શોધખોળ કરો
ઓવૈસીના ગઢમાં ભાજપનો હુંકાર, યોગી આદિત્યનાથે હૈદરાબાદના ભાગ્યલક્ષ્મી મંદિરમાં કરી પૂજા, જુઓ તસવીરો
ભાગ્ય લક્ષ્મીમાં મંદિરમાં પૂજા કરતા યોગી આદિત્યનાથ
1/5

ભાજપની રાષ્ટ્રિયકારિણીની બેઠકનો આજે છેલ્લો દિવસ છે. હૈદરાબાદમાં ચાલી રહેલી બે દિવસીય બેઠકના અંતિમ દિવસે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઓવૈસીના ગઢ હૈદરાબાદમાં ચારમિનાર સ્થિત ભાગ્યલક્ષ્મી મંદિરમાં પૂજા અર્ચના કરી હતી.
2/5

રવિવારે સવારે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની એક ઝલક મેળવવા ચારમિનારમાં હિંદુ ભક્તોની કતાર લાગી હતી. યોગીની મુલાકાત પહેલા સુરક્ષા વધારી દેવામાં આવી હતી
3/5

યોગી આદિત્યનાથે અહીં પૂજા-આરતી કરી હતી. જે બાદ ત્યાં હાજર સમર્થકોએ ભારત માતા કી જય અને જય શ્રી રામના નારા લગાવ્યા.
4/5

આ સમયે ગોશામહાલના ધારાસભ્ય અને બીજેપી નેતા ટી રાજા સિંહ અને રાજ્ય બીજેપી અધ્યક્ષ બંદી સંજય પણ હાજર હતા.
5/5

ભાજપની રાષ્ટ્રિયકારિણીની બેઠકમાં ઉપસ્થિત રહેલા નેતાઓ.
Published at : 03 Jul 2022 11:21 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
આઈપીએલ
આઈપીએલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
