શોધખોળ કરો
Advertisement
અનાજ કૌભાંડ મુદ્દે રૂપાણી સરકારના મંત્રી જયેશ રાદડિયાએ શું કહ્યુ?
રાજકોટમાં આજે પુરવઠા મંત્રી જયેશ રાદડિયાનું નિવેદન સામે આવ્યું હતું. સરકારી અનાજનું કૌભાંડ આચરતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. કૌભાંડીઓ સામે 90 દિવસ સુધી લાઇસન્સ રદ્દ કરવામાં આવશે. પ્રાથમિક તપાસ કરી કડક કાર્યવાહી કરવામાં આવશે. કૌભાંડ આચર્યું હશે તો કાયમી લાઇસન્સ રદ્દ કરવા સુધીના પગલાં લેવાશે. તેમ રાજ્ય સરકારના મંત્રી જયેશ રાદડિયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું..
ગુજરાત
Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીં
Gujarat Weather Forecast | હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Ahmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદ
Today Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ
Today Rain Update | રાજ્યમાં આગામી 24 કલાક પડશે ગાજવીજ સાથે ભારે વરસાદ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement