શોધખોળ કરો

IPL 2024: મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિક પંડ્યા માટે ગુજરાત ટાઈટન્સને આપ્યા 100 કરોડ રુપિયા ? ચોંકાવનારો રિપોર્ટ આવ્યો સામે 

IPL 2024 પહેલા હાર્દિક પંડ્યાનું મુંબઈ ઈન્ડિયન્સમાં જવુ સતત ચર્ચામાં છે. પહેલા મુંબઈ ઈન્ડિયન્સની ટીમે હાર્દિકને કેશ ડિલમાં ટ્રેડ કર્યો અને પછી તેને રોહિત શર્માની જગ્યાએ કેપ્ટન બનાવ્યો.

IPL 2024, Hardik Pandya: IPL 2024 પહેલા હાર્દિક પંડ્યાનું મુંબઈ ઈન્ડિયન્સમાં જવુ સતત ચર્ચામાં છે. પહેલા મુંબઈ ઈન્ડિયન્સની ટીમે હાર્દિકને કેશ ડિલમાં ટ્રેડ કર્યો અને પછી તેને રોહિત શર્માની જગ્યાએ કેપ્ટન બનાવ્યો. ગત સિઝનમાં (IPL 2023) ગુજરાતની કમાન સંભાળનાર હાર્દિકનું અચાનક ફ્રેન્ચાઈઝી છોડીને મુંબઈ પાછા ફરવાનું લોકને પસંદ નથી આવ્યું. પરંતુ હવે રિપોર્ટ સામે આવ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે મુંબઈની ટીમે હાર્દિક પંડ્યા માટે ગુજરાતને 100 કરોડ રૂપિયા આપ્યા છે. સોશિયલ મીડિયા પર સતત હાર્દિક પંડ્યાને લઈ ચર્ચાઓ ચાલી રહી છે.  તમામ લોકો તેના વિશે સતત વાતો કરી રહ્યા છે.  

'ઈન્ડિયન એક્સપ્રેસ'ના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિક પંડ્યાને પોતાનો હિસ્સો બનાવવા માટે 15 નહીં પરંતુ 100 કરોડ રૂપિયાની મોટી રકમ આપી હતી. હાર્દિક પંડ્યાના ટ્રેડથી ગુજરાત ટાઇટન્સને ઘણો ફાયદો થયો છે.

હાર્દિકે IPLની શરૂઆત મુંબઈ ઈન્ડિયન્સથી જ કરી હતી

હાર્દિક પંડ્યાએ 2015માં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી આઈપીએલમાં ડેબ્યૂ કર્યું હતું, ત્યારબાદ તે 2021 સુધી મુંબઈનો ભાગ રહ્યો હતો. આ પછી ગુજરાત ટાઇટન્સે 2022માં યોજાયેલી મેગા ઓક્શનમાં હાર્દિકને 15 કરોડ રૂપિયાની કિંમત આપીને પોતાનો હિસ્સો બનાવ્યો હતો. ગુજરાતે ટીમની કમાન હાર્દિકને સોંપી અને IPL 2022 દ્વારા ડેબ્યૂ કરનાર હાર્દિક તેની કેપ્ટનશીપ હેઠળ ચેમ્પિયન બન્યો. આ પછી, આગામી સિઝનમાં (IPL 2023) હાર્દિક પંડ્યાની કપ્તાની હેઠળ ગુજરાત ટાઇટન્સ ફાઇનલમાં પહોંચી અને રનર-અપ રહી.

પરંતુ IPL 2024 માટે મિની ઓક્શન પહેલા ઘણા મીડિયા રિપોર્ટ્સ સામે આવ્યા હતા જેમાં કહેવામાં આવ્યું હતું કે હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સમાં પરત ફરશે અને એવું જ થયું. હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સમાં પાછો ફર્યો અને પછી ફ્રેન્ચાઈઝીએ તેને રોહિત શર્માની જગ્યાએ કેપ્ટન બનાવ્યો.

હાર્દિકની આઈપીએલ કરિયર અત્યાર સુધી આવી રહી છે

હાર્દિક પંડ્યાએ તેની કારકિર્દીમાં અત્યાર સુધીમાં 123 IPL મેચ રમી છે, 115 ઇનિંગ્સમાં બેટિંગ કરીને તેણે 30.38ની એવરેજ અને 145.86ની સ્ટ્રાઇક રેટથી 2309 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 10 અડધી સદી ફટકારી હતી. આ સિવાય તેણે 81 ઇનિંગ્સમાં બોલિંગ કરતા 33.26ની એવરેજથી 53 વિકેટ ઝડપી હતી.  

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial                          

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 

Read
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

ગંભીરા પુલ તૂટ્યો ને 'સરકાર' હરકતમાં! મુખ્યમંત્રીએ જવાબદાર 4 મોટા અધિકારીઓને ઘરભેગા કર્યા!
ગંભીરા પુલ તૂટ્યો ને 'સરકાર' હરકતમાં! મુખ્યમંત્રીએ જવાબદાર 4 મોટા અધિકારીઓને ઘરભેગા કર્યા!
ગામડાના લોકો પર ભૂપેન્દ્ર પટેલની સરકાર ફરી થઈ મહેરબાન, વધુ ₹50,000ની સહાય જાહેર કરી, જાણો કોને મળશે લાભ
ગામડાના લોકો પર ભૂપેન્દ્ર પટેલની સરકાર ફરી થઈ મહેરબાન, વધુ ₹50,000ની સહાય જાહેર કરી, જાણો કોને મળશે લાભ
જગતના તાતને વળતર: રાજકોટ, જામનગર, અમરેલી સહિત 6 જિલ્લાના ખેડૂતોને મળશે ફાયદો, સરકારે સહાય જાહેર કરી
જગતના તાતને વળતર: રાજકોટ, જામનગર, અમરેલી સહિત 6 જિલ્લાના ખેડૂતોને મળશે ફાયદો, સરકારે સહાય જાહેર કરી
ગુજરાતની 29 નગરપાલિકાના ચીફ ઓફિસરોની સાગમટે બદલી, શહેરી વિકાસ વિભાગનો આદેશ
ગુજરાતની 29 નગરપાલિકાના ચીફ ઓફિસરોની સાગમટે બદલી, શહેરી વિકાસ વિભાગનો આદેશ
Advertisement

વિડિઓઝ

Gambhira Bridge collapses Update: ગંભીરા બ્રિજ દુર્ઘટનાની ઘટનામાં મુખ્યમંત્રીની કડક કાર્યવાહી
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારીઓના 'કનેક્શન' ક્યારે કપાશે?
Hun To Bolish : હું તો બોલીશ : સહકારમાંથી કમાવાનો ખેલ?
Hun To Bolish : હું તો બોલીશ : કાના-ગોપાલની ચેલેન્જ
Gambhira Bridge collapses Update: ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુઆંક 17 પર પહોંચ્યો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગંભીરા પુલ તૂટ્યો ને 'સરકાર' હરકતમાં! મુખ્યમંત્રીએ જવાબદાર 4 મોટા અધિકારીઓને ઘરભેગા કર્યા!
ગંભીરા પુલ તૂટ્યો ને 'સરકાર' હરકતમાં! મુખ્યમંત્રીએ જવાબદાર 4 મોટા અધિકારીઓને ઘરભેગા કર્યા!
ગામડાના લોકો પર ભૂપેન્દ્ર પટેલની સરકાર ફરી થઈ મહેરબાન, વધુ ₹50,000ની સહાય જાહેર કરી, જાણો કોને મળશે લાભ
ગામડાના લોકો પર ભૂપેન્દ્ર પટેલની સરકાર ફરી થઈ મહેરબાન, વધુ ₹50,000ની સહાય જાહેર કરી, જાણો કોને મળશે લાભ
જગતના તાતને વળતર: રાજકોટ, જામનગર, અમરેલી સહિત 6 જિલ્લાના ખેડૂતોને મળશે ફાયદો, સરકારે સહાય જાહેર કરી
જગતના તાતને વળતર: રાજકોટ, જામનગર, અમરેલી સહિત 6 જિલ્લાના ખેડૂતોને મળશે ફાયદો, સરકારે સહાય જાહેર કરી
ગુજરાતની 29 નગરપાલિકાના ચીફ ઓફિસરોની સાગમટે બદલી, શહેરી વિકાસ વિભાગનો આદેશ
ગુજરાતની 29 નગરપાલિકાના ચીફ ઓફિસરોની સાગમટે બદલી, શહેરી વિકાસ વિભાગનો આદેશ
આવક માટેની પોસ્ટ ઓફિસની બેસ્ટ સ્કીમ: 5 વર્ષ સુધી દર મહિને ₹9,250 પાકા, એકવાર પૈસા મૂકો ને ટેન્શન ફ્રી થાઓ!
આવક માટેની પોસ્ટ ઓફિસની બેસ્ટ સ્કીમ: 5 વર્ષ સુધી દર મહિને ₹9,250 પાકા, એકવાર પૈસા મૂકો ને ટેન્શન ફ્રી થાઓ!
મોરબીના MLA કાંતિ અમૃતિયાએ કીધું: 'હું રાજીનામું આપવા તૈયાર, ગોપાલ ઈટાલિયા આવે તો ભેગા જઈએ'
મોરબીના MLA કાંતિ અમૃતિયાએ કીધું: 'હું રાજીનામું આપવા તૈયાર, ગોપાલ ઈટાલિયા આવે તો ભેગા જઈએ'
Gambhira Bridge Collapse: ગંભીરા પુલ દુર્ઘટનામાં મૃત્યુઆંક 16 થયો, મૃતકોના નામ થયા જાહેર, હજીયે 3 લાપતા, એક જ ઘરના 3 જણાંનો ભોગ લેવાયો
Gambhira Bridge Collapse: ગંભીરા પુલ દુર્ઘટનામાં મૃત્યુઆંક 16 થયો, મૃતકોના નામ થયા જાહેર, હજીયે 3 લાપતા, એક જ ઘરના 3 જણાંનો ભોગ લેવાયો
Gujarat Rain: આ તારીખથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં ક્યાં વિસ્તારમાં મેઘો થશે મહેરબાન
Gujarat Rain: આ તારીખથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં ક્યાં વિસ્તારમાં મેઘો થશે મહેરબાન
Embed widget