શોધખોળ કરો

FD Rates: આ બેંકે તેના FD રેટમાં કર્યો બદલાવ, 8 ટકા સુધી મળશે વ્યાજ

FD Rates: આ બેંકે તેના FD રેટમાં કર્યો બદલાવ, 8 ટકા સુધી મળશે વ્યાજ

FD Rates: આ બેંકે તેના FD રેટમાં કર્યો બદલાવ, 8 ટકા સુધી મળશે વ્યાજ

પ્રતિકાત્મક તસવીર

1/8
યુનિયન બેંક ઓફ ઈન્ડિયાએ FD પરના વ્યાજ દરોમાં સુધારો કર્યો છે. આ દરો રૂ 2 કરોડ સુધીની FD માટે સંશોધિત કરવામાં આવ્યા છે અને 1 જૂન, 2024થી લાગુ થશે. યુનિયન બેંક ઓફ ઈન્ડિયા દ્વારા FD પર 3.5 ટકાથી 7.25 ટકા સુધીના વ્યાજ દરો આપવામાં આવે છે.
યુનિયન બેંક ઓફ ઈન્ડિયાએ FD પરના વ્યાજ દરોમાં સુધારો કર્યો છે. આ દરો રૂ 2 કરોડ સુધીની FD માટે સંશોધિત કરવામાં આવ્યા છે અને 1 જૂન, 2024થી લાગુ થશે. યુનિયન બેંક ઓફ ઈન્ડિયા દ્વારા FD પર 3.5 ટકાથી 7.25 ટકા સુધીના વ્યાજ દરો આપવામાં આવે છે.
2/8
યુનિયન બેંક ઓફ ઈન્ડિયા 7 દિવસથી 45 દિવસની મુદત માટે FD પર 3.5 ટકા વ્યાજ ઓફર કરે છે. જ્યારે બેંક 46 દિવસથી 90 દિવસની FD પર 4.5 ટકા વ્યાજ આપી રહી છે.
યુનિયન બેંક ઓફ ઈન્ડિયા 7 દિવસથી 45 દિવસની મુદત માટે FD પર 3.5 ટકા વ્યાજ ઓફર કરે છે. જ્યારે બેંક 46 દિવસથી 90 દિવસની FD પર 4.5 ટકા વ્યાજ આપી રહી છે.
3/8
જો તમે 91 દિવસથી 180 દિવસ સુધી FD કરો છો તો તમને 4.8 ટકા વ્યાજ મળશે. તમને 181 દિવસથી 1 વર્ષ સુધીની FD પર 6.25 ટકા વ્યાજ મળશે.
જો તમે 91 દિવસથી 180 દિવસ સુધી FD કરો છો તો તમને 4.8 ટકા વ્યાજ મળશે. તમને 181 દિવસથી 1 વર્ષ સુધીની FD પર 6.25 ટકા વ્યાજ મળશે.
4/8
બેંક 1 વર્ષથી 398 દિવસની FD પર 6.75 ટકા વ્યાજ ઓફર કરી રહી છે.  બેંક 399 દિવસની FD પર સૌથી વધુ 7.25 ટકા વ્યાજ આપી રહી છે. 400 દિવસથી 998 દિવસ સુધી FD કરનારને 6.50 ટકા વ્યાજ મળશે. 999 દિવસની FD પર 6.40 ટકા વ્યાજ મળશે.  1000 દિવસથી લઈને 10 વર્ષ સુધીની FD પર 6.50 ટકા વ્યાજ મળશે.
બેંક 1 વર્ષથી 398 દિવસની FD પર 6.75 ટકા વ્યાજ ઓફર કરી રહી છે. બેંક 399 દિવસની FD પર સૌથી વધુ 7.25 ટકા વ્યાજ આપી રહી છે. 400 દિવસથી 998 દિવસ સુધી FD કરનારને 6.50 ટકા વ્યાજ મળશે. 999 દિવસની FD પર 6.40 ટકા વ્યાજ મળશે. 1000 દિવસથી લઈને 10 વર્ષ સુધીની FD પર 6.50 ટકા વ્યાજ મળશે.
5/8
જો તમે વરિષ્ઠ નાગરિક છો તો તમને બેંક તરફથી 0.50 ટકા વધારાનું વ્યાજ મળશે.
જો તમે વરિષ્ઠ નાગરિક છો તો તમને બેંક તરફથી 0.50 ટકા વધારાનું વ્યાજ મળશે.
6/8
આ રીતે વરિષ્ઠ નાગરિકોને 399 દિવસની FD પર સૌથી વધુ 7.75 ટકા વ્યાજ મળી શકે છે.
આ રીતે વરિષ્ઠ નાગરિકોને 399 દિવસની FD પર સૌથી વધુ 7.75 ટકા વ્યાજ મળી શકે છે.
7/8
એટલું જ નહીં, સુપર સિનિયર નાગરિકોને 0.75 ટકા સુધીનું વધારાનું વ્યાજ મળશે. એટલે કે તેને 399 દિવસની FD પર મહત્તમ 8 ટકા વ્યાજ મળી શકે છે.
એટલું જ નહીં, સુપર સિનિયર નાગરિકોને 0.75 ટકા સુધીનું વધારાનું વ્યાજ મળશે. એટલે કે તેને 399 દિવસની FD પર મહત્તમ 8 ટકા વ્યાજ મળી શકે છે.
8/8
(તમામ તસવીરો સોશિયલ મીડિયા)
(તમામ તસવીરો સોશિયલ મીડિયા)

બિઝનેસ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

મગફળીના ગોડાઉનની આગમાં કૌભાંડની ગંધ? દિલીપ સંઘાણીનો સનસનાટીપૂર્ણ દાવો - ‘આગ ક્યારેય સામાન્ય સંજોગોમાં નથી લાગતી’
મગફળીના ગોડાઉનની આગમાં કૌભાંડની ગંધ? દિલીપ સંઘાણીનો સનસનાટીપૂર્ણ દાવો - ‘આગ ક્યારેય સામાન્ય સંજોગોમાં નથી લાગતી’
GPSCના ઉમેદવારો માટે ખુશખબર: વર્ગ 1 અને 2ની 244 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, જાણો ક્યારથી ભરાશે ફોર્મ
GPSCના ઉમેદવારો માટે ખુશખબર: વર્ગ 1 અને 2ની 244 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, જાણો ક્યારથી ભરાશે ફોર્મ
બિનસરકારી અનુદાનિત શાળાઓના આચાર્ય માટે રાહતના સમાચાર, હાજર થવાની છેલ્લી તારીખ લંબાવાઈ
બિનસરકારી અનુદાનિત શાળાઓના આચાર્ય માટે રાહતના સમાચાર, હાજર થવાની છેલ્લી તારીખ લંબાવાઈ
IPL શરૂ થાય તે પહેલાં મુકેશ અંબાણીનો મોટો ફટકો: 1100 કર્મચારીઓને છૂટા કરશે!
IPL શરૂ થાય તે પહેલાં મુકેશ અંબાણીનો મોટો ફટકો: 1100 કર્મચારીઓને છૂટા કરશે!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Fatehwadi Car Incident: રીલ્સ બનાવવાના ચક્કરમાં કેનાલમાં કાર ખાબકવાના કેસમાં પોલીસનો ખુલાસોGujarat BJP: ગુજરાત ભાજપે જિલ્લા અને શહેર પ્રમુખોના નામની કરી જાહેરાતDileep Sanghani : સુરેન્દ્રનગરમાં મગફળીના ગોડાઉનમાં આગને લઈ મોટો ધડાકોGroundnut Godown Fire: થાનમાં મગફળીના ગોડાઉનમાં ભીષણ આગ લાગતાં કરોડોનું નુકસાન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મગફળીના ગોડાઉનની આગમાં કૌભાંડની ગંધ? દિલીપ સંઘાણીનો સનસનાટીપૂર્ણ દાવો - ‘આગ ક્યારેય સામાન્ય સંજોગોમાં નથી લાગતી’
મગફળીના ગોડાઉનની આગમાં કૌભાંડની ગંધ? દિલીપ સંઘાણીનો સનસનાટીપૂર્ણ દાવો - ‘આગ ક્યારેય સામાન્ય સંજોગોમાં નથી લાગતી’
GPSCના ઉમેદવારો માટે ખુશખબર: વર્ગ 1 અને 2ની 244 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, જાણો ક્યારથી ભરાશે ફોર્મ
GPSCના ઉમેદવારો માટે ખુશખબર: વર્ગ 1 અને 2ની 244 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, જાણો ક્યારથી ભરાશે ફોર્મ
બિનસરકારી અનુદાનિત શાળાઓના આચાર્ય માટે રાહતના સમાચાર, હાજર થવાની છેલ્લી તારીખ લંબાવાઈ
બિનસરકારી અનુદાનિત શાળાઓના આચાર્ય માટે રાહતના સમાચાર, હાજર થવાની છેલ્લી તારીખ લંબાવાઈ
IPL શરૂ થાય તે પહેલાં મુકેશ અંબાણીનો મોટો ફટકો: 1100 કર્મચારીઓને છૂટા કરશે!
IPL શરૂ થાય તે પહેલાં મુકેશ અંબાણીનો મોટો ફટકો: 1100 કર્મચારીઓને છૂટા કરશે!
lifestyle: જેનેરિક દવા શું છે, ભારતમાં બનેલી આ દવાઓનો કેમ વધી રહ્યો છે આખી દુનિયામાં ટ્રેન્ડ?
lifestyle: જેનેરિક દવા શું છે, ભારતમાં બનેલી આ દવાઓનો કેમ વધી રહ્યો છે આખી દુનિયામાં ટ્રેન્ડ?
લો બોલો! કચ્છમાં જેટલા બેરોજગાર હતાં તેનાથી વધુને તો નોકરી મળી ગઈ, વિધાનસભામાં સરકારના ચોંકાવનારા આંકડા
લો બોલો! કચ્છમાં જેટલા બેરોજગાર હતાં તેનાથી વધુને તો નોકરી મળી ગઈ, વિધાનસભામાં સરકારના ચોંકાવનારા આંકડા
Groundnut Godown Fire:   મગફળી ગોડાઉન આગ મામલે  કિસાન કોંગ્રેસ ચેરમેનના વેધક સવાલો
Groundnut Godown Fire: મગફળી ગોડાઉન આગ મામલે કિસાન કોંગ્રેસ ચેરમેનના વેધક સવાલો
Gujarat BJP: ગુજરાત ભાજપે જાહેર કર્યા પ્રદેશ સંગઠનના પ્રમુખો, જાણો કોણ થયા રિપીટ ને ક્યાં મળ્યા નવા ?
Gujarat BJP: ગુજરાત ભાજપે જાહેર કર્યા પ્રદેશ સંગઠનના પ્રમુખો, જાણો કોણ થયા રિપીટ ને ક્યાં મળ્યા નવા ?
Embed widget