શોધખોળ કરો

અમદાવાદમાં પુરોહિત રેસ્ટોરન્ટના ભોજનમાંથી ઈયળ નીકળી, AMC એ એકમ સીલ કર્યું

Purohit Restaurant Incident: અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી પુરોહિત રેસ્ટોરન્ટમાંથી મંગાવવામાં આવેલા ભોજનમાંથી ઈયળ નીકળવાની ઘટના સામે આવી છે.

Purohit Restaurant Incident: અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી પુરોહિત રેસ્ટોરન્ટમાંથી મંગાવવામાં આવેલા ભોજનમાંથી ઈયળ નીકળવાની ઘટના સામે આવી છે.

Caterpillars in Food Ahmedabad: આ ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ તાત્કાલિક પગલાં લેતાં રેસ્ટોરન્ટને સીલ કરી દીધી છે.

1/5
ઘટનાની વિગતો મુજબ, ખોખરાના નગરસેવક ચેતન પરમારના જનસેવા કેન્દ્રમાં કામ કરતા કર્મચારીઓએ કાકરિયા પાસે આવેલી પુરોહિત રેસ્ટોરન્ટમાંથી ઓનલાઈન ભોજન મંગાવ્યું હતું. જ્યારે તેમણે ભોજન ખોલ્યું, ત્યારે તેમાંથી ઈયળ નીકળી હતી.
ઘટનાની વિગતો મુજબ, ખોખરાના નગરસેવક ચેતન પરમારના જનસેવા કેન્દ્રમાં કામ કરતા કર્મચારીઓએ કાકરિયા પાસે આવેલી પુરોહિત રેસ્ટોરન્ટમાંથી ઓનલાઈન ભોજન મંગાવ્યું હતું. જ્યારે તેમણે ભોજન ખોલ્યું, ત્યારે તેમાંથી ઈયળ નીકળી હતી.
2/5
આ અંગે જ્યારે રેસ્ટોરન્ટના સંચાલકનો સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે તેમણે ચોમાસાનું વાતાવરણ હોવાનું કારણ આપ્યું અને કહ્યું કે,
આ અંગે જ્યારે રેસ્ટોરન્ટના સંચાલકનો સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે તેમણે ચોમાસાનું વાતાવરણ હોવાનું કારણ આપ્યું અને કહ્યું કે, "લીલા શાકભાજીમાંથી ઈયળ આવી ગઈ હશે." સંચાલકે બીજું ટિફિન મોકલવાની વાત કરીને જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કર્યો હતો.
3/5
ઓર્ડર કરનાર ભાવેશ પટેલે તરત જ AMCમાં ઓનલાઈન ફરિયાદ નોંધાવી હતી.
ઓર્ડર કરનાર ભાવેશ પટેલે તરત જ AMCમાં ઓનલાઈન ફરિયાદ નોંધાવી હતી.
4/5
AMCના આરોગ્ય વિભાગે ઝડપી કાર્યવાહી કરતાં રેસ્ટોરન્ટને સીલ કરી દીધી છે.
AMCના આરોગ્ય વિભાગે ઝડપી કાર્યવાહી કરતાં રેસ્ટોરન્ટને સીલ કરી દીધી છે.
5/5
આ ઘટનાએ શહેરમાં ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાના મુદ્દાઓ પર ફરી એકવાર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. નાગરિકોએ રેસ્ટોરન્ટ્સ અને ફૂડ ડિલીવરી સેવાઓ પર વધુ કડક નિયંત્રણની માંગ કરી છે.
આ ઘટનાએ શહેરમાં ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાના મુદ્દાઓ પર ફરી એકવાર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. નાગરિકોએ રેસ્ટોરન્ટ્સ અને ફૂડ ડિલીવરી સેવાઓ પર વધુ કડક નિયંત્રણની માંગ કરી છે.

અમદાવાદ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: આજે આ જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી 
Gujarat Rain: આજે આ જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી 
Rahul Gandhi: 'ભારતમાં હવે કોઇ PM મોદીથી  ડરતું નથી...', અમેરિકામાં BJP અને RSSને લઇને શું બોલ્યા રાહુલ ગાંધી
Rahul Gandhi: 'ભારતમાં હવે કોઇ PM મોદીથી ડરતું નથી...', અમેરિકામાં BJP અને RSSને લઇને શું બોલ્યા રાહુલ ગાંધી
Mysterious Epidemic: કચ્છમાં ભેદી બીમારીએ માથુ ઉંચક્યુ, આજે વધુ બે મોતને ભેટ્યા, મૃત્યુઆંક 14 થયો, સર્વેલન્સ શરૂ...
Mysterious Epidemic: કચ્છમાં ભેદી બીમારીએ માથુ ઉંચક્યુ, આજે વધુ બે મોતને ભેટ્યા, મૃત્યુઆંક 14 થયો, સર્વેલન્સ શરૂ...
Social Media Detox: સોશિયલ મીડિયાથી સાત દિવસ દૂર રહેશો તો શું થશે? સ્વાસ્થ્ય પર શું થશે અસર?
Social Media Detox: સોશિયલ મીડિયાથી સાત દિવસ દૂર રહેશો તો શું થશે? સ્વાસ્થ્ય પર શું થશે અસર?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar BJP | સુરેન્દ્રનગરમાં ભાજપનું સદસ્યતા અભિયાન કેમ આવ્યું વિવાદમાં?Rahul Gandhi | કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના ભાજપ પર કર્યા પ્રચંડ પ્રહાર | AbpAsmitaSurat Stone Pelting |સુરતના સૈયદપુરામાં તોફાન બાદ હાલ સ્થિતિ નિયંત્રણમાં, 27 તોફાની તત્વોની ધરપકડSurat Stone Pelting | Harsh Sanghavi | સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા મુદ્દે હર્ષ સંઘવીનું નિવેદન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આજે આ જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી 
Gujarat Rain: આજે આ જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી 
Rahul Gandhi: 'ભારતમાં હવે કોઇ PM મોદીથી  ડરતું નથી...', અમેરિકામાં BJP અને RSSને લઇને શું બોલ્યા રાહુલ ગાંધી
Rahul Gandhi: 'ભારતમાં હવે કોઇ PM મોદીથી ડરતું નથી...', અમેરિકામાં BJP અને RSSને લઇને શું બોલ્યા રાહુલ ગાંધી
Mysterious Epidemic: કચ્છમાં ભેદી બીમારીએ માથુ ઉંચક્યુ, આજે વધુ બે મોતને ભેટ્યા, મૃત્યુઆંક 14 થયો, સર્વેલન્સ શરૂ...
Mysterious Epidemic: કચ્છમાં ભેદી બીમારીએ માથુ ઉંચક્યુ, આજે વધુ બે મોતને ભેટ્યા, મૃત્યુઆંક 14 થયો, સર્વેલન્સ શરૂ...
Social Media Detox: સોશિયલ મીડિયાથી સાત દિવસ દૂર રહેશો તો શું થશે? સ્વાસ્થ્ય પર શું થશે અસર?
Social Media Detox: સોશિયલ મીડિયાથી સાત દિવસ દૂર રહેશો તો શું થશે? સ્વાસ્થ્ય પર શું થશે અસર?
Join Indian Navy: 12 પાસ માટે ઇન્ડિયન નેવીમાં નોકરી કરવાની તક, 69,100 રૂપિયા સુધી મળશે પગાર
Join Indian Navy: 12 પાસ માટે ઇન્ડિયન નેવીમાં નોકરી કરવાની તક, 69,100 રૂપિયા સુધી મળશે પગાર
Rain: ગુજરાતમાં વરસાદે વિનાશ નોતર્યો, ચાર હજાર ગામોમાં ખેડૂતોનો ઉભો પાક ધોવાયો, જાણો
Rain: ગુજરાતમાં વરસાદે વિનાશ નોતર્યો, ચાર હજાર ગામોમાં ખેડૂતોનો ઉભો પાક ધોવાયો, જાણો
Chandra Grahan 2024: આવતા અઠવાડિયે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ, વાંચો વિશેષ જાણકારી...
Chandra Grahan 2024: આવતા અઠવાડિયે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ, વાંચો વિશેષ જાણકારી...
Surat: સુરતના સૈયદપુરામાં તોફાન બાદ હાલ સ્થિતિ નિયંત્રણમાં,  27 તોફાની તત્વોની ધરપકડ
Surat: સુરતના સૈયદપુરામાં તોફાન બાદ હાલ સ્થિતિ નિયંત્રણમાં, 27 તોફાની તત્વોની ધરપકડ
Embed widget