શોધખોળ કરો

Aadhar card safety tips:સાવધાન આધાર કાર્ડના નંબરને લઇને આ ભૂલ કરશો તો થશો ફ્રોડના શિકાર

Aadhar card safety tips: જો આપ આઘારકાર્ડના નંબર સાથે આ ભૂલ કરશો તો ફ્રોડનો શિકાર થઇ શકો છો આ માટે સેફ્ટીના આ નિયમો ધ્યાનમાં રાખવા જરૂરી

Aadhar card safety tips:આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI)નો દાવો છે કે, તેનો ડેટા બેઝ બિલકુલ સુરક્ષિત છે. પરંતુ તેમ છતાં પણ આપને કેટલીક બાબતો માટે  સાવધાની રાખવી જરૂરી છે નહિતો આધારના નંબરથી પણ આપની સાથે ફ્રોડ થઇ શકે છે. 

 આજે  દેશના મોટાભાગના લોકો પાસે તેમનું આધાર કાર્ડ અને આધાર નંબર છે. આધાર કાર્ડ માત્ર ઓળખ કાર્ડ નથી.  આ  બેન્કિંગ સંબંધિત કામ સહિતના અનેક કામકાજ માટે જરૂરી  દસ્તાવેજ છે કારણ કે તેમાં તમારી તમામ જરૂરી માહિતી છે. આ એક યુનિક ડોક્યુમેન્ટસ છે કારણ કે તેમાં આપને જરૂરી જાણકારી મળે છે.  જેમાં ડેમોગ્રાફિક અને બાયોમેટ્રિક ડિટેલ્સ સામેલ છે. જો કે યુનિક આઇડેન્ટીફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI)નો દાવો છે કે, તેનો ડેટાબેઝ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે.જો કે તેમ છતાં પણ આપને કેટલીક સાવધાનીનું પાલન કરવું જરૂરી છે. 

આધાર માટેની 10 સેફ્ટી ટિપ્સ
1.કોઇ પણ અનાધિકૃત વ્યક્તિ કે અજાણી વ્યક્તિ સાથે આપનો આધાર નંબર શેર ન કરો
2. ક્યારેય આપનો વન ટાઇમ પાસવર્ડ કોઇ પણ વ્યક્તિ કે એજન્સી સાથે શેર ન કરો. UIDAI કોઇ પ્રતિનિધિ કોલ દ્વારા આપને ઓટીપી નથી પૂછતું. તેથી આપનો ઓટીપી કોઇ સાથે શેર ન કરો. 
3. UIDAI ડિજિટલ આધારકાર્ડને પણ માન્યતા આપે છે. એટલા માટે પ્રિન્ટ સિવાય આપ આપના મોબાઇલ અથવા લેપટોપમાં તેની ડિજિટલ કોપી શેર કરી શકે છે. જો આપ તેને પબ્લિક મશીન પર ડાઉનલોડ કરી રહ્યાં હો તો તેની લોકલ કોપીને ડિલિટ કરવાનું ન ભૂલો.
4. બેઝિક વેરિફિકેશન અને બીજી ફીચર્સ માટે આપનો મોબાઇલ નંબર રજિસ્ટર કરો. જો આપે હજું સુધી આપનો મોબાઇલ નંબર રજિસ્ટર ન કર્યો હોય તો આપ નજીકના સેન્ટરમાં થઇને અપડેટ પણ કરાવી શકો છો. 
5. દસ્તાવેજને સબમિટ કરતી વખતે તેના હેતુનો હંમેશા ઉલ્લેખ કરો. ઉદાહરણ તરીકે જો આપ બેન્ક અકાઉન્ટ ખોલવા માટે આધારની ઝેરોઝ આપી રહ્યાં હો તો તેના પર ‘Identity proof for account opening only at <XYZ> Bank’ આવું લખી શકો છો. 
6. આપ UIDAIની ઓફિશ્યલ વેબસાઇટ પર જઇને સરળતાથી આપના આધારકાર્ડની હિસ્ટ્રીને ટ્રેક કરી શકે છે. અહીં આપ ડિટેલ્સ જાણી શકો છો કે, આપનું યૂનિક આઇડેન્ટિફિકેશન કોડ ક્યાં ઉપયોગ કરવામાં આવ્યું છે. 
7. આપ UIDAIની આધિકારિક વેબસાઇટ પર જઇને પણ ચેક કરી શકો છો કે, શું તેમાં આધાર બાયોમેટ્રીક લોક અથવા અનલોક સિસ્ટમ મોજૂદ છે કે નહીં. તેનાથી પણ આપની આધાર ડેટાની પ્રાઇવેસી સુરક્ષિત રહે છે. 
8. આપે નિયમિત રીતે આપના આધાર ટ્રાન્જેકશન પર વોચ રાખવી જોઇએ. તેના માટે આપ UIDAIની વેબસાઇટ પર લોગ ઇન કરી શકો છો.

9. આપના આધારની ડિટેલ્સ માત્ર UIDAI દ્વારા જ અધિકૃત એજેન્સી પર જઇને જ અપડેટ કરાવો.
10 ક્યારેય પણ આપનો આધાર નંબર સોશિયલ મીડિયા પર શેર ન કરો.

 

 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 

Read
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: ગુજરાતમાં આ તારીખથી ફરી શરૂ થશે ભારે વરસાદનો રાઉન્ડ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં આ તારીખથી ફરી શરૂ થશે ભારે વરસાદનો રાઉન્ડ, હવામાન વિભાગની આગાહી
મહિસાગર પુલ દુર્ઘટના પર PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ, મૃતકોના પરિવારજનોને જાણો કેટલા લાખની સહાય આપવાની કરી જાહેરાત
મહિસાગર પુલ દુર્ઘટના પર PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ, મૃતકોના પરિવારજનોને જાણો કેટલા લાખની સહાય આપવાની કરી જાહેરાત
લાલ સાગરમાં ટાઇટેનિકની જેમ ડૂબ્યું જહાજ... યમનના હૂતી વિદ્રોહીઓએ દરિયામાં કર્યો મિસાઇલમારો, VIDEO
લાલ સાગરમાં ટાઇટેનિકની જેમ ડૂબ્યું જહાજ... યમનના હૂતી વિદ્રોહીઓએ દરિયામાં કર્યો મિસાઇલમારો, VIDEO
રાજકારણમાંથી નિવૃત્તિ પછી શું કરશે અમિત શાહ ? ગૃહમંત્રીએ જણાવ્યો પોતાનો ફ્યૂચર પ્લાન
રાજકારણમાંથી નિવૃત્તિ પછી શું કરશે અમિત શાહ ? ગૃહમંત્રીએ જણાવ્યો પોતાનો ફ્યૂચર પ્લાન
Advertisement

વિડિઓઝ

Ishudan Gadhavi: 'આ માનવસર્જિત દુર્ઘટના છે.. ટેક્સ ભરે જનતા અને મરે પણ જનતા..' સરકાર પર પ્રહાર
Vadodara Bridge News :ગંભીરા બ્રિજ તૂટી પડતા 4 વાહનો ખાબક્યા નદીમાં, જુઓ વીડિયોમાં
Surat Murder Case: જ્વેલર્સ મર્ડર કેસમાં નીકળી અંતિમ યાત્રા, સમગ્ર સચિન વિસ્તાર ચઢ્યો હિબકે
Rushikesh Patel On Bridge Incident: દુર્ઘટનાને લઈને આરોગ્ય મંત્રીનું સૌથી મોટું નિવેદન
Amit Chavda On Bridge Collapse: ‘સરકારી તંત્રની ગંભીર બેદરકારીના કારણે લોકોના જીવ ગયા..’
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: ગુજરાતમાં આ તારીખથી ફરી શરૂ થશે ભારે વરસાદનો રાઉન્ડ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં આ તારીખથી ફરી શરૂ થશે ભારે વરસાદનો રાઉન્ડ, હવામાન વિભાગની આગાહી
મહિસાગર પુલ દુર્ઘટના પર PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ, મૃતકોના પરિવારજનોને જાણો કેટલા લાખની સહાય આપવાની કરી જાહેરાત
મહિસાગર પુલ દુર્ઘટના પર PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ, મૃતકોના પરિવારજનોને જાણો કેટલા લાખની સહાય આપવાની કરી જાહેરાત
લાલ સાગરમાં ટાઇટેનિકની જેમ ડૂબ્યું જહાજ... યમનના હૂતી વિદ્રોહીઓએ દરિયામાં કર્યો મિસાઇલમારો, VIDEO
લાલ સાગરમાં ટાઇટેનિકની જેમ ડૂબ્યું જહાજ... યમનના હૂતી વિદ્રોહીઓએ દરિયામાં કર્યો મિસાઇલમારો, VIDEO
રાજકારણમાંથી નિવૃત્તિ પછી શું કરશે અમિત શાહ ? ગૃહમંત્રીએ જણાવ્યો પોતાનો ફ્યૂચર પ્લાન
રાજકારણમાંથી નિવૃત્તિ પછી શું કરશે અમિત શાહ ? ગૃહમંત્રીએ જણાવ્યો પોતાનો ફ્યૂચર પ્લાન
એક જ ફંડ દ્વારા વિશ્વની મોટી કંપનીઓમાં કરો રોકાણ,  Nippon India Mutual Fund એ લોન્ચ કર્યો NFO
એક જ ફંડ દ્વારા વિશ્વની મોટી કંપનીઓમાં કરો રોકાણ, Nippon India Mutual Fund એ લોન્ચ કર્યો NFO
હવે એકાઉન્ટ ખાલી હોવા છતાં પણ નહીં કપાઈ પૈસા, SBI સહિત આ 5 બેંકોએ મિનિમમ બેલેન્સ ચાર્જ કર્યો નાબૂદ
હવે એકાઉન્ટ ખાલી હોવા છતાં પણ નહીં કપાઈ પૈસા, SBI સહિત આ 5 બેંકોએ મિનિમમ બેલેન્સ ચાર્જ કર્યો નાબૂદ
Bridge Collapses: મહીસાગર નદી પરનો ગંભીરા પુલ ધરાશાયી થતાં 9 લોકોના મોત, અનેક વાહનો નદીમાં ખાબક્યા, હચમચાવી દે તેવી તસવીરો
Bridge Collapses: મહીસાગર નદી પરનો ગંભીરા પુલ ધરાશાયી થતાં 9 લોકોના મોત, અનેક વાહનો નદીમાં ખાબક્યા, હચમચાવી દે તેવી તસવીરો
ગંભીરા બ્રિજની હૃદયસ્પર્શી યાદો, સંબંધો અને હજારો વિદ્યાર્થીઓના સપનાનો બન્યો હતો સેતુ
ગંભીરા બ્રિજની હૃદયસ્પર્શી યાદો, સંબંધો અને હજારો વિદ્યાર્થીઓના સપનાનો બન્યો હતો સેતુ
Embed widget