શોધખોળ કરો

FD Rates: આ બેંકે તેના FD રેટમાં કર્યો બદલાવ, 8 ટકા સુધી મળશે વ્યાજ

FD Rates: આ બેંકે તેના FD રેટમાં કર્યો બદલાવ, 8 ટકા સુધી મળશે વ્યાજ

FD Rates: આ બેંકે તેના FD રેટમાં કર્યો બદલાવ, 8 ટકા સુધી મળશે વ્યાજ

પ્રતિકાત્મક તસવીર

1/8
યુનિયન બેંક ઓફ ઈન્ડિયાએ FD પરના વ્યાજ દરોમાં સુધારો કર્યો છે. આ દરો રૂ 2 કરોડ સુધીની FD માટે સંશોધિત કરવામાં આવ્યા છે અને 1 જૂન, 2024થી લાગુ થશે. યુનિયન બેંક ઓફ ઈન્ડિયા દ્વારા FD પર 3.5 ટકાથી 7.25 ટકા સુધીના વ્યાજ દરો આપવામાં આવે છે.
યુનિયન બેંક ઓફ ઈન્ડિયાએ FD પરના વ્યાજ દરોમાં સુધારો કર્યો છે. આ દરો રૂ 2 કરોડ સુધીની FD માટે સંશોધિત કરવામાં આવ્યા છે અને 1 જૂન, 2024થી લાગુ થશે. યુનિયન બેંક ઓફ ઈન્ડિયા દ્વારા FD પર 3.5 ટકાથી 7.25 ટકા સુધીના વ્યાજ દરો આપવામાં આવે છે.
2/8
યુનિયન બેંક ઓફ ઈન્ડિયા 7 દિવસથી 45 દિવસની મુદત માટે FD પર 3.5 ટકા વ્યાજ ઓફર કરે છે. જ્યારે બેંક 46 દિવસથી 90 દિવસની FD પર 4.5 ટકા વ્યાજ આપી રહી છે.
યુનિયન બેંક ઓફ ઈન્ડિયા 7 દિવસથી 45 દિવસની મુદત માટે FD પર 3.5 ટકા વ્યાજ ઓફર કરે છે. જ્યારે બેંક 46 દિવસથી 90 દિવસની FD પર 4.5 ટકા વ્યાજ આપી રહી છે.
3/8
જો તમે 91 દિવસથી 180 દિવસ સુધી FD કરો છો તો તમને 4.8 ટકા વ્યાજ મળશે. તમને 181 દિવસથી 1 વર્ષ સુધીની FD પર 6.25 ટકા વ્યાજ મળશે.
જો તમે 91 દિવસથી 180 દિવસ સુધી FD કરો છો તો તમને 4.8 ટકા વ્યાજ મળશે. તમને 181 દિવસથી 1 વર્ષ સુધીની FD પર 6.25 ટકા વ્યાજ મળશે.
4/8
બેંક 1 વર્ષથી 398 દિવસની FD પર 6.75 ટકા વ્યાજ ઓફર કરી રહી છે.  બેંક 399 દિવસની FD પર સૌથી વધુ 7.25 ટકા વ્યાજ આપી રહી છે. 400 દિવસથી 998 દિવસ સુધી FD કરનારને 6.50 ટકા વ્યાજ મળશે. 999 દિવસની FD પર 6.40 ટકા વ્યાજ મળશે.  1000 દિવસથી લઈને 10 વર્ષ સુધીની FD પર 6.50 ટકા વ્યાજ મળશે.
બેંક 1 વર્ષથી 398 દિવસની FD પર 6.75 ટકા વ્યાજ ઓફર કરી રહી છે. બેંક 399 દિવસની FD પર સૌથી વધુ 7.25 ટકા વ્યાજ આપી રહી છે. 400 દિવસથી 998 દિવસ સુધી FD કરનારને 6.50 ટકા વ્યાજ મળશે. 999 દિવસની FD પર 6.40 ટકા વ્યાજ મળશે. 1000 દિવસથી લઈને 10 વર્ષ સુધીની FD પર 6.50 ટકા વ્યાજ મળશે.
5/8
જો તમે વરિષ્ઠ નાગરિક છો તો તમને બેંક તરફથી 0.50 ટકા વધારાનું વ્યાજ મળશે.
જો તમે વરિષ્ઠ નાગરિક છો તો તમને બેંક તરફથી 0.50 ટકા વધારાનું વ્યાજ મળશે.
6/8
આ રીતે વરિષ્ઠ નાગરિકોને 399 દિવસની FD પર સૌથી વધુ 7.75 ટકા વ્યાજ મળી શકે છે.
આ રીતે વરિષ્ઠ નાગરિકોને 399 દિવસની FD પર સૌથી વધુ 7.75 ટકા વ્યાજ મળી શકે છે.
7/8
એટલું જ નહીં, સુપર સિનિયર નાગરિકોને 0.75 ટકા સુધીનું વધારાનું વ્યાજ મળશે. એટલે કે તેને 399 દિવસની FD પર મહત્તમ 8 ટકા વ્યાજ મળી શકે છે.
એટલું જ નહીં, સુપર સિનિયર નાગરિકોને 0.75 ટકા સુધીનું વધારાનું વ્યાજ મળશે. એટલે કે તેને 399 દિવસની FD પર મહત્તમ 8 ટકા વ્યાજ મળી શકે છે.
8/8
(તમામ તસવીરો સોશિયલ મીડિયા)
(તમામ તસવીરો સોશિયલ મીડિયા)

બિઝનેસ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Local body Election: સાબરકાંઠાના પ્રાંતિજમાં  ભાજપના ઉમેદવારો બોગસ વોટિંગ કરાવતા હોવાનો આરોપ
Local body Election: સાબરકાંઠાના પ્રાંતિજમાં ભાજપના ઉમેદવારો બોગસ વોટિંગ કરાવતા હોવાનો આરોપ
Stampede: નવી દિલ્લી રેલવે સ્ટેશન ક્યાં કારણે મચી ગઇ હતી નાસભાગ, સામે આવ્યું આ મુખ્ય કારણ
Stampede: નવી દિલ્લી રેલવે સ્ટેશન ક્યાં કારણે મચી ગઇ હતી નાસભાગ, સામે આવ્યું આ મુખ્ય કારણ
Gujarat Election: છોટા ઉદેપુરમાં બસપા-ભાજપા કાર્યકર્તાઓ વચ્ચે બબાલ, મતદાન મથક પર કરી ગાળાગાળી
Gujarat Election: છોટા ઉદેપુરમાં બસપા-ભાજપા કાર્યકર્તાઓ વચ્ચે બબાલ, મતદાન મથક પર કરી ગાળાગાળી
General Knowledge: શું અવકાશમાંથી પાછા ફર્યા પછી સુનિતા વિલિયમ્સની હાઈટ વધી જશે? સ્પેસમાં કેમ વધી જાય છે એસ્ટ્રોનોટ્સની ઉંચાઈ
General Knowledge: શું અવકાશમાંથી પાછા ફર્યા પછી સુનિતા વિલિયમ્સની હાઈટ વધી જશે? સ્પેસમાં કેમ વધી જાય છે એસ્ટ્રોનોટ્સની ઉંચાઈ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Local Body Election 2025 : કેટલીક જગ્યાએ EVMમાં સર્જાઇ ખામી, જુઓ અહેવાલBilimora Palika Election Controversy : EVMમાં ખામી સર્જાતા કોંગ્રેસ ઉમેદવારે રિ-વોટિંગની કરી માંગChhotaudepur Palika Election 2025 : છોટાઉદેપુરમાં બસપા-ભાજપના સમર્થકો વચ્ચે બબાલDwarka Election Voting 2025 : સલાયા પાલિકામાં EVMમાં ભાજપનું જ બટન દબાતું હોવાનો આરોપ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Local body Election: સાબરકાંઠાના પ્રાંતિજમાં  ભાજપના ઉમેદવારો બોગસ વોટિંગ કરાવતા હોવાનો આરોપ
Local body Election: સાબરકાંઠાના પ્રાંતિજમાં ભાજપના ઉમેદવારો બોગસ વોટિંગ કરાવતા હોવાનો આરોપ
Stampede: નવી દિલ્લી રેલવે સ્ટેશન ક્યાં કારણે મચી ગઇ હતી નાસભાગ, સામે આવ્યું આ મુખ્ય કારણ
Stampede: નવી દિલ્લી રેલવે સ્ટેશન ક્યાં કારણે મચી ગઇ હતી નાસભાગ, સામે આવ્યું આ મુખ્ય કારણ
Gujarat Election: છોટા ઉદેપુરમાં બસપા-ભાજપા કાર્યકર્તાઓ વચ્ચે બબાલ, મતદાન મથક પર કરી ગાળાગાળી
Gujarat Election: છોટા ઉદેપુરમાં બસપા-ભાજપા કાર્યકર્તાઓ વચ્ચે બબાલ, મતદાન મથક પર કરી ગાળાગાળી
General Knowledge: શું અવકાશમાંથી પાછા ફર્યા પછી સુનિતા વિલિયમ્સની હાઈટ વધી જશે? સ્પેસમાં કેમ વધી જાય છે એસ્ટ્રોનોટ્સની ઉંચાઈ
General Knowledge: શું અવકાશમાંથી પાછા ફર્યા પછી સુનિતા વિલિયમ્સની હાઈટ વધી જશે? સ્પેસમાં કેમ વધી જાય છે એસ્ટ્રોનોટ્સની ઉંચાઈ
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ઘાયલ થયો ટીમ ઈન્ડિયાનો આ સ્ટાર ખેલાડી,આ મેચમાંથી થશે બહાર!
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ઘાયલ થયો ટીમ ઈન્ડિયાનો આ સ્ટાર ખેલાડી,આ મેચમાંથી થશે બહાર!
Election: બીલીમોરા ખાતે EVMમાં ગરબડીનો આરોપ, કોંગ્રેસના ઉમેદવારનું બટન ન દબાતું હોવાનો દાવો
Election: બીલીમોરા ખાતે EVMમાં ગરબડીનો આરોપ, કોંગ્રેસના ઉમેદવારનું બટન ન દબાતું હોવાનો દાવો
Health Tips: ગર્ભનિરોધક ગોળી લેવી બની શકે છે જીવલેણ, હાર્ટ એટેક અને સ્ટ્રોકનું વધે જોખમ,રિચર્સમાં થયો મોટો ખુલાસો
Health Tips: ગર્ભનિરોધક ગોળી લેવી બની શકે છે જીવલેણ, હાર્ટ એટેક અને સ્ટ્રોકનું વધે જોખમ,રિચર્સમાં થયો મોટો ખુલાસો
નવી દિલ્લી રેલવે સ્ટેશન પર નાસભાગ મચી જતાં 18 લોકોના મૃત્યુ, 25થી વધુ  લોકોને ગંભીર ઇજા, તપાસના અપાયા આદેશ
નવી દિલ્લી રેલવે સ્ટેશન પર નાસભાગ મચી જતાં 18 લોકોના મૃત્યુ, 25થી વધુ લોકોને ગંભીર ઇજા, તપાસના અપાયા આદેશ
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.