શોધખોળ કરો

આ લોકો માટે ખૂબ જ ખતરનાક સાબિત થાય છે પેરાસિટામોલની ટેબલેટ, જાણો એક્સપર્ટે શું આપી સલાહ

સામાન્ય તાવમાં મોટભાગના લોકો પેરાસિટામોલની ટેબલેટ લેતા હોય છે. કેટલાક લોકો તો ડોક્ટરની સલાહ લીધા વિના જ આ ટેબલેટ આડેધડ લેતા હોય છે. ક્યાં લોકો માટે પેરાસિટામોલ જોખમી છે. જાણીએ...

સામાન્ય તાવમાં મોટભાગના લોકો પેરાસિટામોલની ટેબલેટ લેતા હોય છે. કેટલાક લોકો તો ડોક્ટરની સલાહ લીધા વિના જ આ ટેબલેટ આડેધડ લેતા હોય છે. ક્યાં લોકો માટે પેરાસિટામોલ જોખમી છે. જાણીએ...

નિષ્ણાંતોનું માનવું છે કે પેરાસિટામોલનું દરરોજ સેવન કરવાથી ઘણી બીમારીઓ થઈ શકે છે. સંશોધકે હૃદયના જોખમવાળા દર્દીઓને પેરાસિટામોલ આપવાની સ્પષ્ટ મનાઈ કરી છે.

જ્યારે તાવ, શરદી કે મામૂલી વાયરલ હોય ત્યારે લોકો વારંવાર પેરાસિટામોલ ખાય છે. સામાન્ય રીતે, તેને ઘરોમાં રાખવામાં  પણ તે અવેલેબલ હોય છે, જેના કારણે લોકો સહેજ પણ તકલીફ થાય તો પણ ડોક્ટરની સલાહ વગર પેરાસિટામોલનું સેવન કરે છે. પરંતુ શું તમે જાણો છો કે આવું કરવાથી તમારે ઘણી ગંભીર બીમારીઓનો સામનો કરવો પડી શકે છે.

આ લોકોએ ન લેવી જોઇએ પેરાસિટામોલ

રિસર્ચમાં જાણવા મળ્યું કે, ચાર દિવસ પછી આ તમામ લોકોમાં હાર્ટ એટેક અને સ્ટ્રોકની સમસ્યા 20 ટકા વધી ગઈ. જેના કારણે સંશોધકનું માનવું છે કે,હાર્ટ એટેક કે સ્ટ્રોકના દર્દીઓએ પેરાસીટામોલ દવા આપવાનું બંધ કરી દેવું જોઈએ. આ સિવાય જે લોકોને શરીરના દુખાવા કે સાંધાના દુખાવા વગેરેની સમસ્યા હોય તેમણે પેરાસિટામોલ સપ્લીમેન્ટ લેવાનું બંધ કરી દેવું જોઈએ.

આ સિવાય રિસર્ચનું તારણ છે કે, જે લોકો બીપીના દર્દી છે. એવા લોકો જ્યારે ઓ પેરાસિટામોલની દવાઓ  લેછે તો તેમણે બ્લડ પ્રેશરની દવા અવશ્ય લેવી જોઇએ. ઉલ્લેખનિય છે કે, પેરાસિટામોલ લીધાના એક સપ્તાહ બાદ  બ્લેડ પ્રેશર વધવા  લાગે છે. જે સ્ટ્રોકનું કારણ બની શકે છે.

Disclaimer:આ આર્ટિકલમાં દર્શાવેલ માહિતી માત્ર થોડી જાણકારી પર આધારિત છે. આ ઉપચાર વિધિ કે ડાયટને અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ અવશ્ય લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મગફળીના ગોડાઉનની આગમાં કૌભાંડની ગંધ? દિલીપ સંઘાણીનો સનસનાટીપૂર્ણ દાવો - ‘આગ ક્યારેય સામાન્ય સંજોગોમાં નથી લાગતી’
મગફળીના ગોડાઉનની આગમાં કૌભાંડની ગંધ? દિલીપ સંઘાણીનો સનસનાટીપૂર્ણ દાવો - ‘આગ ક્યારેય સામાન્ય સંજોગોમાં નથી લાગતી’
GPSCના ઉમેદવારો માટે ખુશખબર: વર્ગ 1 અને 2ની 244 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, જાણો ક્યારથી ભરાશે ફોર્મ
GPSCના ઉમેદવારો માટે ખુશખબર: વર્ગ 1 અને 2ની 244 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, જાણો ક્યારથી ભરાશે ફોર્મ
બિનસરકારી અનુદાનિત શાળાઓના આચાર્ય માટે રાહતના સમાચાર, હાજર થવાની છેલ્લી તારીખ લંબાવાઈ
બિનસરકારી અનુદાનિત શાળાઓના આચાર્ય માટે રાહતના સમાચાર, હાજર થવાની છેલ્લી તારીખ લંબાવાઈ
IPL શરૂ થાય તે પહેલાં મુકેશ અંબાણીનો મોટો ફટકો: 1100 કર્મચારીઓને છૂટા કરશે!
IPL શરૂ થાય તે પહેલાં મુકેશ અંબાણીનો મોટો ફટકો: 1100 કર્મચારીઓને છૂટા કરશે!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Fatehwadi Car Incident: રીલ્સ બનાવવાના ચક્કરમાં કેનાલમાં કાર ખાબકવાના કેસમાં પોલીસનો ખુલાસોGujarat BJP: ગુજરાત ભાજપે જિલ્લા અને શહેર પ્રમુખોના નામની કરી જાહેરાતDileep Sanghani : સુરેન્દ્રનગરમાં મગફળીના ગોડાઉનમાં આગને લઈ મોટો ધડાકોGroundnut Godown Fire: થાનમાં મગફળીના ગોડાઉનમાં ભીષણ આગ લાગતાં કરોડોનું નુકસાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મગફળીના ગોડાઉનની આગમાં કૌભાંડની ગંધ? દિલીપ સંઘાણીનો સનસનાટીપૂર્ણ દાવો - ‘આગ ક્યારેય સામાન્ય સંજોગોમાં નથી લાગતી’
મગફળીના ગોડાઉનની આગમાં કૌભાંડની ગંધ? દિલીપ સંઘાણીનો સનસનાટીપૂર્ણ દાવો - ‘આગ ક્યારેય સામાન્ય સંજોગોમાં નથી લાગતી’
GPSCના ઉમેદવારો માટે ખુશખબર: વર્ગ 1 અને 2ની 244 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, જાણો ક્યારથી ભરાશે ફોર્મ
GPSCના ઉમેદવારો માટે ખુશખબર: વર્ગ 1 અને 2ની 244 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, જાણો ક્યારથી ભરાશે ફોર્મ
બિનસરકારી અનુદાનિત શાળાઓના આચાર્ય માટે રાહતના સમાચાર, હાજર થવાની છેલ્લી તારીખ લંબાવાઈ
બિનસરકારી અનુદાનિત શાળાઓના આચાર્ય માટે રાહતના સમાચાર, હાજર થવાની છેલ્લી તારીખ લંબાવાઈ
IPL શરૂ થાય તે પહેલાં મુકેશ અંબાણીનો મોટો ફટકો: 1100 કર્મચારીઓને છૂટા કરશે!
IPL શરૂ થાય તે પહેલાં મુકેશ અંબાણીનો મોટો ફટકો: 1100 કર્મચારીઓને છૂટા કરશે!
lifestyle: જેનેરિક દવા શું છે, ભારતમાં બનેલી આ દવાઓનો કેમ વધી રહ્યો છે આખી દુનિયામાં ટ્રેન્ડ?
lifestyle: જેનેરિક દવા શું છે, ભારતમાં બનેલી આ દવાઓનો કેમ વધી રહ્યો છે આખી દુનિયામાં ટ્રેન્ડ?
લો બોલો! કચ્છમાં જેટલા બેરોજગાર હતાં તેનાથી વધુને તો નોકરી મળી ગઈ, વિધાનસભામાં સરકારના ચોંકાવનારા આંકડા
લો બોલો! કચ્છમાં જેટલા બેરોજગાર હતાં તેનાથી વધુને તો નોકરી મળી ગઈ, વિધાનસભામાં સરકારના ચોંકાવનારા આંકડા
Groundnut Godown Fire:   મગફળી ગોડાઉન આગ મામલે  કિસાન કોંગ્રેસ ચેરમેનના વેધક સવાલો
Groundnut Godown Fire: મગફળી ગોડાઉન આગ મામલે કિસાન કોંગ્રેસ ચેરમેનના વેધક સવાલો
Gujarat BJP: ગુજરાત ભાજપે જાહેર કર્યા પ્રદેશ સંગઠનના પ્રમુખો, જાણો કોણ થયા રિપીટ ને ક્યાં મળ્યા નવા ?
Gujarat BJP: ગુજરાત ભાજપે જાહેર કર્યા પ્રદેશ સંગઠનના પ્રમુખો, જાણો કોણ થયા રિપીટ ને ક્યાં મળ્યા નવા ?
Embed widget