શોધખોળ કરો
Advertisement
Bhikhusinh Parmar | મંત્રીનો ચોંકાવનારો દાવો | બ્રેઇન સ્ટ્રોકની ભુવાજી પાસે વિધિ કરાવતા શું થયું?
અન્ન અને નાગરીક પુરવઠા રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારનું નિવેદન. દવા કરતા દુવા વધુ કામ હોવાનો સરકારના મંત્રીનો દાવો. પોતાની તબયતનું ઉદાહરણ આપી કહ્યું બ્રેન સ્ટોક આવ્યો ત્યારે ભુવાજી કરેલા વિધિએ વધુ અસરકારક રહ્યું. એક સામાજીક કાર્યક્રમમાં કરેલા નિવેદન થી તમામ લોકો ચોંકી ગયા. મંત્રીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો.
રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારનો એક ચોંકાવનારો દાવો સામે આવ્યો છે. તેમનું કહેવું છે કે તેમને દવા કરતા દુવા વધુ કામ લાગી. ભીખુ સિંહને બ્રેન સ્ટ્રોક આપ્યો હતો અને એ સમયે દવાને બદલે ભુવાજીની વિધિ વધુ અસરકારક સાબિત થઈ હોવાનું તેમણે દાવો કર્યો છે. સામાજિક કાર્યક્રમમાં ભીખું સિંહના નિવેદનથી લોકો ચોંકી ઉઠ્યા. મંત્રીનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
રાજનીતિ
Arvind Kejriwal Bail | અરવિંદ કેજરીવાલની જામની અરજીને લઈને સૌથી મોટા સમાચાર | Watch Video | 13-9-2024
Rahul Gandhi | લોકસભાની ચૂંટણી નિષ્પક્ષ નહોતી થઈ | રાહુલ ગાંધીના નિવેદનથી ખળભળાટ
Surendranagar BJP | સુરેન્દ્રનગરમાં ભાજપનું સદસ્યતા અભિયાન કેમ આવ્યું વિવાદમાં?
Rahul Gandhi | કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના ભાજપ પર કર્યા પ્રચંડ પ્રહાર | AbpAsmita
Bhupendra Patel | મુખ્યમંત્રીના મમતા બેનર્જી પર આકરા પ્રહાર, કહ્યું, વાતો નહીં કામ કરો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion