શોધખોળ કરો

IND vs PAK: આ 5 કારણો રહ્યા જેથી ભારત પાકિસ્તાન સામે હાર્યું, જાણો ક્યાં થઈ ટીમ ઈન્ડિયાની ચૂક

દુબઈમાં રમાયેલા એશિયા કપના સુપર-4માં પાકિસ્તાને ભારતને 5 વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરીને ભારતીય ટીમે 20 ઓવરમાં 7 વિકેટે 181 રન બનાવ્યા હતા.

IND vs PAK, Super 4: દુબઈમાં રમાયેલા એશિયા કપના સુપર-4માં પાકિસ્તાને ભારતને 5 વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરીને ભારતીય ટીમે 20 ઓવરમાં 7 વિકેટે 181 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાને છેલ્લી ઓવરમાં લક્ષ્યાંક મેળવી લીધો હતો. આ દરમિયાન ભારતીય ટીમે ઘણી ભૂલો કરી જે આ હાર માટે કારણભૂત બની હતી. અમે તમને ભારતની હારના પાંચ કારણો જણાવી રહ્યા છીએ.

દીપક હુડાએ બોલિંગ ના કરીઃ

આજે ભારત પાકિસ્તાન મેચમાં ભારતની હારનું એક મોટું કારણ દીપક હુડાની બોલિંગ ના કરાવી શકવાનું હતું. આજે ભારતીય ટીમે માત્ર પાંચ બોલરો સાથે બોલિંગ કરાવી હતી. જ્યારે તમામ બોલરો પાકિસ્તાન સામે નબળા દેખાઈ રહ્યા હતા. ત્યારે બધાને અપેક્ષા હતી કે રોહિત શર્મા દીપક હુડાને બોલિંગ માટે લાવશે. પરંતુ રોહિતે દીપક હુડાને બોલિંગ કરવાનો મોકો ના આપ્યો.

અર્શદીપે છોડેલો કેચઃ

મેચના નિર્ણાયક સમયે ભારતના ઝડપી બોલર અર્શદીપ સિંહે રવિ બિશ્નોઈના બોલ પર પાકિસ્તાનના વિસ્ફોટક બેટ્સમેન આસિફ અલીનો સરળ કેચ છોડ્યો હતો. અર્શદીપનો આ કેચ છોડવો ટીમ ઈન્ડિયા માટે ભારે પડ્યો અને ભારતીય ટીમ આ મેચ 5 વિકેટથી હારી ગઈ.

ઝાકળઃ

દુબઈમાં આજે રમાયેલી એશિયા કપની સુપર ફોરની મેચમાં પણ ઝાકળે ભારતને ઘણું પરેશાન કર્યું હતું. ઝાકળને કારણે ભારતીય બોલરો ઘણી મુશ્કેલીમાં જોવા મળ્યા હતા. તે જ સમયે, પાકિસ્તાનના બેટ્સમેનોએ તેનો જોરદાર ફાયદો ઉઠાવ્યો અને પોતાની ટીમને ભારત સામે 5 વિકેટે જીત અપાવી.

ભારત ટોસ હારી ગયુંઃ

એશિયા કપના સુપર ફોરમાં આજે પાકિસ્તાન સામે ભારતની ટોસ હારવાનું પણ મુખ્ય કારણ બન્યું હતું. આ પીચ પર, ભારતીય ટીમ પ્રથમ બોલિંગ કરીને રનનો પીછો કરવા માંગતી હતી, પરંતુ ભારતીય ટીમ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા મેદાનમાં આવવું પડ્યું હતું.

ભારતીય બોલરોએ એક્સ્ટ્રા રન વધારે આપ્યાઃ

પાકિસ્તાન જેવી મજબૂત ટીમ સામે 182 રનના લક્ષ્યનો બચાવ કરતી વખતે ભારતીય બોલરોએ આજે ​​ઘણા એક્સ્ટ્રા રન આપ્યા હતા. ભારતીય ટીમે આજે પાકિસ્તાન સામેની મેચમાં કુલ 14 એક્સ્ટ્રા રન આપ્યા હતા. આ વધારાના રન આજે ભારતીય ટીમને ઘણો ફટકો પડ્યો છે અને તેની હારનું મોટું કારણ બન્યું હતું.

વધુ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Pahalgam Terror Attack: પાણી બાદ પાકિસ્તાન સાથે વેપાર પણ બંધ, ભારત સરકારે આપ્યો મોટો ઝટકો
Pahalgam Terror Attack: પાણી બાદ પાકિસ્તાન સાથે વેપાર પણ બંધ, ભારત સરકારે આપ્યો મોટો ઝટકો
Weather: સૌરાષ્ટ્ર કચ્છ સહિત આ વિસ્તારમાં માવઠાની આગાહી, ભારે પવન સાથે વરસી શકે છે વરસાદ
Weather: સૌરાષ્ટ્ર કચ્છ સહિત આ વિસ્તારમાં માવઠાની આગાહી, ભારે પવન સાથે વરસી શકે છે વરસાદ
ઉનાળુ વેકેશનને લઇને એસટી વિભાગનો મહત્વનો નિર્ણય, આ રૂટની  1400થી વધુ એકસ્ટ્રા બસ દોડશે
ઉનાળુ વેકેશનને લઇને એસટી વિભાગનો મહત્વનો નિર્ણય, આ રૂટની 1400થી વધુ એકસ્ટ્રા બસ દોડશે
Goa Temple Stampede:ગોવામાં મોટી દુર્ઘટના સર્જાઇ, 7 લોકોના કરૂણ મોત, 30 લોકો ઘાયલ
Goa Temple Stampede:ગોવામાં મોટી દુર્ઘટના સર્જાઇ, 7 લોકોના કરૂણ મોત, 30 લોકો ઘાયલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

India Vs Pakistan: ભારતના એક્શનથી ફફડ્યું પાકિસ્તાન, તાબડબોડ રાવલપિંડીમાં બોલાવી બેઠકRajnathsinh Russia Visit: ભારત-પાકિસ્તાનના તણાવ વચ્ચે રાજનાથસિંહનો રશિયા પ્રવાસ થયો રદ્દRajkot: ચાર લોકોને મોતને ઘાટ ઉતારનાર સિટીબસના કેસમાં વિશ્વમ એજન્સીના સુપરવાઈઝરની ધરપકડNorth India Heavy Rain:આંધી સાથેના વરસાદે મચાવ્યો કહેર, અત્યાર સુધીમાં 10 લોકોના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Pahalgam Terror Attack: પાણી બાદ પાકિસ્તાન સાથે વેપાર પણ બંધ, ભારત સરકારે આપ્યો મોટો ઝટકો
Pahalgam Terror Attack: પાણી બાદ પાકિસ્તાન સાથે વેપાર પણ બંધ, ભારત સરકારે આપ્યો મોટો ઝટકો
Weather: સૌરાષ્ટ્ર કચ્છ સહિત આ વિસ્તારમાં માવઠાની આગાહી, ભારે પવન સાથે વરસી શકે છે વરસાદ
Weather: સૌરાષ્ટ્ર કચ્છ સહિત આ વિસ્તારમાં માવઠાની આગાહી, ભારે પવન સાથે વરસી શકે છે વરસાદ
ઉનાળુ વેકેશનને લઇને એસટી વિભાગનો મહત્વનો નિર્ણય, આ રૂટની  1400થી વધુ એકસ્ટ્રા બસ દોડશે
ઉનાળુ વેકેશનને લઇને એસટી વિભાગનો મહત્વનો નિર્ણય, આ રૂટની 1400થી વધુ એકસ્ટ્રા બસ દોડશે
Goa Temple Stampede:ગોવામાં મોટી દુર્ઘટના સર્જાઇ, 7 લોકોના કરૂણ મોત, 30 લોકો ઘાયલ
Goa Temple Stampede:ગોવામાં મોટી દુર્ઘટના સર્જાઇ, 7 લોકોના કરૂણ મોત, 30 લોકો ઘાયલ
Weather Update: યૂપી, દિલ્લી સહિત આ રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની ચેતવણી, કશ્મીરમાં ભૂસ્ખલન
Weather Update: યૂપી, દિલ્લી સહિત આ રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની ચેતવણી, કશ્મીરમાં ભૂસ્ખલન
પહેલગામ હુમલા બાદ ભારતની વધુ એક મોટી કાર્યવાહી, પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન બાદ હવે માહિતી પ્રધાનનું 'x' એકાઉન્ટ બ્લોક
પહેલગામ હુમલા બાદ ભારતની વધુ એક મોટી કાર્યવાહી, પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન બાદ હવે માહિતી પ્રધાનનું 'x' એકાઉન્ટ બ્લોક
જ્યારે શાહિદ આફ્રિદીના ભાઈને BSF એ મારી હતી ગોળી, પૂર્વ પાક ખેલાડીએ કહ્યું - મારા ઘણા ભાઈઓ..
જ્યારે શાહિદ આફ્રિદીના ભાઈને BSF એ મારી હતી ગોળી, પૂર્વ પાક ખેલાડીએ કહ્યું - મારા ઘણા ભાઈઓ..
પરબધામના મુખ્ય મહંત સંત કરસનદાસ બાપુને હાર્ટ એટેક: રાજકોટની સીનર્જી હોસ્પિટલમાં સારવાર હેઠળ, ભક્તોમાં ચિંતાનું મોજુ
પરબધામના મુખ્ય મહંત સંત કરસનદાસ બાપુને હાર્ટ એટેક: રાજકોટની સીનર્જી હોસ્પિટલમાં સારવાર હેઠળ, ભક્તોમાં ચિંતાનું મોજુ
Embed widget