શોધખોળ કરો
Advertisement
(Source: Dainik Bhaskar)
સુરેન્દ્રનગરના સાયકલ મેન, 37 કલાકમાં હિંમતનગરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચ્યા હતા
સુરેન્દ્રનગરમાં આર.ટી.ઓ.ઓફિસમાં ARTO તરીકે ફરજ બજાવતા તાહિરભાઈ દાંત્રોલીયા પોતે સાયકલિંગ કરવાના શોખીન છે. તાજેતરમાં 23મી જાન્યુઆરી ના રોજ હિંમતનગરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીનું 600 કિલોમીટરનું અંતર 40 કલાકમાં પૂર્ણ કરવાની હતી. ત્યારે તાહિર ભાઈએ આ અંતર ફક્ત 37 કલાકમાં પૂર્ણ કરી છે. આ રેસ નિયમિત સમયમાં પૂર્ણ કરતા હવે તેઓ 2022 માં યોજાનાર પેરિસમાં ક્વોલિફાય થયા છે. તાહિરભાઈ દરરોજ સવારે વહેલા ઉઠીને યોગા કરે છે ત્યારબાદ 40 થી 50 કિલોમીટર સાયકલિંગ કરે છે
ગુજરાત
Gujarat Rain Forecast | આગામી સાત દિવસ વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી| Abp Asmita
Jain Muni Viral Video Controversy | જૈન મુનીનો બફાટ, સંતોમાં ભારે આક્રોશ | Abp Asmita
Navratri 2024 | Anupam Swarup Swami | નવરાત્રિ અંગે સ્વામીનો બફાટ | દીકરીને બગાડવાનું જાહેર આમંત્રણ
Ambalal Patel Forecast | અરબી સમુદ્રમાં ફુંકાશે ભારે વાવાઝોડું, પાંચમા નોરતે વરસાદની આગાહી
Navsari | ચાર પગનો ભયંકર આતંક, દીપડા કર્યો એવો ભયાનક હુમલો કે ચોંકી જવાશે
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
દુનિયા
દુનિયા
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion