શોધખોળ કરો

રાત્રે દહીં ખાવાથી શરીરમાં શું થાય, જાણો કોણે ન ખાવું જોઈએ

રાત્રે દહીં ખાવાથી શરીરમાં શું થાય, જાણો કોણે ન ખાવું જોઈએ

રાત્રે દહીં ખાવાથી શરીરમાં શું થાય, જાણો કોણે ન ખાવું જોઈએ

પ્રતિકાત્મક તસવીર

1/6
દહીંનું સેવન કરવાથી સ્વાસ્થ્યને ઘણા બધા લાભ થાય છે. કારણ કે તેમાં રહેલા બેક્ટેરિયા શરીરને જરૂરી પોષક તત્વો પૂરા પાડી કેટલીક સમસ્યાઓથી રક્ષણ આપે છે. પરંતુ જો દહીંનું યોગ્ય માત્રામાં સેવન ન કરવામાં આવે તો સ્વાસ્થ્ય માટે હાનિકારક પણ સાબિત થઈ શકે છે.
દહીંનું સેવન કરવાથી સ્વાસ્થ્યને ઘણા બધા લાભ થાય છે. કારણ કે તેમાં રહેલા બેક્ટેરિયા શરીરને જરૂરી પોષક તત્વો પૂરા પાડી કેટલીક સમસ્યાઓથી રક્ષણ આપે છે. પરંતુ જો દહીંનું યોગ્ય માત્રામાં સેવન ન કરવામાં આવે તો સ્વાસ્થ્ય માટે હાનિકારક પણ સાબિત થઈ શકે છે.
2/6
આયુર્વેદ અનુસાર જો સવારે નાસ્તામાં દહીં લેવામાં આવે તો આખો દિવસ શરીરમાં સ્ફુર્તિ રહે છે. સાથે સુગરને પણ નિયંત્રણમાં રાખે છે. આ ઉપરાંત દહીં પાચન શક્તિ સુધારવામાં પણ મદદ કરે છે.
આયુર્વેદ અનુસાર જો સવારે નાસ્તામાં દહીં લેવામાં આવે તો આખો દિવસ શરીરમાં સ્ફુર્તિ રહે છે. સાથે સુગરને પણ નિયંત્રણમાં રાખે છે. આ ઉપરાંત દહીં પાચન શક્તિ સુધારવામાં પણ મદદ કરે છે.
3/6
તેમજ કબજીયાતમાંથી રાહત આપે છે. પરંતુ દહીંને યોગ્ય સમયે યોગ્ય વસ્તુ સાથે ન ખાવામાં આવે તો સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે.
તેમજ કબજીયાતમાંથી રાહત આપે છે. પરંતુ દહીંને યોગ્ય સમયે યોગ્ય વસ્તુ સાથે ન ખાવામાં આવે તો સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે.
4/6
દહીં શરીર માટે જરૂરી આહાર ગણાય છે. પરંતુ દહીં ખાતા પહેલા કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી પણ જરૂરી છે. જેમાં રાત્રિના સમયે દહીં ખાવું હાનિકારક છે. દહીંમાં મીઠા અને તીખા ગુણ લાળ બનાવવાનુ કામ કરે છે. જે નાકની નળીમાં જમા થાય છે. પરિણામે નાક પર સોજો આવવો, શ્વાસ સંબંધિત સમસ્યાઓ પેદા કરે છે.
દહીં શરીર માટે જરૂરી આહાર ગણાય છે. પરંતુ દહીં ખાતા પહેલા કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી પણ જરૂરી છે. જેમાં રાત્રિના સમયે દહીં ખાવું હાનિકારક છે. દહીંમાં મીઠા અને તીખા ગુણ લાળ બનાવવાનુ કામ કરે છે. જે નાકની નળીમાં જમા થાય છે. પરિણામે નાક પર સોજો આવવો, શ્વાસ સંબંધિત સમસ્યાઓ પેદા કરે છે.
5/6
મોટાભાગના લોકો દહીં સાથે તળેલી કે આથાવાળી વસ્તુ ખાતા હોય છે. જેમાં આલુ પરોઠા સાથે દહીં ખાવાથી ડાયજેશનની પ્રોસેસ મંદ પડી જાય છે. તથા દહીં અને ખાટા ફળ એકસાથે ખાવાથી પાચનતંત્ર સંબંધિત સમસ્યાઓ સર્જાય છે.
મોટાભાગના લોકો દહીં સાથે તળેલી કે આથાવાળી વસ્તુ ખાતા હોય છે. જેમાં આલુ પરોઠા સાથે દહીં ખાવાથી ડાયજેશનની પ્રોસેસ મંદ પડી જાય છે. તથા દહીં અને ખાટા ફળ એકસાથે ખાવાથી પાચનતંત્ર સંબંધિત સમસ્યાઓ સર્જાય છે.
6/6
અન્ય ખાસ વાત એ છે કે કાચા દહીંનું સેવન પણ ન કરવું જોઈએ.શક્ય હોય તો દહીંને હંમેશા ખાંડ, મધ, ગોળ, મીઠું, કાળા મરી, જીરા સાથે લેવું જોઈએ.
અન્ય ખાસ વાત એ છે કે કાચા દહીંનું સેવન પણ ન કરવું જોઈએ.શક્ય હોય તો દહીંને હંમેશા ખાંડ, મધ, ગોળ, મીઠું, કાળા મરી, જીરા સાથે લેવું જોઈએ.

આરોગ્ય ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

સંસદમાં બપોરે 1 થી 4:30 વચ્ચે એવું તે શું બન્યું કે જગદીપ ધનખડે રાજીનામું આપવું પડ્યું? જાણો ઈનસાઈડ સ્ટોરી
સંસદમાં બપોરે 1 થી 4:30 વચ્ચે એવું તે શું બન્યું કે જગદીપ ધનખડે રાજીનામું આપવું પડ્યું? જાણો ઈનસાઈડ સ્ટોરી
બિહાર ચૂંટણી, અપમાન કે પછી.... જગદીપ ધનખડના અચાનક રાજીનામા પાછળ હોઈ શકે છે આ ત્રણ કારણ
બિહાર ચૂંટણી, અપમાન કે પછી.... જગદીપ ધનખડના અચાનક રાજીનામા પાછળ હોઈ શકે છે આ ત્રણ કારણ
બિહારમાં 52 લાખ મતદારોના નામ હટશે! જાણો મતદાર યાદીમાં શું ફેરફાર, ચૂંટણી પંચનો મોટો નિર્ણય
બિહારમાં 52 લાખ મતદારોના નામ હટશે! જાણો મતદાર યાદીમાં શું ફેરફાર, ચૂંટણી પંચનો મોટો નિર્ણય
સાબરડેરી વિવાદ: પશુપાલકો માટે 'આપ' મેદાનમાં! કેજરીવાલ-ભગવંત માનની હાજરીમાં આવતીકાલે મોડાસામાં મહાપંચાયત
સાબરડેરી વિવાદ: પશુપાલકો માટે 'આપ' મેદાનમાં! કેજરીવાલ-ભગવંત માનની હાજરીમાં આવતીકાલે મોડાસામાં મહાપંચાયત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kheda news: ખેડા જિલ્લામાં રઝડતુ ભવિષ્ય, ક્યારે બનશે પ્રાથમિક શાળાના ઓરડા ?
Mehsana Accident News: મહેસાણામાં ST બસ-ઈકો કાર વચ્ચે ભયંકર અકસ્માત, બેના મોત
Lavingji Thakor News: પાટણના રાધનપુર ભાજપના MLA લવિંગજી ઠાકોર સામે ગંભીર આરોપ
MP Mayank Nayak: રાજ્યસભા સાંસદ મયંક નાયકે ખેડૂતો મુદ્દે રાજ્યસભામાં ઉઠાવ્યો અવાજ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદમાં બપોરે 1 થી 4:30 વચ્ચે એવું તે શું બન્યું કે જગદીપ ધનખડે રાજીનામું આપવું પડ્યું? જાણો ઈનસાઈડ સ્ટોરી
સંસદમાં બપોરે 1 થી 4:30 વચ્ચે એવું તે શું બન્યું કે જગદીપ ધનખડે રાજીનામું આપવું પડ્યું? જાણો ઈનસાઈડ સ્ટોરી
બિહાર ચૂંટણી, અપમાન કે પછી.... જગદીપ ધનખડના અચાનક રાજીનામા પાછળ હોઈ શકે છે આ ત્રણ કારણ
બિહાર ચૂંટણી, અપમાન કે પછી.... જગદીપ ધનખડના અચાનક રાજીનામા પાછળ હોઈ શકે છે આ ત્રણ કારણ
બિહારમાં 52 લાખ મતદારોના નામ હટશે! જાણો મતદાર યાદીમાં શું ફેરફાર, ચૂંટણી પંચનો મોટો નિર્ણય
બિહારમાં 52 લાખ મતદારોના નામ હટશે! જાણો મતદાર યાદીમાં શું ફેરફાર, ચૂંટણી પંચનો મોટો નિર્ણય
સાબરડેરી વિવાદ: પશુપાલકો માટે 'આપ' મેદાનમાં! કેજરીવાલ-ભગવંત માનની હાજરીમાં આવતીકાલે મોડાસામાં મહાપંચાયત
સાબરડેરી વિવાદ: પશુપાલકો માટે 'આપ' મેદાનમાં! કેજરીવાલ-ભગવંત માનની હાજરીમાં આવતીકાલે મોડાસામાં મહાપંચાયત
મહેસાણા-અંબાજી હાઈવે પર ભયાનક અકસ્માત: બસ અને ઇકો કાર વચ્ચે ટક્કરમાં પિતા-પુત્ર સહિત બેના મોત, 5 ઘાયલ
મહેસાણા-અંબાજી હાઈવે પર ભયાનક અકસ્માત: બસ અને ઇકો કાર વચ્ચે ટક્કરમાં પિતા-પુત્ર સહિત બેના મોત, 5 ઘાયલ
સલમાન અને શાહરૂખ ખાનને આ 27 વર્ષના છોકરાએ ધૂળ ચટાડી દીધી, સૈયારાએ 5 દિવસમાં બોક્સ ઓફિસ પર તોડ્યા આ રેકોર્ડ
સલમાન અને શાહરૂખ ખાનને આ 27 વર્ષના છોકરાએ ધૂળ ચટાડી દીધી, સૈયારાએ 5 દિવસમાં બોક્સ ઓફિસ પર તોડ્યા આ રેકોર્ડ
ભારત સામેની ચોથી ટેસ્ટમાં જો રૂટ ઇતિહાસ રચવા તૈયાર: 7 મોટા રેકોર્ડ તોડવાની નજીક
ભારત સામેની ચોથી ટેસ્ટમાં જો રૂટ ઇતિહાસ રચવા તૈયાર: 7 મોટા રેકોર્ડ તોડવાની નજીક
જગદીપ ધનખડના રાજીનામા પાછળ શું ભાજપ અધ્યક્ષ સાથેનો વિવાદ કારણભૂત? જેપી નડ્ડાએ કર્યો ખુલાસો
જગદીપ ધનખડના રાજીનામા પાછળ શું ભાજપ અધ્યક્ષ સાથેનો વિવાદ કારણભૂત? જેપી નડ્ડાએ કર્યો ખુલાસો
Embed widget