શોધખોળ કરો

Health: હાર્ટ અટેકના જોખમથી બચાવે છે આ ઝાડની છાલ, જાણો અન્ય શું છે ગજબ ફાયદા

આજકાલ તમે જોયું હશે કે હાર્ટના દર્દીઓ સતત વધી રહ્યા છે અને હાર્ટ એટેકના કારણે મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે. તો હાર્ટ એટેકની બીમારી માટે જે રામબાણ ઈલાજ છે. તેના વિશે જાણીએ.

આજકાલ તમે જોયું હશે કે હાર્ટના દર્દીઓ સતત વધી રહ્યા છે અને હાર્ટ એટેકના કારણે મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે. તો  હાર્ટ એટેકની બીમારી માટે જે  રામબાણ ઈલાજ છે. તેના વિશે જાણીએ.

પ્રતીકાત્મક તસવીર

1/7
અર્જુન વૃક્ષની છાલનો રસ પીવાથી હાર્ટ એટેકની સમસ્યામાંથી કેવી રીતે છુટકારો મેળવી શકાય છે. અર્જુન વૃક્ષની છાલનો ઉપયોગ હજારો વર્ષોથી આયુર્વેદિક દવામાં કરવામાં આવે છે. અર્જુન વૃક્ષને અર્જુનારિષ્ટ પણ કહેવાય છે. તેની છાલનો ઉપયોગ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ દૂર કરવા માટે થાય છે.
અર્જુન વૃક્ષની છાલનો રસ પીવાથી હાર્ટ એટેકની સમસ્યામાંથી કેવી રીતે છુટકારો મેળવી શકાય છે. અર્જુન વૃક્ષની છાલનો ઉપયોગ હજારો વર્ષોથી આયુર્વેદિક દવામાં કરવામાં આવે છે. અર્જુન વૃક્ષને અર્જુનારિષ્ટ પણ કહેવાય છે. તેની છાલનો ઉપયોગ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ દૂર કરવા માટે થાય છે.
2/7
આજકાલ તમે જોયું હશે કે હાર્ટના દર્દીઓ સતત વધી રહ્યા છે અને હાર્ટ એટેકના કારણે મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે. તો  હાર્ટ એટેકની બીમારી માટે જે  રામબાણ ઈલાજ છે. તેના વિશે જાણીએ.
આજકાલ તમે જોયું હશે કે હાર્ટના દર્દીઓ સતત વધી રહ્યા છે અને હાર્ટ એટેકના કારણે મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે. તો હાર્ટ એટેકની બીમારી માટે જે રામબાણ ઈલાજ છે. તેના વિશે જાણીએ.
3/7
અર્જુન વૃક્ષની છાલનો ઉપયોગ હજારો વર્ષોથી આયુર્વેદિક દવામાં કરવામાં આવે છે. અર્જુન વૃક્ષને અર્જુનાનારિષ્ટ પણ કહેવાય છે. તેની છાલનો ઉપયોગ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ દૂર કરવા માટે થાય છે. આ ઝાડની છાલમાંથી બનેલી દવાઓ હાઈ બ્લડ પ્રેશર ઘટાડવાની સાથે હાર્ટ એટેકનું જોખમ પણ ઘટાડે છે. આ એક ફાયદાકારક વૃક્ષ છે જે કેન્સરનું જોખમ ઘટાડવા, અસ્થમા, યુરિન ઈન્ફેક્શન, ઉધરસ અને વજન ઘટાડવામાં મદદ કરે છે. હલ્દવાનીના ફોરેસ્ટ રિસર્ચ સેન્ટરમાં પણ અર્જુન વૃક્ષો વાવવામાં આવ્યા છે.
અર્જુન વૃક્ષની છાલનો ઉપયોગ હજારો વર્ષોથી આયુર્વેદિક દવામાં કરવામાં આવે છે. અર્જુન વૃક્ષને અર્જુનાનારિષ્ટ પણ કહેવાય છે. તેની છાલનો ઉપયોગ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ દૂર કરવા માટે થાય છે. આ ઝાડની છાલમાંથી બનેલી દવાઓ હાઈ બ્લડ પ્રેશર ઘટાડવાની સાથે હાર્ટ એટેકનું જોખમ પણ ઘટાડે છે. આ એક ફાયદાકારક વૃક્ષ છે જે કેન્સરનું જોખમ ઘટાડવા, અસ્થમા, યુરિન ઈન્ફેક્શન, ઉધરસ અને વજન ઘટાડવામાં મદદ કરે છે. હલ્દવાનીના ફોરેસ્ટ રિસર્ચ સેન્ટરમાં પણ અર્જુન વૃક્ષો વાવવામાં આવ્યા છે.
4/7
ફોરેસ્ટ રિસર્ચ સેન્ટરના ફોરેસ્ટ ઓફિસર મદન સિંહ બિષ્ટ કહે છે કે, અર્જુનની છાલ હૃદયના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમણે એ પણ માહિતી આપી કે, ફોરેસ્ટ રિસર્ચ સેન્ટરમાં અર્જુન વૃક્ષો વાવવામાં આવ્યા છે. અર્જુનની છાલ લેવા માટે લોકો દૂર-દૂરથી અહીં આવે છે.તેમણે જણાવ્યું કે અર્જુનની છાલનો ઉકાળો લેવાથી ઘણા લોકો ઠીક થઈ ગયા છે અને તેમની સમસ્યાઓ પણ દૂર થઈ ગઈ છે.અઠવાડિયામાં લગભગ 20 થી 25 લોકો અહીં છાલ લેવા આવે છે
ફોરેસ્ટ રિસર્ચ સેન્ટરના ફોરેસ્ટ ઓફિસર મદન સિંહ બિષ્ટ કહે છે કે, અર્જુનની છાલ હૃદયના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમણે એ પણ માહિતી આપી કે, ફોરેસ્ટ રિસર્ચ સેન્ટરમાં અર્જુન વૃક્ષો વાવવામાં આવ્યા છે. અર્જુનની છાલ લેવા માટે લોકો દૂર-દૂરથી અહીં આવે છે.તેમણે જણાવ્યું કે અર્જુનની છાલનો ઉકાળો લેવાથી ઘણા લોકો ઠીક થઈ ગયા છે અને તેમની સમસ્યાઓ પણ દૂર થઈ ગઈ છે.અઠવાડિયામાં લગભગ 20 થી 25 લોકો અહીં છાલ લેવા આવે છે
5/7
આ છાલ ખાવાથી હૃદયની તંદુરસ્તી સુધરે છે. જો તમે વહેલી સવારે ખાલી પેટે તેનું સેવન કરો છો, તો તે તમારા શરીરમાં સંગ્રહિત બેડ કોલેસ્ટ્રોલને બહાર ફેંકવામાં મદદ કરશે.  આ છાલનો ઉકાળો તમને બ્લડ સુગરના વધેલા સ્તરને નિયંત્રિત કરવામાં પણ મદદ કરશે.
આ છાલ ખાવાથી હૃદયની તંદુરસ્તી સુધરે છે. જો તમે વહેલી સવારે ખાલી પેટે તેનું સેવન કરો છો, તો તે તમારા શરીરમાં સંગ્રહિત બેડ કોલેસ્ટ્રોલને બહાર ફેંકવામાં મદદ કરશે. આ છાલનો ઉકાળો તમને બ્લડ સુગરના વધેલા સ્તરને નિયંત્રિત કરવામાં પણ મદદ કરશે.
6/7
આ માટે રાત્રે સૂતા પહેલા અર્જુનની છાલને એક ગ્લાસ પાણીમાં પલાળી રાખો. બીજા દિવસે સવારે અર્જુનની છાલ અને પાણી ગેસ પર ગરમ કરો. ત્યારબાદ તેમાં કાળા મરી, તુલસીના પાન, આદુ, તજ વગેરે ઉમેરીને ઉકાળો તૈયાર કરો. જ્યારે ઉકાળો તૈયાર થઈ જાય, ત્યારે તેનું સેવન કરો.
આ માટે રાત્રે સૂતા પહેલા અર્જુનની છાલને એક ગ્લાસ પાણીમાં પલાળી રાખો. બીજા દિવસે સવારે અર્જુનની છાલ અને પાણી ગેસ પર ગરમ કરો. ત્યારબાદ તેમાં કાળા મરી, તુલસીના પાન, આદુ, તજ વગેરે ઉમેરીને ઉકાળો તૈયાર કરો. જ્યારે ઉકાળો તૈયાર થઈ જાય, ત્યારે તેનું સેવન કરો.
7/7
અર્જુનની છાલનો ઉકાળો પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેના સેવનથી કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. તે લોહીને પાતળું બનાવવાનું કામ કરે છે, જે હાર્ટ એટેકના જોખમને દૂર રાખે છે. અર્જુનની છાલમાં રહેલા ગુણ હૃદય સિવાયના અનેક રોગોમાં ફાયદાકારક છે.
અર્જુનની છાલનો ઉકાળો પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેના સેવનથી કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. તે લોહીને પાતળું બનાવવાનું કામ કરે છે, જે હાર્ટ એટેકના જોખમને દૂર રાખે છે. અર્જુનની છાલમાં રહેલા ગુણ હૃદય સિવાયના અનેક રોગોમાં ફાયદાકારક છે.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget