શોધખોળ કરો

કઈ તારીખેથી ગુજરાતમાં થઈ શકે છે વરસાદ, જાણો વિગત

1/7
અરબી સમુદ્રમાં લો પ્રેશર થતાં વાવાઝોડું ઉદભવી રહ્યું છે. છેલ્લા 4 દિવસથી ગુજરાતનાં દરિયાકિનારા પર વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. ત્યારે રવિવારના દિવસે માંડવી, સલાયા, પોરબંદર, કંડલા, વેરાવળ, દહેજ, હજીરાના બંદર ઉપર 1 નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું હતું અને માછીમારોને દરિયો ન ખેડવા તેમજ માછીમારી કરવા ગયેલા માછીમારોને તાત્કાલીક નજીકના બંદર પર પહોંચી જવા સુચના આપવામાં આવી હતી.
અરબી સમુદ્રમાં લો પ્રેશર થતાં વાવાઝોડું ઉદભવી રહ્યું છે. છેલ્લા 4 દિવસથી ગુજરાતનાં દરિયાકિનારા પર વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. ત્યારે રવિવારના દિવસે માંડવી, સલાયા, પોરબંદર, કંડલા, વેરાવળ, દહેજ, હજીરાના બંદર ઉપર 1 નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું હતું અને માછીમારોને દરિયો ન ખેડવા તેમજ માછીમારી કરવા ગયેલા માછીમારોને તાત્કાલીક નજીકના બંદર પર પહોંચી જવા સુચના આપવામાં આવી હતી.
2/7
હાલમાં આ વાવાઝોડું ઓમાનના સલાહા બંદરથી 1,020 કિલોમીટર દૂર છે. જે ધીમેધીમે પ્રતિ ક્લાકે 20 કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે. જે તિવ્ર બનતાંની સાથે જ 135 કિલોમીટર પ્રતિ ઝડપે પવન ફૂંકાવાની શરૂઆત થશે.
હાલમાં આ વાવાઝોડું ઓમાનના સલાહા બંદરથી 1,020 કિલોમીટર દૂર છે. જે ધીમેધીમે પ્રતિ ક્લાકે 20 કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે. જે તિવ્ર બનતાંની સાથે જ 135 કિલોમીટર પ્રતિ ઝડપે પવન ફૂંકાવાની શરૂઆત થશે.
3/7
દરિયો ગાંડોતૂર બન્યો હોવાથી ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક અને કેરળના માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આ સિસ્ટમના કારણે ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં આગામી ત્રણથી ચાર દિવસ હળવો વરસાદ થવાની હવામાન વિભાગે જણાવ્યું છે.
દરિયો ગાંડોતૂર બન્યો હોવાથી ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક અને કેરળના માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આ સિસ્ટમના કારણે ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં આગામી ત્રણથી ચાર દિવસ હળવો વરસાદ થવાની હવામાન વિભાગે જણાવ્યું છે.
4/7
ગુજરાતમાં હાલમાં આ વાવાઝોડાને પગલે વરસાદની અસર નોર્મલ છે પણ વાવાઝોડું આમાન પર ટકરાઈને રિટર્ન થશે ત્યારે તેની સૌથી વધારે અસર ગુજરાતને થશે. હવામાન વિભાગ સહિત આગાહીકારોએ પણ આગાહીઓ જાહેર કરી છે. વરસાદની ઘડીઓ ગણાઈ રહી છે જેને પગલે ખેડૂતોએ પણ એલર્ટ રહેવાની જરૂર છે.
ગુજરાતમાં હાલમાં આ વાવાઝોડાને પગલે વરસાદની અસર નોર્મલ છે પણ વાવાઝોડું આમાન પર ટકરાઈને રિટર્ન થશે ત્યારે તેની સૌથી વધારે અસર ગુજરાતને થશે. હવામાન વિભાગ સહિત આગાહીકારોએ પણ આગાહીઓ જાહેર કરી છે. વરસાદની ઘડીઓ ગણાઈ રહી છે જેને પગલે ખેડૂતોએ પણ એલર્ટ રહેવાની જરૂર છે.
5/7
હાલમાં અરબી સમુદ્રમાં 60થી 70 કિલોમીટરની ઝડપે તોફાની પવન ફુંકાઈ રહ્યો છે. ગુજરાત માટે રાહતના સમાચાર એ છે કે, વાવાઝોડું ગુજરાત તરફ આવી રહ્યું નથી. સપ્ટેમ્બરના અંતમાં વાવઝોડું ગુજરાત તરફ આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. રાજ્યમાં વરસાદી માહોલ હવે જામવાની શરૂઆત થશે.
હાલમાં અરબી સમુદ્રમાં 60થી 70 કિલોમીટરની ઝડપે તોફાની પવન ફુંકાઈ રહ્યો છે. ગુજરાત માટે રાહતના સમાચાર એ છે કે, વાવાઝોડું ગુજરાત તરફ આવી રહ્યું નથી. સપ્ટેમ્બરના અંતમાં વાવઝોડું ગુજરાત તરફ આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. રાજ્યમાં વરસાદી માહોલ હવે જામવાની શરૂઆત થશે.
6/7
હવામાન વિભાગે સંભાવના દર્શાવી છે કે, વાવાઝોડાની અસર બાદ આગામી 24 કલાકમાં વધુ મજબૂત બનીને સિવિયર સાયક્લોનિક સ્ટોર્મ બની જશે. હજુ એ જ સ્થિતિમાં વાવઝોડું આગળ વધી રહ્યું છે. ગુજરાતમાં હવે આગામી 10મીથી વરસાદ પડે તેવી શક્યતા છે. વાવાઝોડું રિટર્ન આવશે ત્યારે 14મી આસપાસ ભારે વરસાદ પડે તેવી શક્યતા છે.
હવામાન વિભાગે સંભાવના દર્શાવી છે કે, વાવાઝોડાની અસર બાદ આગામી 24 કલાકમાં વધુ મજબૂત બનીને સિવિયર સાયક્લોનિક સ્ટોર્મ બની જશે. હજુ એ જ સ્થિતિમાં વાવઝોડું આગળ વધી રહ્યું છે. ગુજરાતમાં હવે આગામી 10મીથી વરસાદ પડે તેવી શક્યતા છે. વાવાઝોડું રિટર્ન આવશે ત્યારે 14મી આસપાસ ભારે વરસાદ પડે તેવી શક્યતા છે.
7/7
અમદાવાદ: દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રમાં સર્જાયેલી લો પ્રેશર સિસ્ટમ હવે મજબૂત બનીને ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે. જે આગામી 24 કલાકમાં વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરશે. જેને નામ ‘લુબાન’ આપવામાં આવી શકે છે. હવામાન વિભાગ મુજબ, આ વાવાઝોડું આગામી પાંચ દિવસ સુધી પશ્ચિમ-ઉત્તર દિશામાં આગળ વધીને દક્ષિણ ઓમાન અને તેને સંલગ્ન યમનના સમુદ્ર કિનારા તરફ ફંટાશે.
અમદાવાદ: દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રમાં સર્જાયેલી લો પ્રેશર સિસ્ટમ હવે મજબૂત બનીને ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે. જે આગામી 24 કલાકમાં વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરશે. જેને નામ ‘લુબાન’ આપવામાં આવી શકે છે. હવામાન વિભાગ મુજબ, આ વાવાઝોડું આગામી પાંચ દિવસ સુધી પશ્ચિમ-ઉત્તર દિશામાં આગળ વધીને દક્ષિણ ઓમાન અને તેને સંલગ્ન યમનના સમુદ્ર કિનારા તરફ ફંટાશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહાકુંભઃ ભાગદોડ બાદ પ્રયાગરાજમાં 5 મોટા ફેરફાર, VVIP પાસ રદ્દ, ગાડીઓની એન્ટ્રી પર પણ રોક
મહાકુંભઃ ભાગદોડ બાદ પ્રયાગરાજમાં 5 મોટા ફેરફાર, VVIP પાસ રદ્દ, ગાડીઓની એન્ટ્રી પર પણ રોક
flight crash: અમેરિકામાં મુસાફર પ્લેન સૈન્યના હેલિકોપ્ટર સાથે ટકરાયું, 19નાં મોત, 64 મુસાફરો હતા સવાર
flight crash: અમેરિકામાં મુસાફર પ્લેન સૈન્યના હેલિકોપ્ટર સાથે ટકરાયું, 19નાં મોત, 64 મુસાફરો હતા સવાર
Budget 2025: બજેટમાં રેલવે મુસાફરો માટે થઇ શકે છે મોટી જાહેરાતો, જાણો શું સસ્તુ થશે ભાડુ?
Budget 2025: બજેટમાં રેલવે મુસાફરો માટે થઇ શકે છે મોટી જાહેરાતો, જાણો શું સસ્તુ થશે ભાડુ?
Health Tips: આ પીળા ફળનું કરો સેવન, છૂમંતર થઈ જશે યુરિક એસિડ, જાણો ક્યારે અને કેવી રીતે ખાવું
Health Tips: આ પીળા ફળનું કરો સેવન, છૂમંતર થઈ જશે યુરિક એસિડ, જાણો ક્યારે અને કેવી રીતે ખાવું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gandhi Nirvan Day:આજે 77માં ગાંધી નિર્વાણ દિવસ નીમિત્તે PM મોદીએ પાઠવી શ્રદ્ધાંજલિGujarat Rain Forecast: ગુજરાત પર ફરી માવઠાનું સંકટ, 2 અને 3 ફેબ્રુઆરી ગુજરાત માટે ભારેBJP Candidate List: નગરપાલિકા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોને લઈને સૌથી મોટા સમાચાર | Abp AsmitaSurendranagar:ચૂંટણી પહેલા કોંગ્રેસ બાદ હવે ભાજપમાં કકળાટ, મહિલા કાર્યકરને શું પડ્યો વાંધો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહાકુંભઃ ભાગદોડ બાદ પ્રયાગરાજમાં 5 મોટા ફેરફાર, VVIP પાસ રદ્દ, ગાડીઓની એન્ટ્રી પર પણ રોક
મહાકુંભઃ ભાગદોડ બાદ પ્રયાગરાજમાં 5 મોટા ફેરફાર, VVIP પાસ રદ્દ, ગાડીઓની એન્ટ્રી પર પણ રોક
flight crash: અમેરિકામાં મુસાફર પ્લેન સૈન્યના હેલિકોપ્ટર સાથે ટકરાયું, 19નાં મોત, 64 મુસાફરો હતા સવાર
flight crash: અમેરિકામાં મુસાફર પ્લેન સૈન્યના હેલિકોપ્ટર સાથે ટકરાયું, 19નાં મોત, 64 મુસાફરો હતા સવાર
Budget 2025: બજેટમાં રેલવે મુસાફરો માટે થઇ શકે છે મોટી જાહેરાતો, જાણો શું સસ્તુ થશે ભાડુ?
Budget 2025: બજેટમાં રેલવે મુસાફરો માટે થઇ શકે છે મોટી જાહેરાતો, જાણો શું સસ્તુ થશે ભાડુ?
Health Tips: આ પીળા ફળનું કરો સેવન, છૂમંતર થઈ જશે યુરિક એસિડ, જાણો ક્યારે અને કેવી રીતે ખાવું
Health Tips: આ પીળા ફળનું કરો સેવન, છૂમંતર થઈ જશે યુરિક એસિડ, જાણો ક્યારે અને કેવી રીતે ખાવું
Cricket: 12 વર્ષ બાદ રણજી રમવા મેદાનમાં ઉતરેલા કોહલીને મળવા સુરક્ષા ઘેરો તોડી ગ્રાઉન્ડ પર પહોંચી ગયો ફેન, જુઓ વીડિયો
Cricket: 12 વર્ષ બાદ રણજી રમવા મેદાનમાં ઉતરેલા કોહલીને મળવા સુરક્ષા ઘેરો તોડી ગ્રાઉન્ડ પર પહોંચી ગયો ફેન, જુઓ વીડિયો
Myths Vs Facts: હાર્ટ અટેક આવવા પર પાણી પીવડાવવાથી મળે છે રાહત? જાણો શું છે આ વાતનું સત્ય
Myths Vs Facts: હાર્ટ અટેક આવવા પર પાણી પીવડાવવાથી મળે છે રાહત? જાણો શું છે આ વાતનું સત્ય
Budget 2025: રેલવે અને સામાન્ય બજેટને કેમ કરવામાં આવ્યું મર્જ, આનાથી શું ફાયદો થયો ?
Budget 2025: રેલવે અને સામાન્ય બજેટને કેમ કરવામાં આવ્યું મર્જ, આનાથી શું ફાયદો થયો ?
Budget 2025: આ કારણે આ વખતે સરેરાશ રહી શકે છે સંરક્ષણ બજેટ,સેનાની શક્તિમાં નહીં થાય કોઈ ઘટાડો
Budget 2025: આ કારણે આ વખતે સરેરાશ રહી શકે છે સંરક્ષણ બજેટ,સેનાની શક્તિમાં નહીં થાય કોઈ ઘટાડો
Embed widget