શોધખોળ કરો

Modi Cabinet 3.0: મધ્યપ્રદેશમાંથી 5 નેતા મોદી કેબિનેટમાં બન્યા મંત્રી, જુઓ યાદી

Modi Cabinet 3.0: મધ્યપ્રદેશમાંથી 5 નેતા મોદી કેબિનેટમાં બન્યા મંત્રી, જુઓ યાદી

Modi Cabinet 3.0: મધ્યપ્રદેશમાંથી 5 નેતા મોદી કેબિનેટમાં બન્યા મંત્રી, જુઓ યાદી

શિવરાજ સિંહ ચૌહાણ

1/9
નરેન્દ્ર મોદીએ રવિવારે (9 જૂન, 2024) સતત ત્રીજી વખત પીએમ તરીકે શપથ લીધા.  મધ્યપ્રદેશથી ચૂંટણી જીતેલા ઘણા સાંસદોએ મંત્રી પદના શપથ લીધા હતા.
નરેન્દ્ર મોદીએ રવિવારે (9 જૂન, 2024) સતત ત્રીજી વખત પીએમ તરીકે શપથ લીધા. મધ્યપ્રદેશથી ચૂંટણી જીતેલા ઘણા સાંસદોએ મંત્રી પદના શપથ લીધા હતા.
2/9
2024ની લોકસભા ચૂંટણીમાં મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ વિદિશા સંસદીય બેઠક પરથી 8.21 લાખ મતોથી જીત્યા હતા. આ સાથે તે દેશમાં સૌથી વધુ મત મેળવનારા નેતાઓની યાદીમાં સામેલ થઈ ગયા.
2024ની લોકસભા ચૂંટણીમાં મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ વિદિશા સંસદીય બેઠક પરથી 8.21 લાખ મતોથી જીત્યા હતા. આ સાથે તે દેશમાં સૌથી વધુ મત મેળવનારા નેતાઓની યાદીમાં સામેલ થઈ ગયા.
3/9
શિવરાજ સિંહ ચૌહાણ 1991, 1996, 1998, 1999 અને 2004માં વિદિશા લોકસભા સીટથી સાંસદ તરીકે ચૂંટાયા છે. તેઓ મધ્યપ્રદેશના પહેલા મુખ્યમંત્રી છે, જેમણે સૌથી વધુ સમય સુધી મુખ્યમંત્રી પદ સંભાળ્યું છે. તેમનો કાર્યકાળ લગભગ 16.5 વર્ષ સુધી ચાલ્યો. તેમને મોદી કેબિનેટ 3.0માં સ્થાન આપવામાં આવ્યું છે.
શિવરાજ સિંહ ચૌહાણ 1991, 1996, 1998, 1999 અને 2004માં વિદિશા લોકસભા સીટથી સાંસદ તરીકે ચૂંટાયા છે. તેઓ મધ્યપ્રદેશના પહેલા મુખ્યમંત્રી છે, જેમણે સૌથી વધુ સમય સુધી મુખ્યમંત્રી પદ સંભાળ્યું છે. તેમનો કાર્યકાળ લગભગ 16.5 વર્ષ સુધી ચાલ્યો. તેમને મોદી કેબિનેટ 3.0માં સ્થાન આપવામાં આવ્યું છે.
4/9
મહારાજ એટલે કે જ્યોતિરાદિત્ય સિંધિયા, જેઓ મધ્ય પ્રદેશથી રાજ્યસભાના સાંસદ હતા અને પછી 2024માં ગુના બેઠક પરથી લોકસભા ચૂંટણી જીતીને સાંસદ બન્યા હતા, તે રાજવી પરિવારમાંથી આવે છે. પીએમ મોદીની કેબિનેટમાં  બીજી વખત મંત્રી બન્યા છે.
મહારાજ એટલે કે જ્યોતિરાદિત્ય સિંધિયા, જેઓ મધ્ય પ્રદેશથી રાજ્યસભાના સાંસદ હતા અને પછી 2024માં ગુના બેઠક પરથી લોકસભા ચૂંટણી જીતીને સાંસદ બન્યા હતા, તે રાજવી પરિવારમાંથી આવે છે. પીએમ મોદીની કેબિનેટમાં બીજી વખત મંત્રી બન્યા છે.
5/9
સાવિત્રી ઠાકુર બીજી વખત લોકસભાના સાંસદ બન્યા છે. તે આદિવાસી સમુદાયમાંથી આવે છે.
સાવિત્રી ઠાકુર બીજી વખત લોકસભાના સાંસદ બન્યા છે. તે આદિવાસી સમુદાયમાંથી આવે છે.
6/9
તેમણે જિલ્લા પંચાયતથી રાજકારણની શરૂઆત કરી હતી. તેઓ આ લોકસભા ચૂંટણીમાં 2.19 લાખ મતોથી જીત્યા છે. તેમને રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે.
તેમણે જિલ્લા પંચાયતથી રાજકારણની શરૂઆત કરી હતી. તેઓ આ લોકસભા ચૂંટણીમાં 2.19 લાખ મતોથી જીત્યા છે. તેમને રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે.
7/9
મોદી કેબિનેટના ત્રીજા કાર્યકાળમાં મધ્યપ્રદેશના ટીકમગઢના સાંસદ વીરેન્દ્ર ખટીકને સ્થાન આપવામાં આવ્યું છે. તેમણે 1996 થી 2009 સુધી સતત સાગર લોકસભા સીટનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
મોદી કેબિનેટના ત્રીજા કાર્યકાળમાં મધ્યપ્રદેશના ટીકમગઢના સાંસદ વીરેન્દ્ર ખટીકને સ્થાન આપવામાં આવ્યું છે. તેમણે 1996 થી 2009 સુધી સતત સાગર લોકસભા સીટનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
8/9
સપ્ટેમ્બર 2017 માં, તેઓ મોદી સરકારના પ્રથમ કેબિનેટ વિસ્તરણમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી બન્યા. આ સિવાય 17મી લોકસભામાં પ્રોટેમ સ્પીકર ચૂંટાયા હતા. તેમણે જ પીએમ મોદીને સાંસદ પદના શપથ લેવડાવ્યા હતા. પીએમ મોદીના ત્રીજા કાર્યકાળમાં તેમને મંત્રી બનાવવામાં આવ્યા છે.
સપ્ટેમ્બર 2017 માં, તેઓ મોદી સરકારના પ્રથમ કેબિનેટ વિસ્તરણમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી બન્યા. આ સિવાય 17મી લોકસભામાં પ્રોટેમ સ્પીકર ચૂંટાયા હતા. તેમણે જ પીએમ મોદીને સાંસદ પદના શપથ લેવડાવ્યા હતા. પીએમ મોદીના ત્રીજા કાર્યકાળમાં તેમને મંત્રી બનાવવામાં આવ્યા છે.
9/9
દુર્ગાદાસ ઉઇકેએ 2024માં બેતુલ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર રામુ ટેકામને 3 લાખથી વધુ મતોથી હરાવ્યા હતા.  તેઓ દલિત વર્ગમાંથી આવે છે અને જાતિના સમીકરણોને ધ્યાનમાં રાખીને તેમને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. તેમને રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે.
દુર્ગાદાસ ઉઇકેએ 2024માં બેતુલ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર રામુ ટેકામને 3 લાખથી વધુ મતોથી હરાવ્યા હતા. તેઓ દલિત વર્ગમાંથી આવે છે અને જાતિના સમીકરણોને ધ્યાનમાં રાખીને તેમને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. તેમને રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Budget Session: બજેટ સત્રના બીજા તબક્કાની આજથી શરૂઆત, વકફ બિલ પર રહેશે નજર
Budget Session: બજેટ સત્રના બીજા તબક્કાની આજથી શરૂઆત, વકફ બિલ પર રહેશે નજર
ચિકન ખાનારા થઇ જાવ સાવધાન, બર્ડ ફ્લૂને લઇને કેન્દ્ર સરકારે જાહેર કર્યું એલર્ટ
ચિકન ખાનારા થઇ જાવ સાવધાન, બર્ડ ફ્લૂને લઇને કેન્દ્ર સરકારે જાહેર કર્યું એલર્ટ
IND vs NZ: ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલે રચ્યો ઈતિહાસ, ઓનલાઇન વ્યુઅરશિપ 90 કરોડ પહોચી, તોડ્યા તમામ રેકોર્ડ
IND vs NZ: ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલે રચ્યો ઈતિહાસ, ઓનલાઇન વ્યુઅરશિપ 90 કરોડ પહોચી, તોડ્યા તમામ રેકોર્ડ
IND vs NZ: રોમાંચક ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો
IND vs NZ: રોમાંચક ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આવા ગુંડા બનશે ડૉક્ટર?Hun To Bolish : હું તો બોલીશ : સમાજની રાજનીતિIndia win Champions Trophy 2025: ન્યૂઝીલેન્ડને હરાવી ટીમ ઈંડિયા બન્યું ચેમ્પિયન | abp AsmitaGeniben Thakor: વીંછીયા કોળી ઠાકોર સમાજના મહાસંમેલનમાં ગેનીબેને સરકારને લીધી આડે હાથ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Budget Session: બજેટ સત્રના બીજા તબક્કાની આજથી શરૂઆત, વકફ બિલ પર રહેશે નજર
Budget Session: બજેટ સત્રના બીજા તબક્કાની આજથી શરૂઆત, વકફ બિલ પર રહેશે નજર
ચિકન ખાનારા થઇ જાવ સાવધાન, બર્ડ ફ્લૂને લઇને કેન્દ્ર સરકારે જાહેર કર્યું એલર્ટ
ચિકન ખાનારા થઇ જાવ સાવધાન, બર્ડ ફ્લૂને લઇને કેન્દ્ર સરકારે જાહેર કર્યું એલર્ટ
IND vs NZ: ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલે રચ્યો ઈતિહાસ, ઓનલાઇન વ્યુઅરશિપ 90 કરોડ પહોચી, તોડ્યા તમામ રેકોર્ડ
IND vs NZ: ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલે રચ્યો ઈતિહાસ, ઓનલાઇન વ્યુઅરશિપ 90 કરોડ પહોચી, તોડ્યા તમામ રેકોર્ડ
IND vs NZ: રોમાંચક ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો
IND vs NZ: રોમાંચક ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો
પૂર્વ ગવર્નર માર્ક કાર્ની હશે કેનેડાના નવા વડાપ્રધાન, જસ્ટિન ટ્રૂડોનું લેશે સ્થાન
પૂર્વ ગવર્નર માર્ક કાર્ની હશે કેનેડાના નવા વડાપ્રધાન, જસ્ટિન ટ્રૂડોનું લેશે સ્થાન
ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યા બાદ રોહિત-વિરાટ મેદાનમાં જ ગરબા રમ્યા, આવું સેલિબ્રેશન ક્યારેય નહીં જોયું હોય
ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યા બાદ રોહિત-વિરાટ મેદાનમાં જ ગરબા રમ્યા, આવું સેલિબ્રેશન ક્યારેય નહીં જોયું હોય
ICC Trophy: એમએસ ધોની પણ એવો ચમત્કાર ના કરી શક્યો, જે રોહિત શર્માએ કરી બતાવ્યો
ICC Trophy: એમએસ ધોની પણ એવો ચમત્કાર ના કરી શક્યો, જે રોહિત શર્માએ કરી બતાવ્યો
ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમની જીત પર પીએમ મોદીએ કહ્યું, 'અસાધારણ રમતના અસાધારણ પરિણામો...'
ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમની જીત પર પીએમ મોદીએ કહ્યું, 'અસાધારણ રમતના અસાધારણ પરિણામો...'
Embed widget