શોધખોળ કરો

Kedarkantha Famous Place: જો આપ પર્વતો પર જવા માંગતા હોવ, તો કેદકાંઠાની સફરનો પ્લાન બનાવો, સુંદરતા જોઈને થઇ જશો મંત્રમુગ્ધ

ઉત્તરકાશી નજીક લગભગ 12,500 ફૂટની ઉંચાઈ પર આવેલું છે કેદારકાંઠા, જો તમે મનની શાંતિ અને આરામ તેમજ પર્વતોના સુંદર નજારાનો આનંદ માણવા માંગતા હોવ તો આ શ્રેષ્ઠ વિકલ્પ છે.

ઉત્તરકાશી નજીક લગભગ 12,500 ફૂટની ઉંચાઈ પર આવેલું  છે કેદારકાંઠા, જો તમે મનની શાંતિ અને આરામ તેમજ પર્વતોના સુંદર નજારાનો આનંદ માણવા માંગતા હોવ તો આ શ્રેષ્ઠ વિકલ્પ છે.

ઉત્તરકાશી નજીક લગભગ 12,500 ફૂટની ઉંચાઈ પર આવેલું છે કેદારકાંઠા

1/5
ઉત્તરકાશી નજીક લગભગ 12,500 ફૂટની ઉંચાઈ પર આવેલું  છે કેદારકાંઠા, જો તમે મનની શાંતિ અને આરામ તેમજ પર્વતોના સુંદર નજારાનો આનંદ માણવા માંગતા હોવ તો આ શ્રેષ્ઠ વિકલ્પ છે. આ સ્થળ દેશના લોકોમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ખૂબ પ્રખ્યાત છે. જો તમે પણ આ સ્થળની મુલાકાત લેવા ઈચ્છો છો તો તમારે આ માટે અગાઉથી બુકિંગ કરાવવું પડશે. ચાલો જાણીએ આ સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો.....
ઉત્તરકાશી નજીક લગભગ 12,500 ફૂટની ઉંચાઈ પર આવેલું છે કેદારકાંઠા, જો તમે મનની શાંતિ અને આરામ તેમજ પર્વતોના સુંદર નજારાનો આનંદ માણવા માંગતા હોવ તો આ શ્રેષ્ઠ વિકલ્પ છે. આ સ્થળ દેશના લોકોમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ખૂબ પ્રખ્યાત છે. જો તમે પણ આ સ્થળની મુલાકાત લેવા ઈચ્છો છો તો તમારે આ માટે અગાઉથી બુકિંગ કરાવવું પડશે. ચાલો જાણીએ આ સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો.....
2/5
જૌનસર-બાવર - ખરેખર કેદારકાંઠાનો રસ્તો જૌનસર-બાવરમાંથી પસાર થાય છે. આ સમગ્ર વિસ્તારમાં જૌનસારી જનજાતિ વસે છે. જણાવી દઈએ કે અહીં યમુનાની તળેટીના વિસ્તારને જૌંસર કહેવામાં આવે છે અને બરફથી ઢંકાયેલા સુંદર પર્વતોને બાવર કહેવામાં આવે છે. આ સિવાય જૌંસરના લોકો માને છે કે તે પાંડવોના વંશજ છે અને બાવર લોકો માને છે કે તે દુર્યોધનના વંશજ છે.
જૌનસર-બાવર - ખરેખર કેદારકાંઠાનો રસ્તો જૌનસર-બાવરમાંથી પસાર થાય છે. આ સમગ્ર વિસ્તારમાં જૌનસારી જનજાતિ વસે છે. જણાવી દઈએ કે અહીં યમુનાની તળેટીના વિસ્તારને જૌંસર કહેવામાં આવે છે અને બરફથી ઢંકાયેલા સુંદર પર્વતોને બાવર કહેવામાં આવે છે. આ સિવાય જૌંસરના લોકો માને છે કે તે પાંડવોના વંશજ છે અને બાવર લોકો માને છે કે તે દુર્યોધનના વંશજ છે.
3/5
ગોવિંદ વન્યજીવ અભયારણ્ય – આ સેન્ચુરી  એક રાષ્ટ્રીય ઉદ્યાન છે. અહીંથી હર કી દૂન, ઓનસ્લા, સાંકરી, કેદારકાંઠાનો ટ્રેક શરૂ થાય છે. અહીં સ્થાયી થયેલા ઘણા ગામોમાં એક સાંકરી પણ છે જ્યાં તમે શાંતિની પળો  વિતાવી શકો છો.
ગોવિંદ વન્યજીવ અભયારણ્ય – આ સેન્ચુરી એક રાષ્ટ્રીય ઉદ્યાન છે. અહીંથી હર કી દૂન, ઓનસ્લા, સાંકરી, કેદારકાંઠાનો ટ્રેક શરૂ થાય છે. અહીં સ્થાયી થયેલા ઘણા ગામોમાં એક સાંકરી પણ છે જ્યાં તમે શાંતિની પળો વિતાવી શકો છો.
4/5
જુડા તળાવ - ગાઢ જંગલોથી ઘેરાયેલ પાંચ કિલોમીટરનો ટ્રેક પાર કર્યા પછી, તમે એક સુંદર તળાવ પર પહોંચો છો. જેને જુડા તળાવ  કહેવામાં આવે છે. તેનો સુંદર નજારો તમારો થાક એક ક્ષણમાં દૂર કરી દેશે. આ તળાવ લગભગ 2700 મીટરની ઉંચાઈ પર આવેલું છે. કહેવાય છે કે, ભગવાન શિવે અહીં પોતાની જટા ખોલી હતી અને તેમાંથી  જે પાણી નીકળ્યું તે  જુડા તળાવથી  ઓળખાયું. આ તળાવની  આસપાસ માત્ર બરફ જ જોવા મળશે. તમે અહીં કેમ્પિંગનો આનંદ પણ લઈ શકો છો.
જુડા તળાવ - ગાઢ જંગલોથી ઘેરાયેલ પાંચ કિલોમીટરનો ટ્રેક પાર કર્યા પછી, તમે એક સુંદર તળાવ પર પહોંચો છો. જેને જુડા તળાવ કહેવામાં આવે છે. તેનો સુંદર નજારો તમારો થાક એક ક્ષણમાં દૂર કરી દેશે. આ તળાવ લગભગ 2700 મીટરની ઉંચાઈ પર આવેલું છે. કહેવાય છે કે, ભગવાન શિવે અહીં પોતાની જટા ખોલી હતી અને તેમાંથી જે પાણી નીકળ્યું તે જુડા તળાવથી ઓળખાયું. આ તળાવની આસપાસ માત્ર બરફ જ જોવા મળશે. તમે અહીં કેમ્પિંગનો આનંદ પણ લઈ શકો છો.
5/5
કેદારકાંઠા - કેદારકાંઠા જુડા તળાવથી લગભગ સાડા ત્રણ કિલોમીટરના અંતરે આવેલું છે. તેની ઊંચાઈ સમુદ્ર સપાટીથી લગભગ 3800 મીટર છે. અહીંથી તમે હિમાલયના લગભગ 13 શિખરોનો સુંદર નજારો જોઈ શકો છો. આ સિવાય યમુના અને ટન નદીનો નજારો પણ આપને  મંત્રમુગ્ધ કરી દેશે.
કેદારકાંઠા - કેદારકાંઠા જુડા તળાવથી લગભગ સાડા ત્રણ કિલોમીટરના અંતરે આવેલું છે. તેની ઊંચાઈ સમુદ્ર સપાટીથી લગભગ 3800 મીટર છે. અહીંથી તમે હિમાલયના લગભગ 13 શિખરોનો સુંદર નજારો જોઈ શકો છો. આ સિવાય યમુના અને ટન નદીનો નજારો પણ આપને મંત્રમુગ્ધ કરી દેશે.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Earthquake: દિવસે તબાહી મચાવ્યા બાદ મ્યાનમારમાં અડધી રાત્રે ફરી આવ્યો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા
Earthquake: દિવસે તબાહી મચાવ્યા બાદ મ્યાનમારમાં અડધી રાત્રે ફરી આવ્યો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા
Earthquake: મ્યાનમાર બાદ ભારતના પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં ધરતી ધ્રુજી, વહેલી સવારે અનુભવાયા ભૂકંપના આંચકા
Earthquake: મ્યાનમાર બાદ ભારતના પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં ધરતી ધ્રુજી, વહેલી સવારે અનુભવાયા ભૂકંપના આંચકા
CSK ની શરમજનક હાર બાદ પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર, જાણો લેટેસ્ટ અપડેટ
CSK ની શરમજનક હાર બાદ પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર, જાણો લેટેસ્ટ અપડેટ
CSK vs RCB match highlights: ૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
CSK vs RCB match highlights: ૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સરકારી વિભાગોની પોલ ખોલતો રિપોર્ટHun To Bolish : હું તો બોલીશ : કેમ સૂકાયા બગીચા, ક્યાં ગયું પાણી?Interim bail for Asaram Bapu: આસારામના 3 મહિનાના જામીન મંજૂર, હાઈકોર્ટે આપી મોટી રાહતAcharya Rakeshprasad : દેવી દેવતાઓની નિંદા કરનારા સ્વામિનારાયણના સાધુઓ માપમાં રહેજો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Earthquake: દિવસે તબાહી મચાવ્યા બાદ મ્યાનમારમાં અડધી રાત્રે ફરી આવ્યો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા
Earthquake: દિવસે તબાહી મચાવ્યા બાદ મ્યાનમારમાં અડધી રાત્રે ફરી આવ્યો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા
Earthquake: મ્યાનમાર બાદ ભારતના પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં ધરતી ધ્રુજી, વહેલી સવારે અનુભવાયા ભૂકંપના આંચકા
Earthquake: મ્યાનમાર બાદ ભારતના પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં ધરતી ધ્રુજી, વહેલી સવારે અનુભવાયા ભૂકંપના આંચકા
CSK ની શરમજનક હાર બાદ પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર, જાણો લેટેસ્ટ અપડેટ
CSK ની શરમજનક હાર બાદ પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર, જાણો લેટેસ્ટ અપડેટ
CSK vs RCB match highlights: ૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
CSK vs RCB match highlights: ૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Embed widget