શોધખોળ કરો
Advertisement
નોનવેજની લારીઓ હટાવા મુદ્દે સ્વામી સચ્ચિદાનંદજીનુ નિવેદન, શું કહ્યું સ્વામીએ?, જુઓ ગુજરાતી ન્યુઝ
ધાર્મિક આને જાહેર સ્થળો પર બેરોકટોક માસાંહાર અને ઈંડાનું વેચાણ થઇ રહ્યું હતું. આ સમગ્ર મામલે મહાનગર પાલિકાઓ કાર્યવાહી કરી રહી છે. ત્યારે આ મામલે સ્વામી સચ્ચિદાનંદજીએ નિવેદન આપ્યું છે. તેઓએ જણાવ્યું છે કે,, મહાનગર પાલિકાઓની કામગીરીને તેઓ સમર્થન આપી રહ્યાં છે. જેમ દુબઈ, ચીનમાં નોનવેજના વેચાણ માટે અલગ જગ્યા છે. તેમ અહીં પણ આવું હોવું જોઈએ.
ગુજરાત
Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીં
Gujarat Weather Forecast | હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Ahmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદ
Today Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ
Today Rain Update | રાજ્યમાં આગામી 24 કલાક પડશે ગાજવીજ સાથે ભારે વરસાદ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement