શોધખોળ કરો

ઉનાળામાં, જો તમે તમારી સવારની શરૂઆત ફળો ખાવાથી કરો છો, તો આજથી બંધ કરો કારણ કે તે પેટ માટે નુકસાનકારક છે.

Fruits Avoid Empty Stomach In Summer: ઉનાળામાં પેટને ઠંડુ રાખવા માટે ફળોથી વધુ સારું બીજું કંઈ ન હોઈ શકે. પરંતુ શું આપણે ઉનાળામાં ફળ ખાઈ શકીએ?

સવારનો નાસ્તો પોષણથી ભરપૂર હોવો જોઈએ. તેથી, તમે સવારના નાસ્તામાં શું ખાઓ છો તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. મોટાભાગના લોકો સવારની શરૂઆત ફળો ખાવાથી કરે છે. પરંતુ સવાલ એ થાય છે કે શું ખાલી પેટે ફળ ખાવાથી ફાયદો થાય છે? પરંતુ આજે અમે તમને વિગતવાર જણાવીશું કે કયા ફળો ખાલી પેટ ખાવા જોઈએ અને કયા ન ખાવા જોઈએ?

કેટલાક એવા ફળો હોય છે જેને ખાલી પેટે ન ખાવા જોઈએ. કારણ કે તેનાથી તમારા સ્વાસ્થ્ય અને પેટ ને નુકસાન થશે. 

ખાલી પેટે કયા ફળો ખાવા જોઈએ?

ખાટા ફળો 
સવારમાં ખાલી પેટે ખાટા ફળો બિલકુલ ન ખાવા જોઈએ. ખાશ કરીને દ્રાક્ષ ખાવાથી બચવું. ખાટા ફળોમાં ભરપૂર માત્રમાં એસિડ હોય છે. જેને ખાવાથી ગેસ, એસિડિટી, અલ્સર અને પેટમાં બળતરા જેવી સમસ્યાઓ થઈ શકે છે. સંતરા અથવા મોસંબી ના ખાવા જોઈએ તેમાં સાઈટ્રિક એસિડ હોય છે જે ખાલી પેટે ખાવાથી ઘણા બધા નુકસાન કરી શકે છે.

ખાલી પેટે કેળાં ખાવાથી થતાં નુકશાન 
કેળાં ખાવા સ્વાસ્થ્ય માટે સારા છે કારણ કે તે પોષણ થી ભરપૂર હોય છે. પરંતુ ખાલી પેટે કેળાં ખાવાથી બચવું જોઈએ કારણ કે તેનાથી ઊલટી અને ગભરાહટ થઈ શકે છે.  

પાઈનેપલ ખાલી પેટે ન ખાવું 
ખાલીપેટે પાઈનેપલ ન ખાવો કારણ કે તે પેટ માટે સારું નથી. પાઈનેપલ વિટામિન સી થી ભરપૂર હોય છે. તેનો પાચનતંત્ર પર ભારે અસર પડે છે. પરંતુકહલી પેટે તેને ખાવાથી પાચન બગડી શકે છે. 

કેરી 
કેરીની સિઝન હોવા છતાં ખાલી પેટ કેરી ન ખાવી જોઈએ. કારણ કે ખાલી પેટ કેરી ખાવાથી ઘણું નુકસાન થાય છે. તેનાથી પેટનું ફૂલવું અને અપચો જેવી સમસ્યા થઈ શકે છે. તે પાચન પર પણ ભારે અસર કરે છે.

ખાલી પેટે આ ફળો ખાઈ શકાય.. 

પપૈયું સવારે ખાલી પેટ અવશ્ય ખાવું જોઈએ. આનાથી ઘણો ફાયદો થાય છે. દાડમ અને જામફળ પણ ખાલી પેટ આરામથી ખાઈ શકાય છે, આમાં કોઈ સમસ્યા નથી. 
જો તમે તરબૂચ ખાઓ છો તો તે પણ તમારા માટે ખૂબ ફાયદાકારક હોઈ શકે છે.

Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા, તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

PM મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે કરી વાતચીત, જાણો શું થઈ ચર્ચા
PM મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે કરી વાતચીત, જાણો શું થઈ ચર્ચા
ઉજ્જવલા યોજનાને 12,060 કરોડ,ઓઈલ કંપનીઓને 30,000 કરોડ... મોદી કેબિનેટની બેઠકમાં લેવાયા 5 મોટા નિર્ણયો 
ઉજ્જવલા યોજનાને 12,060 કરોડ,ઓઈલ કંપનીઓને 30,000 કરોડ... મોદી કેબિનેટની બેઠકમાં લેવાયા 5 મોટા નિર્ણયો 
સરકારે લોકસભામાંથી પરત ખેંચ્યું ઈનકમ ટેક્સ બિલ, 11 ઓગસ્ટે નવુ બિલ રજૂ થશે, જાણો શું સ્લેબમાં થશે બદલાવ
સરકારે લોકસભામાંથી પરત ખેંચ્યું ઈનકમ ટેક્સ બિલ, 11 ઓગસ્ટે નવુ બિલ રજૂ થશે, જાણો શું સ્લેબમાં થશે બદલાવ
આ તારીખ પછી વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ પડશે,અંબાલાલ પટેલની આગાહી 
આ તારીખ પછી વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ પડશે,અંબાલાલ પટેલની આગાહી 
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાખડી બાંધવા તો દિકરીને જન્મવા દો
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને છેતરનારા વીમા કંપનીનો 'વીમો'
Hun To Bolish : હું તો બોલીશ : પાપ પ્રશાસનનું, મોત આપણું!
Rajkot: જેતપુર સેન્ટ્રલ વેર હાઉસમાં મગફળી ચોરીના કેસમાં ચારની ધરપકડ
Bhavnagar: ભાવનગર જિલ્લામાં ગુંડાતત્વો બેફામ, વૃદ્ધને મરાયો ઢોર માર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે કરી વાતચીત, જાણો શું થઈ ચર્ચા
PM મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે કરી વાતચીત, જાણો શું થઈ ચર્ચા
ઉજ્જવલા યોજનાને 12,060 કરોડ,ઓઈલ કંપનીઓને 30,000 કરોડ... મોદી કેબિનેટની બેઠકમાં લેવાયા 5 મોટા નિર્ણયો 
ઉજ્જવલા યોજનાને 12,060 કરોડ,ઓઈલ કંપનીઓને 30,000 કરોડ... મોદી કેબિનેટની બેઠકમાં લેવાયા 5 મોટા નિર્ણયો 
સરકારે લોકસભામાંથી પરત ખેંચ્યું ઈનકમ ટેક્સ બિલ, 11 ઓગસ્ટે નવુ બિલ રજૂ થશે, જાણો શું સ્લેબમાં થશે બદલાવ
સરકારે લોકસભામાંથી પરત ખેંચ્યું ઈનકમ ટેક્સ બિલ, 11 ઓગસ્ટે નવુ બિલ રજૂ થશે, જાણો શું સ્લેબમાં થશે બદલાવ
આ તારીખ પછી વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ પડશે,અંબાલાલ પટેલની આગાહી 
આ તારીખ પછી વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ પડશે,અંબાલાલ પટેલની આગાહી 
શું 30 સપ્ટેમ્બર બાદ ATM માંથી 500 રુપિયાની નોટ નહીં નિકળે? સરકારે આપ્યો આ જવાબ 
શું 30 સપ્ટેમ્બર બાદ ATM માંથી 500 રુપિયાની નોટ નહીં નિકળે? સરકારે આપ્યો આ જવાબ 
Gujarat Rain: 15 ઓગસ્ટ બાદ શરુ થશે વરસાદનો નવો રાઉન્ડ, જાણો હવામાન વિભાગનું અપડેટ 
Gujarat Rain: 15 ઓગસ્ટ બાદ શરુ થશે વરસાદનો નવો રાઉન્ડ, જાણો હવામાન વિભાગનું અપડેટ 
જો પિતા બીજા લગ્ન કરે તો શું બીજી પત્નીને ફેમિલી પેન્શન મળશે? જાણીલો 'સાવકી માતા' અંગે શું છે નિયમો?
જો પિતા બીજા લગ્ન કરે તો શું બીજી પત્નીને ફેમિલી પેન્શન મળશે? જાણીલો 'સાવકી માતા' અંગે શું છે નિયમો?
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આ તારીખથી વરસશે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આ તારીખથી વરસશે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Embed widget