શોધખોળ કરો

FIFA WC 2022 Qatar: દક્ષિણ કોરિયાએ મોટો ઉલટફેર કરતા પોર્ટુગલ સામે 2-1થી મેચ જીતી 

કતાર દ્વારા આયોજિત ફીફા વર્લ્ડ કપ 2022 સીઝનમાં, શુક્રવારે (2 ડિસેમ્બર) ના રોજ ગ્રુપ-એચમાં બે મહત્વપૂર્ણ મેચો હતી. ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની કપ્તાનીમાં પોર્ટુગલ અને દક્ષિણ કોરિયા વચ્ચે મેચ રમાઈ હતી.

FIFA WC 2022 Qatar:  કતાર દ્વારા આયોજિત ફીફા વર્લ્ડ કપ 2022 સીઝનમાં, શુક્રવારે (2 ડિસેમ્બર) ના રોજ ગ્રુપ-એચમાં બે મહત્વપૂર્ણ મેચો હતી. ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની કપ્તાનીમાં પોર્ટુગલ અને દક્ષિણ કોરિયા વચ્ચે મેચ રમાઈ હતી. જ્યારે બીજી મેચ ઘાના અને ઉરુગ્વે વચ્ચે થઈ હતી. બંને મેચ બાદ આ ગ્રુપમાંથી પોર્ટુગલ અને સાઉથ કોરિયાએ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો.

રોનાલ્ડોની ટીમ પોર્ટુગલે પોતાની શરૂઆતની બંને મેચો જીતીને નોકઆઉટ રાઉન્ડમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું હતું. પરંતુ તેની ત્રીજી મેચમાં તેને દક્ષિણ કોરિયાના હાથે  મોટા ઉલટફેરમાં હારનો સામનો કરવો પડ્યો છે.  કોરિયન ટીમે પોર્ટુગલને 2-1થી હરાવ્યું હતું. હાર છતાં પોર્ટુગલે પોતાના ગ્રુપમાં ટોપ પર રહીને પ્રી-ક્વાર્ટર ફાઈનલ માટે ક્વોલિફાય કર્યું હતું.

મેચમાં પહેલો ગોલ પોર્ટુગલ માટે રિકાર્ડો હોર્ટાએ કર્યો હતો. તેણે મેચની શરૂઆતની પાંચમી મિનિટે આ ગોલ કર્યો હતો. આ પછી દક્ષિણ કોરિયાએ પણ જોરદાર વાપસી કરી હતી અને 27મી મિનિટે ગોલ કરીને મેચને બરાબરી પર લાવી દીધી હતી. આ ગોલ કિમ યુંગ ગ્વોને કર્યો હતો. આ રીતે મેચનો પ્રથમ હાફ 1-1ની બરાબરી સાથે સમાપ્ત થયો હતો.

પરંતુ બીજા હાફમાં કોરિયન ટીમે પોતાની જોરદાર રમત બતાવી વધારાના સમયમાં લીડ મેળવી મેચ જીતી લીધી હતી. કોરિયાએ તેનો બીજો ગોલ 90+1 મિનિટમાં કર્યો. આ ગોલ હ્વાંગ હી ચાને કર્યો હતો. આ સાથે મેચ 2-1થી જીતી લીધી હતી.

FIFA WC 2022 Qatar: ઉરુગ્વેએ ઘાના સામે 2-0થી જીત મેળવી

કતાર દ્વારા આયોજિત ફીફા વર્લ્ડ કપ 2022 સીઝનમાં, શુક્રવારે (2 ડિસેમ્બર) ના રોજ ગ્રુપ-એચમાં બે મહત્વપૂર્ણ મેચો હતી. ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની કપ્તાનીમાં પોર્ટુગલ અને દક્ષિણ કોરિયા વચ્ચે મેચ રમાઈ હતી. જ્યારે બીજી મેચ ઘાના અને ઉરુગ્વે વચ્ચે થઈ હતી. બંને મેચ બાદ આ ગ્રુપમાંથી પોર્ટુગલ અને સાઉથ કોરિયાએ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. ઉરુગ્વેએ ઘાના સામે 2-0થી જીત મેળવી છે. આ જીત બાદ પણ ઉરુગ્વે  નોકઆઉટ રાઉન્ડ માટે ક્વોલિફાય કરી શકી નથી.


આ મેચમાં શરૂઆતથી જ ઉરુગ્વેએ પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો. મેચના પહેલા હાફમાં જ્યોર્જિયો ડી અરાસ્કેટાએ પોતાની શાનદાર રમત બતાવી ઉરુગ્વેને 2-0ની અજેય સરસાઈ અપાવી હતી. તેણે આ ગોલ પહેલા હાફમાં જ 26મી અને 32મી મિનિટમાં કર્યા હતા. પરંતુ આ જીત સાથે ઉરુગ્વેની ટીમ નોકઆઉટ રાઉન્ડ માટે ક્વોલિફાય કરી શકી નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Crime News:વિજાપુરમાં ચોંકાવનારી ઘટના,ધોરણ 2ની  બાળકીને અજાણ્યા યુવકે આપ્યું ઈન્જેક્શન
Crime News:વિજાપુરમાં ચોંકાવનારી ઘટના,ધોરણ 2ની બાળકીને અજાણ્યા યુવકે આપ્યું ઈન્જેક્શન
Pakની નાપાક હરકત, દિલ્લી પોલીસે Pakના 4 શખ્સને હથિયારના જથ્થા સાથે ઝડપી પાડયાં
Pakની નાપાક હરકત, દિલ્લી પોલીસે Pakના 4 શખ્સને હથિયારના જથ્થા સાથે ઝડપી પાડયાં
મહિલાઓને નાઈટ શિફ્ટમાં કામ કરવાની સ્વતંત્રતા, ઓવરટાઇમના ડબલ પૈસા, જાણો નવા શ્રમ કાયદાની 10 મોટી વાતો
મહિલાઓને નાઈટ શિફ્ટમાં કામ કરવાની સ્વતંત્રતા, ઓવરટાઇમના ડબલ પૈસા, જાણો નવા શ્રમ કાયદાની 10 મોટી વાતો
'જો હિન્દુઓ નહીં રહે, તો દુનિયા ખતમ થઇ જશે...' - RSS પ્રમુખ મોહન ભાગવતનું મોટું નિવેદન
'જો હિન્દુઓ નહીં રહે, તો દુનિયા ખતમ થઇ જશે...' - RSS પ્રમુખ મોહન ભાગવતનું મોટું નિવેદન
Advertisement

વિડિઓઝ

Banaskantha News: થરાદના ખોડા ચેક પોસ્ટ પરથી 2 શખ્સો MD ડ્રગ્સ સાથે ઝડપાયા
Ambalal Patel Prediction: નવું ચક્રવાત ગુજરાતમાં કેવું મચાવશે તોફાન? અંબાલાલે શું કરી આગાહી
Mohan Bhagwat Statement: હિન્દુત્વ પર RSS સુપ્રીમો મોહન ભાગવતનું મોટુ નિવેદન | abp Asmita LIVE
Hun To Bolish | હું તો બોલીશ | 16 પરિવારમાં ચાંદનીનું અંધારું
Gujarat ATS: ગુજરાતમાંથી ઝડપાયેલ આતંકીઓનો નવો ખુલાસો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Crime News:વિજાપુરમાં ચોંકાવનારી ઘટના,ધોરણ 2ની  બાળકીને અજાણ્યા યુવકે આપ્યું ઈન્જેક્શન
Crime News:વિજાપુરમાં ચોંકાવનારી ઘટના,ધોરણ 2ની બાળકીને અજાણ્યા યુવકે આપ્યું ઈન્જેક્શન
Pakની નાપાક હરકત, દિલ્લી પોલીસે Pakના 4 શખ્સને હથિયારના જથ્થા સાથે ઝડપી પાડયાં
Pakની નાપાક હરકત, દિલ્લી પોલીસે Pakના 4 શખ્સને હથિયારના જથ્થા સાથે ઝડપી પાડયાં
મહિલાઓને નાઈટ શિફ્ટમાં કામ કરવાની સ્વતંત્રતા, ઓવરટાઇમના ડબલ પૈસા, જાણો નવા શ્રમ કાયદાની 10 મોટી વાતો
મહિલાઓને નાઈટ શિફ્ટમાં કામ કરવાની સ્વતંત્રતા, ઓવરટાઇમના ડબલ પૈસા, જાણો નવા શ્રમ કાયદાની 10 મોટી વાતો
'જો હિન્દુઓ નહીં રહે, તો દુનિયા ખતમ થઇ જશે...' - RSS પ્રમુખ મોહન ભાગવતનું મોટું નિવેદન
'જો હિન્દુઓ નહીં રહે, તો દુનિયા ખતમ થઇ જશે...' - RSS પ્રમુખ મોહન ભાગવતનું મોટું નિવેદન
અયોધ્યા રામ મંદિરમાં ખાતે 25 નવેમ્બરે યોજાશે ધ્વજારોહણ સમારોહ, જાણો ગુજરાતમાં બનેલ આ ખાસ ધજાની ખાસિયત
અયોધ્યા રામ મંદિરમાં ખાતે 25 નવેમ્બરે યોજાશે ધ્વજારોહણ સમારોહ, જાણો ગુજરાતમાં બનેલ આ ખાસ ધજાની ખાસિયત
IPL 2026 ની હરાજી પહેલા પંજાબ કિંગ્સ માટે આવ્યા ખરાબ સમાચાર, શ્રેયસ ઐયર નહીં રમી શકે? જાણો હેલ્થ અપડેટ
IPL 2026 ની હરાજી પહેલા પંજાબ કિંગ્સ માટે આવ્યા ખરાબ સમાચાર, શ્રેયસ ઐયર નહીં રમી શકે? જાણો હેલ્થ અપડેટ
જો તમે ટ્રેનમાં ફરવા જવાનું આયોજન કરી રહ્યા હોય તો થોભી જજો,રેલ્વેએ 3 મહિના સુધી રદ કરી છે 16 એક્સપ્રેસ ટ્રેન
જો તમે ટ્રેનમાં ફરવા જવાનું આયોજન કરી રહ્યા હોય તો થોભી જજો,રેલ્વેએ 3 મહિના સુધી રદ કરી છે 16 એક્સપ્રેસ ટ્રેન
સરકારે લાગુ કર્યા 4 નવા લેબર કોડ, વેતન, ગ્રેચ્યુઇટી અને ઓવરટાઇમના નિયમો બદલાયા, જાણો કામદારોને શું થશે ફાયદો
સરકારે લાગુ કર્યા 4 નવા લેબર કોડ, વેતન, ગ્રેચ્યુઇટી અને ઓવરટાઇમના નિયમો બદલાયા, જાણો કામદારોને શું થશે ફાયદો
Embed widget