમાં, તેને લેતા પહેલા, ચોક્કસપણે કોઈ નિષ્ણાતની સલાહ લો.
4/7
![મેથીના દાણામાં હાજર દ્રાવ્ય ફાઇબર બ્લડ સુગર લેવલને સંતુલિત રાખવામાં મદદ કરે છે. જો ડાયાબિટીસના દર્દીઓ મેથીના દાણાને રાત્રે પલાળી રાખે અને સવારે ઉઠીને ખાલી પેટે તે પાણી પી જાય તો તે ફાયદાકારક સાબિત થાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/05/d0096ec6c83575373e3a21d129ff8fefa696e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મેથીના દાણામાં હાજર દ્રાવ્ય ફાઇબર બ્લડ સુગર લેવલને સંતુલિત રાખવામાં મદદ કરે છે. જો ડાયાબિટીસના દર્દીઓ મેથીના દાણાને રાત્રે પલાળી રાખે અને સવારે ઉઠીને ખાલી પેટે તે પાણી પી જાય તો તે ફાયદાકારક સાબિત થાય છે.
5/7
![મેથીમાં સોજા વિરોધી ગુણો જોવા મળે છે, જે પીરિયડ્સ દરમિયાન થતા દુખાવાને ઓછો કરવામાં મદદ કરે છે. આ પીરિયડ ક્રેમ્પ્સને આ પાણી અથવા મેથીના દાણામાંથી બનાવેલી ચા પીવાથી ઘટાડી શકાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/05/032b2cc936860b03048302d991c3498f97410.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મેથીમાં સોજા વિરોધી ગુણો જોવા મળે છે, જે પીરિયડ્સ દરમિયાન થતા દુખાવાને ઓછો કરવામાં મદદ કરે છે. આ પીરિયડ ક્રેમ્પ્સને આ પાણી અથવા મેથીના દાણામાંથી બનાવેલી ચા પીવાથી ઘટાડી શકાય છે.
6/7
![મેથીના દાણામાં આયરન, ફોસ્ફરસ અને કેલ્શિયમ મોટી માત્રામાં જોવા મળે છે. જે આપણા હાડકાંને મજબૂત કરવાનું કામ કરે છે. ઉપરાંત, તેમાં હાજર સોજા વિરોધી ગુણધર્મો સાંધામાં સોજો ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે. એક ચમચી મેથીના દાણાને આખી રાત પાણીમાં પલાળીને સવારે ચાવવાથી તમને દુખાવામાં રાહત મળે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/05/18e2999891374a475d0687ca9f989d83a6646.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મેથીના દાણામાં આયરન, ફોસ્ફરસ અને કેલ્શિયમ મોટી માત્રામાં જોવા મળે છે. જે આપણા હાડકાંને મજબૂત કરવાનું કામ કરે છે. ઉપરાંત, તેમાં હાજર સોજા વિરોધી ગુણધર્મો સાંધામાં સોજો ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે. એક ચમચી મેથીના દાણાને આખી રાત પાણીમાં પલાળીને સવારે ચાવવાથી તમને દુખાવામાં રાહત મળે છે.
7/7
![મેથીના દાણામાં હાજર ફાઇબર કબજિયાત દૂર કરવામાં અને પેટની બળતરા ઘટાડવામાં મદદરૂપ છે. કબજિયાતથી રાહત મેળવવા માટે દરરોજ રાત્રે સૂતા પહેલા નવશેકા પાણી સાથે મેથીના પાવડરનું સેવન કરવું જોઈએ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/05/8cda81fc7ad906927144235dda5fdf1501602.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મેથીના દાણામાં હાજર ફાઇબર કબજિયાત દૂર કરવામાં અને પેટની બળતરા ઘટાડવામાં મદદરૂપ છે. કબજિયાતથી રાહત મેળવવા માટે દરરોજ રાત્રે સૂતા પહેલા નવશેકા પાણી સાથે મેથીના પાવડરનું સેવન કરવું જોઈએ.
Published at : 05 Dec 2023 03:51 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
સમાચાર
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)