શોધખોળ કરો

T20 World Cup 2024: ટી-20 મહિલા વર્લ્ડકપ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર, જાણો કોને મળી કેપ્ટનશીપ?

T20 World Cup 2024: આઇસીસી ટી-20 મહિલા વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયાની ટીમની જાહેરાત કરવામાં આવી છે

T20 World Cup 2024: આઇસીસી ટી-20 મહિલા વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયાની ટીમની જાહેરાત કરવામાં આવી છે. ટીમની કેપ્ટનશીપ એલિસા હીલીના હાથમાં રહેશે. ઓક્ટોબરમાં રમાનાર આ ટૂર્નામેન્ટના આયોજનને લઈને છેલ્લા કેટલાક દિવસોથી વિવાદ ચાલી રહ્યો હતો. પહેલા મહિલા ટી-20 વર્લ્ડકપ બાંગ્લાદેશમાં રમાવાનો હતો પરંતુ હવે તેની યજમાની યુએઈમાં થવાની છે. રાજકીય ઉથલપાથલના કારણે તેને શિફ્ટ કરવાનો નિર્ણય લેવાયો હતો.

ICC મહિલા T20 વર્લ્ડ કપનું આયોજન આ વર્ષે 3 થી 20 ઓક્ટોબર દરમિયાન થવાનું છે. છ વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાએ આ ટુર્નામેન્ટ માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)માં વિસ્ફોટક પ્રદર્શન કરનાર સ્ટાર ખેલાડી એલિસા હિલીને ટીમમાં સ્થાન મળ્યું નથી. સ્પિનર ​​ફોબી લિચફિલ્ડ પ્રથમ વખત T20 વર્લ્ડ કપ ટીમનો ભાગ બની છે. ટાયલા વ્લામિક, સોફી મોલિનેયુક્સ અને ડાર્સી બ્રાઉને પણ ટીમમાં સ્થાન મેળવ્યું છે.

6 વખત ચેમ્પિયન બની છે ઓસ્ટ્રેલિયા

મહિલા T20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાનો દબદબો છે. અત્યાર સુધી આ ટીમે સૌથી વધુ 6 વખત ટ્રોફી જીતી છે. ઓસ્ટ્રેલિયાએ 2010માં પ્રથમ વખત T20 વર્લ્ડ કપ જીત્યો હતો. આ પછી 2012, 2014, 2018, 2020, 2023માં પણ આ ટ્રોફી જીતી હતી. વર્તમાન ચેમ્પિયન ફરી એકવાર તેને પોતાના નામે કરવા ઈચ્છશે.

T20 મહિલા વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ

એલિસા હીલી (કેપ્ટન), તાહલિયા મેકગ્રા (વાઈસ-કેપ્ટન), ડાર્સી બ્રાઉન, એશ્લે ગાર્ડનર, કિમ ગાર્થ, ગ્રેસ હેરિસ, એલાના કિંગ, ફોબી લિચફિલ્ડ, સોફી મોલિનક્સ, બેથ મૂની, એલિસ પેરી, મેગન શુટ, એનાબેલ સધરલેન્ડ, જ્યોર્જિયા વેયરહમ, ટેયલા વ્લામિન્ક                                                                             

આ પણ વાંચોઃ

Women’s T20 World Cup 2024: બાંગ્લાદેશમાં નહીં રમાય મહિલા ટી20 વર્લ્ડકપ 2024, ICCએ નવા સ્થળની કરી જાહેરાત 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Arvind Kejriwal: જેલમાંથી બહાર આવ્યા કેજરીવાલ, કહ્યું- મારી તાકાત 100 ટકા વધી ગઈ છે
Arvind Kejriwal: જેલમાંથી બહાર આવ્યા કેજરીવાલ, કહ્યું- મારી તાકાત 100 ટકા વધી ગઈ છે
Gandhinagar: દહેગામ નજીક ગણેશ વિસર્જન દરમિયાન 8 લોકોના ડૂબવાથી મોત, હજુ એક લાપતા
Gandhinagar: દહેગામ નજીક ગણેશ વિસર્જન દરમિયાન 8 લોકોના ડૂબવાથી મોત, હજુ એક લાપતા
Kolkata: હવે કોલકાતાનો 'નરાધમ' સંજય રાય કરશે રેપ-મર્ડર કેસના ખુલાસા, CBIને નાર્કો ટેસ્ટની મળી મંજૂરી
Kolkata: હવે કોલકાતાનો 'નરાધમ' સંજય રાય કરશે રેપ-મર્ડર કેસના ખુલાસા, CBIને નાર્કો ટેસ્ટની મળી મંજૂરી
Gandhinagar: ખેતીની જમીનની વેંચાણ પ્રક્રિયાને સરળ બનાવવા ગુજરાત સરકારે લીધો મોટી નિર્ણય
Gandhinagar: ખેતીની જમીનની વેંચાણ પ્રક્રિયાને સરળ બનાવવા ગુજરાત સરકારે લીધો મોટી નિર્ણય
Advertisement
ABP Premium

વિડિઓઝ

Arvind Kejriwal Bail | અરવિંદ કેજરીવાલની જામની અરજીને લઈને સૌથી મોટા સમાચાર | Watch Video | 13-9-2024Ambaji Grand Fair| મહામેળાના બીજા દિવસે આજે કેવો છે માહોલ?, Watch VideoJamnagar | ગણેશ મહોત્સવમાં પ્રસાદી લીધા બાદ 80 લોકોને ફુડ પોઈઝનિંગ | Food poisoningSurat Dengue Death | રેસિડેન્ટ ડોક્ટરનું ડેન્ગ્યુથી થયું મોત| Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Arvind Kejriwal: જેલમાંથી બહાર આવ્યા કેજરીવાલ, કહ્યું- મારી તાકાત 100 ટકા વધી ગઈ છે
Arvind Kejriwal: જેલમાંથી બહાર આવ્યા કેજરીવાલ, કહ્યું- મારી તાકાત 100 ટકા વધી ગઈ છે
Gandhinagar: દહેગામ નજીક ગણેશ વિસર્જન દરમિયાન 8 લોકોના ડૂબવાથી મોત, હજુ એક લાપતા
Gandhinagar: દહેગામ નજીક ગણેશ વિસર્જન દરમિયાન 8 લોકોના ડૂબવાથી મોત, હજુ એક લાપતા
Kolkata: હવે કોલકાતાનો 'નરાધમ' સંજય રાય કરશે રેપ-મર્ડર કેસના ખુલાસા, CBIને નાર્કો ટેસ્ટની મળી મંજૂરી
Kolkata: હવે કોલકાતાનો 'નરાધમ' સંજય રાય કરશે રેપ-મર્ડર કેસના ખુલાસા, CBIને નાર્કો ટેસ્ટની મળી મંજૂરી
Gandhinagar: ખેતીની જમીનની વેંચાણ પ્રક્રિયાને સરળ બનાવવા ગુજરાત સરકારે લીધો મોટી નિર્ણય
Gandhinagar: ખેતીની જમીનની વેંચાણ પ્રક્રિયાને સરળ બનાવવા ગુજરાત સરકારે લીધો મોટી નિર્ણય
Panchmahal: ગોધરામાં ગણેશ વિસર્જન દરમિયાન કોમી એકતા વચ્ચે શાંતિ ડહોળવાનો પ્રયાસ,ટીખળખોરે ફેંક્યો પથ્થર
Panchmahal: ગોધરામાં ગણેશ વિસર્જન દરમિયાન કોમી એકતા વચ્ચે શાંતિ ડહોળવાનો પ્રયાસ,ટીખળખોરે ફેંક્યો પથ્થર
Dengue Cases: ડેન્ગ્યુના ભરડામાં આવ્યા રાજ્યના ચાર મહાનગરો,તાવને હળવાશથી ન લેવા ડોક્ટરોની સલાહ
Dengue Cases: ડેન્ગ્યુના ભરડામાં આવ્યા રાજ્યના ચાર મહાનગરો,તાવને હળવાશથી ન લેવા ડોક્ટરોની સલાહ
'સીબીઆઈએ બતાવવું જોઈએ કે તે પાંજરામાં બંધ પોપટ નથી', કેજરીવાલને જામીન આપતી વખતે જસ્ટિસ ભુઇયાંની મહત્વપૂર્ણ ટિપ્પણી
'સીબીઆઈએ બતાવવું જોઈએ કે તે પાંજરામાં બંધ પોપટ નથી', કેજરીવાલને જામીન આપતી વખતે જસ્ટિસ ભુઇયાંની મહત્વપૂર્ણ ટિપ્પણી
Surat: સુરતમાં સ્મીમેર હોસ્પિટલના રેસિડેન્ટ તબીબનું ડેન્ગ્યૂના કારણે મોત થતા ચકચાર
Surat: સુરતમાં સ્મીમેર હોસ્પિટલના રેસિડેન્ટ તબીબનું ડેન્ગ્યૂના કારણે મોત થતા ચકચાર
Embed widget