શોધખોળ કરો

ભારતના આ સ્ટાર ક્રિકેટર કેમ હજુ સુધી નથી લીધી કોરોના રસી, જાણીને ચોંકી જશો

BCCIની એસઓપી પ્રમાણે રાજ્ય ક્રિકેટ એસોસિએશનોએ પણ સખત કોવિડ -19 પ્રોટોકોલ લાગુ કર્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ મુરલી વિજયે કોરોના રસી લીધી ન હોવાથી તે બાયોબબલનો ભાગ બનવા માંગતો નથી.

ચેન્નઈઃ ભારતમાં હાલ ઘરેલુ ક્રિકેટમાં સૈયદ મુસ્તાક અલી ટ્રોફી રમાઈ રહી છે. આ ટ્રોફીમાં ચેન્નઈ તરફથી મુરલી વિજય નથી રમી રહ્યો છે. જે પાછળનું કારણ તેણે હજુ સુધી કોવિડ-19 રસી લીધી નથી. BCCIની એસઓપી પ્રમાણે રાજ્ય ક્રિકેટ એસોસિએશનોએ પણ સખત કોવિડ -19 પ્રોટોકોલ લાગુ કર્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ મુરલી વિજયે કોરોના રસી લીધી ન હોવાથી તે બાયોબબલનો ભાગ બનવા માંગતો નથી.

રસી લેતા અચકાઈ રહ્યો છે મુરલી વિજય

સૂત્રોએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું, આ તેનો અંગત નિર્ણય છે. તે રસી લેતા ખચકાટ અનુભવી રહ્યો છે. બીસીસીઆઈની એસઓપી પ્રમાણે, ટુર્નામેન્ટની શરૂઆતના એક અઠવાડિયા પહેલા ખેલાડીઓ બાયોબબલમાં આવવું પડે છે અને તે પછી ટીમ સાથે રહી શકે છે. પરંતુ વિજયે હજુ સુધી રસી નથી લીધી. તેથી તમિલનાડુના સિલેક્ટર્સે તેના નામ પર પણ વિચાર કર્યો નથી.

બાયોબબલમાં પ્રવેશતા પહેલા રસી લીધેલી હોવી ફરજિયાત

37 વર્ષીય મુરલી વિજય 2020માં આઈપીએલ ફ્રેન્ચાઈઝી ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી રમ્યો હતો. કોરોના મહામારીના કારણે ચાલુ વર્ષે આ ટુર્નામેન્ટ અધવચ્ચે સ્થગિત થયા બાદ દુબઈ ખસેડવામાં આવી ત્યારથી તે ટીમ સાથે નથી. ત્યારથી વિજય સિલેકશન માટે ઉપલબ્ધ નથી અને તેણે પોતાના નિર્ણય અંગે તમિલનાડુના સિલેકટર્સને પણ લેખિત જાણ કરી છે.  મુરલી વિજય તમિલનાડુ તરફથી 2019માં કર્ણાટક સામે અંતિમ મેચ રમ્યો હતો.

મુરલી વિજયની કેવી છે કરિયર

મુરલી વિજયે 61 ટેસ્ટમાં 38.3ની સરેરાશથી 3982 રન બનાવ્યા છે. જ્યારે 17 વન ડેમાં 339 અને 9 ટી20 આંતરરાષ્ટ્રીયમાં 169 રન બનાવ્યા છે. આઈપીએલની 106 મેચમાં મુરલી વિજયે 2618 રન બનાવ્યા છે.

આ પણ વાંચોઃ India Corona Cases: ભારતમાં સતત બીજા દિવસે 500થી વધુ મોત થતાં નોંધાતા ફફડાટ, જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા કેસ નોંધાયા

H1 B વિઝાધારકો માટે મોટા સમાચાર, ભારતીયો જાણીને થઈ જશે ખુશ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગુનેગાર વિરુદ્ધ કાર્યવાહીમાં પોલીસ કેટલી ગંભીર?Hun To Bolish : હું તો બોલીશ : વાણી અને વ્યવહારમાં કેટલો સાધુવાદ?Bhavnagar Police: ભાવનગરમાં ગુંડાતત્વો બન્યા બેફામ , તલવાર, છરા સાથે બે વાહનોમાં કરી તોડફોડKutch News: કચ્છમાં પુત્રીને ભગાડી જનાર યુવકના પિતા પર ત્રણ મહિલાઓએ કર્યો ધોકાથી હુમલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.