શોધખોળ કરો

Health: હાર્ટ અટેકના જોખમથી બચાવે છે આ ઝાડની છાલ, જાણો અન્ય શું છે ગજબ ફાયદા

આજકાલ તમે જોયું હશે કે હાર્ટના દર્દીઓ સતત વધી રહ્યા છે અને હાર્ટ એટેકના કારણે મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે. તો હાર્ટ એટેકની બીમારી માટે જે રામબાણ ઈલાજ છે. તેના વિશે જાણીએ.

આજકાલ તમે જોયું હશે કે હાર્ટના દર્દીઓ સતત વધી રહ્યા છે અને હાર્ટ એટેકના કારણે મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે. તો  હાર્ટ એટેકની બીમારી માટે જે  રામબાણ ઈલાજ છે. તેના વિશે જાણીએ.

પ્રતીકાત્મક તસવીર

1/7
અર્જુન વૃક્ષની છાલનો રસ પીવાથી હાર્ટ એટેકની સમસ્યામાંથી કેવી રીતે છુટકારો મેળવી શકાય છે. અર્જુન વૃક્ષની છાલનો ઉપયોગ હજારો વર્ષોથી આયુર્વેદિક દવામાં કરવામાં આવે છે. અર્જુન વૃક્ષને અર્જુનારિષ્ટ પણ કહેવાય છે. તેની છાલનો ઉપયોગ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ દૂર કરવા માટે થાય છે.
અર્જુન વૃક્ષની છાલનો રસ પીવાથી હાર્ટ એટેકની સમસ્યામાંથી કેવી રીતે છુટકારો મેળવી શકાય છે. અર્જુન વૃક્ષની છાલનો ઉપયોગ હજારો વર્ષોથી આયુર્વેદિક દવામાં કરવામાં આવે છે. અર્જુન વૃક્ષને અર્જુનારિષ્ટ પણ કહેવાય છે. તેની છાલનો ઉપયોગ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ દૂર કરવા માટે થાય છે.
2/7
આજકાલ તમે જોયું હશે કે હાર્ટના દર્દીઓ સતત વધી રહ્યા છે અને હાર્ટ એટેકના કારણે મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે. તો  હાર્ટ એટેકની બીમારી માટે જે  રામબાણ ઈલાજ છે. તેના વિશે જાણીએ.
આજકાલ તમે જોયું હશે કે હાર્ટના દર્દીઓ સતત વધી રહ્યા છે અને હાર્ટ એટેકના કારણે મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે. તો હાર્ટ એટેકની બીમારી માટે જે રામબાણ ઈલાજ છે. તેના વિશે જાણીએ.
3/7
અર્જુન વૃક્ષની છાલનો ઉપયોગ હજારો વર્ષોથી આયુર્વેદિક દવામાં કરવામાં આવે છે. અર્જુન વૃક્ષને અર્જુનાનારિષ્ટ પણ કહેવાય છે. તેની છાલનો ઉપયોગ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ દૂર કરવા માટે થાય છે. આ ઝાડની છાલમાંથી બનેલી દવાઓ હાઈ બ્લડ પ્રેશર ઘટાડવાની સાથે હાર્ટ એટેકનું જોખમ પણ ઘટાડે છે. આ એક ફાયદાકારક વૃક્ષ છે જે કેન્સરનું જોખમ ઘટાડવા, અસ્થમા, યુરિન ઈન્ફેક્શન, ઉધરસ અને વજન ઘટાડવામાં મદદ કરે છે. હલ્દવાનીના ફોરેસ્ટ રિસર્ચ સેન્ટરમાં પણ અર્જુન વૃક્ષો વાવવામાં આવ્યા છે.
અર્જુન વૃક્ષની છાલનો ઉપયોગ હજારો વર્ષોથી આયુર્વેદિક દવામાં કરવામાં આવે છે. અર્જુન વૃક્ષને અર્જુનાનારિષ્ટ પણ કહેવાય છે. તેની છાલનો ઉપયોગ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ દૂર કરવા માટે થાય છે. આ ઝાડની છાલમાંથી બનેલી દવાઓ હાઈ બ્લડ પ્રેશર ઘટાડવાની સાથે હાર્ટ એટેકનું જોખમ પણ ઘટાડે છે. આ એક ફાયદાકારક વૃક્ષ છે જે કેન્સરનું જોખમ ઘટાડવા, અસ્થમા, યુરિન ઈન્ફેક્શન, ઉધરસ અને વજન ઘટાડવામાં મદદ કરે છે. હલ્દવાનીના ફોરેસ્ટ રિસર્ચ સેન્ટરમાં પણ અર્જુન વૃક્ષો વાવવામાં આવ્યા છે.
4/7
ફોરેસ્ટ રિસર્ચ સેન્ટરના ફોરેસ્ટ ઓફિસર મદન સિંહ બિષ્ટ કહે છે કે, અર્જુનની છાલ હૃદયના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમણે એ પણ માહિતી આપી કે, ફોરેસ્ટ રિસર્ચ સેન્ટરમાં અર્જુન વૃક્ષો વાવવામાં આવ્યા છે. અર્જુનની છાલ લેવા માટે લોકો દૂર-દૂરથી અહીં આવે છે.તેમણે જણાવ્યું કે અર્જુનની છાલનો ઉકાળો લેવાથી ઘણા લોકો ઠીક થઈ ગયા છે અને તેમની સમસ્યાઓ પણ દૂર થઈ ગઈ છે.અઠવાડિયામાં લગભગ 20 થી 25 લોકો અહીં છાલ લેવા આવે છે
ફોરેસ્ટ રિસર્ચ સેન્ટરના ફોરેસ્ટ ઓફિસર મદન સિંહ બિષ્ટ કહે છે કે, અર્જુનની છાલ હૃદયના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમણે એ પણ માહિતી આપી કે, ફોરેસ્ટ રિસર્ચ સેન્ટરમાં અર્જુન વૃક્ષો વાવવામાં આવ્યા છે. અર્જુનની છાલ લેવા માટે લોકો દૂર-દૂરથી અહીં આવે છે.તેમણે જણાવ્યું કે અર્જુનની છાલનો ઉકાળો લેવાથી ઘણા લોકો ઠીક થઈ ગયા છે અને તેમની સમસ્યાઓ પણ દૂર થઈ ગઈ છે.અઠવાડિયામાં લગભગ 20 થી 25 લોકો અહીં છાલ લેવા આવે છે
5/7
આ છાલ ખાવાથી હૃદયની તંદુરસ્તી સુધરે છે. જો તમે વહેલી સવારે ખાલી પેટે તેનું સેવન કરો છો, તો તે તમારા શરીરમાં સંગ્રહિત બેડ કોલેસ્ટ્રોલને બહાર ફેંકવામાં મદદ કરશે.  આ છાલનો ઉકાળો તમને બ્લડ સુગરના વધેલા સ્તરને નિયંત્રિત કરવામાં પણ મદદ કરશે.
આ છાલ ખાવાથી હૃદયની તંદુરસ્તી સુધરે છે. જો તમે વહેલી સવારે ખાલી પેટે તેનું સેવન કરો છો, તો તે તમારા શરીરમાં સંગ્રહિત બેડ કોલેસ્ટ્રોલને બહાર ફેંકવામાં મદદ કરશે. આ છાલનો ઉકાળો તમને બ્લડ સુગરના વધેલા સ્તરને નિયંત્રિત કરવામાં પણ મદદ કરશે.
6/7
આ માટે રાત્રે સૂતા પહેલા અર્જુનની છાલને એક ગ્લાસ પાણીમાં પલાળી રાખો. બીજા દિવસે સવારે અર્જુનની છાલ અને પાણી ગેસ પર ગરમ કરો. ત્યારબાદ તેમાં કાળા મરી, તુલસીના પાન, આદુ, તજ વગેરે ઉમેરીને ઉકાળો તૈયાર કરો. જ્યારે ઉકાળો તૈયાર થઈ જાય, ત્યારે તેનું સેવન કરો.
આ માટે રાત્રે સૂતા પહેલા અર્જુનની છાલને એક ગ્લાસ પાણીમાં પલાળી રાખો. બીજા દિવસે સવારે અર્જુનની છાલ અને પાણી ગેસ પર ગરમ કરો. ત્યારબાદ તેમાં કાળા મરી, તુલસીના પાન, આદુ, તજ વગેરે ઉમેરીને ઉકાળો તૈયાર કરો. જ્યારે ઉકાળો તૈયાર થઈ જાય, ત્યારે તેનું સેવન કરો.
7/7
અર્જુનની છાલનો ઉકાળો પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેના સેવનથી કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. તે લોહીને પાતળું બનાવવાનું કામ કરે છે, જે હાર્ટ એટેકના જોખમને દૂર રાખે છે. અર્જુનની છાલમાં રહેલા ગુણ હૃદય સિવાયના અનેક રોગોમાં ફાયદાકારક છે.
અર્જુનની છાલનો ઉકાળો પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેના સેવનથી કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. તે લોહીને પાતળું બનાવવાનું કામ કરે છે, જે હાર્ટ એટેકના જોખમને દૂર રાખે છે. અર્જુનની છાલમાં રહેલા ગુણ હૃદય સિવાયના અનેક રોગોમાં ફાયદાકારક છે.

આરોગ્ય ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડ માટે તૈયાર રહેજો, જાણી લો લેટેસ્ટ આગાહી ? 
Gujarat Rain: રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડ માટે તૈયાર રહેજો, જાણી લો લેટેસ્ટ આગાહી ? 
Weather Update: દેશમાં અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, IMD એ આપ્યું રેડ અને ઓરેન્જ એલર્ટ 
Weather Update: દેશમાં અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, IMD એ આપ્યું રેડ અને ઓરેન્જ એલર્ટ 
ગુજરાતને વધુ એક પશુ ચિકિત્સા અને પશુપાલન કૉલેજની ભેટ, જાણો ક્યારે શરુ થશે અને વિદ્યાર્થીઓને કેવી મળશે સુવિધા
ગુજરાતને વધુ એક પશુ ચિકિત્સા અને પશુપાલન કૉલેજની ભેટ, જાણો ક્યારે શરુ થશે અને વિદ્યાર્થીઓને કેવી મળશે સુવિધા
રાજ્યમાં 1478 કરોડ કરતા વધુના રોકાણને મંજૂરી, 4136થી વધુ નોકરીઓનું થશે સર્જન
રાજ્યમાં 1478 કરોડ કરતા વધુના રોકાણને મંજૂરી, 4136થી વધુ નોકરીઓનું થશે સર્જન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Devayat Khavad news: લોકકલાકાર દેવાયત ખવડ પર લાગેલા આરોપને લઇ ગીર સોમનાથ પોલીસે કર્યો મોટો ખુલાસો
MLA AMIT Shah: અમદાવાદમાં MLA અમિત શાહના લેટર બોમ્બ બાદ કાર્યવાહી શરૂ
Ahmedabad news : AMC-પુરાતત્વ વિભાગની ખો આપવાની  નીતિમાં દુર્ઘટનાને આમંત્રણ
Gujarat Police: દારૂની હેરાફેરીનો નવો કિમીયો, સુરતમાં બુટલેગરની નવી MOનો પર્દાફાશ
Ahmedabad Murder Case: અમદાવાદ એરપોર્ટ વિસ્તારમાં થયેલ હત્યા કેસમાં આરોપી કલ્પેશ વાઘેલાની ધરપકડ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડ માટે તૈયાર રહેજો, જાણી લો લેટેસ્ટ આગાહી ? 
Gujarat Rain: રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડ માટે તૈયાર રહેજો, જાણી લો લેટેસ્ટ આગાહી ? 
Weather Update: દેશમાં અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, IMD એ આપ્યું રેડ અને ઓરેન્જ એલર્ટ 
Weather Update: દેશમાં અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, IMD એ આપ્યું રેડ અને ઓરેન્જ એલર્ટ 
ગુજરાતને વધુ એક પશુ ચિકિત્સા અને પશુપાલન કૉલેજની ભેટ, જાણો ક્યારે શરુ થશે અને વિદ્યાર્થીઓને કેવી મળશે સુવિધા
ગુજરાતને વધુ એક પશુ ચિકિત્સા અને પશુપાલન કૉલેજની ભેટ, જાણો ક્યારે શરુ થશે અને વિદ્યાર્થીઓને કેવી મળશે સુવિધા
રાજ્યમાં 1478 કરોડ કરતા વધુના રોકાણને મંજૂરી, 4136થી વધુ નોકરીઓનું થશે સર્જન
રાજ્યમાં 1478 કરોડ કરતા વધુના રોકાણને મંજૂરી, 4136થી વધુ નોકરીઓનું થશે સર્જન
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર ટોપ 4 બોલર; એક ભારતીય દિગ્ગજ પણ છે શામેલ
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર ટોપ 4 બોલર; એક ભારતીય દિગ્ગજ પણ છે શામેલ
શું E20 ઇંધણથી વાહનની એવરેજ ઘટી જાય છે? અહીં જાણો દરેક પ્રશ્નનો જવાબ જાણો
શું E20 ઇંધણથી વાહનની એવરેજ ઘટી જાય છે? અહીં જાણો દરેક પ્રશ્નનો જવાબ જાણો
પહેલી નોકરીવાળા માટે કઈ કાર રહેશે બેસ્ટ?  Tata Tiago કે Maruti Celerio
પહેલી નોકરીવાળા માટે કઈ કાર રહેશે બેસ્ટ? Tata Tiago કે Maruti Celerio
Asia Cup 2025: કોને મળશે મોકો અને કોનું પત્તુ કપાશે ? અહીં જુઓ સંભવિત ભારતીય ટીમ
Asia Cup 2025: કોને મળશે મોકો અને કોનું પત્તુ કપાશે ? અહીં જુઓ સંભવિત ભારતીય ટીમ
Embed widget