શોધખોળ કરો

આ સેલેબ્સ ગૂડ લક માટે પહેરે છે આ જ્યોતિષ રત્ન, જાણો કોના માટે શું છે લકી ચાર્મ

આજે અમે તમને એવા કેટલાક બોલિવૂડ સ્ટાર્સ વિશે જણાવીશું જેઓના લકી ચાર્મ વીંટીના રત્ન તો બ્રેસલેટનો નંગ છે. જે તે હંમેશા પહેરે છે.

Bollywood Stars Lucky Charm: આજે બોલિવૂડના કેટલાક સ્ટાર્સ એવા છે જેમને નસીબની સાથે-સાથે મહેનત પર પણ પૂરો વિશ્વાસ છે. આ જ કારણ છે કે આ સ્ટાર્સ પોતાનું નસીબ ચમકાવવામાં કોઈ કસર છોડતા નથી. આ ક્રમમાં, આજે અમે તમને એવા કેટલાક બોલિવૂડ સ્ટાર્સ વિશે જણાવીશું જેઓના લકી ચાર્મ વીંટીના રત્ન તો બ્રેસલેટનો નંગ છે. જે તે હંમેશા  પહેરે છે.

સારા નસીબ અને નકારાત્મકતાથી બચવા માટે સલમાન ખાન હાથમાં બ્રેસલેટ પહેરે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ બ્રેસલેટ સલમાનને તેના પિતા સલીમ ખાને આપ્યું હતું. એવું માનવામાં આવે છે કે બ્રેસલેટમાં ફિરોઝ સ્ટોન  છે તે  તેની આસપાસ નકારાત્મકતાને દૂર કરી દે છે.

બોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન પણ ગૂડ લક માટે  નીલમ પહેરે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમિતાભના પિતા હરિવંશ રાય બચ્ચને તેમને આ નીલમ સ્ટોન પહેરાવ્યો હતો.

રિતિક રોશન તેના એક વધારાના અંગૂઠાને લકી માને છે. હા, રિતિક પાસે એકને બદલે 2 અંગૂઠા છે. અભિનેતાએ સર્જરી દ્વારા આ અંગૂઠો કાઢવાની ના પાડી દીધી છે.

દીપિકા પાદુકોણ પણ નસીબમાં ઘણો વિશ્વાસ રાખે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેત્રી તેની કોઈપણ ફિલ્મની રિલીઝ પહેલા સિદ્ધિવિનાયક મંદિરની મુલાકાત લેવાનું અને વિઘ્નહર્તાના આશિષ લેવાનું  ભૂલતી નથી.

અભિનેતા રણબીર કપૂર પણ નસીબમાં ઘણો વિશ્વાસ રાખે છે. આઠ નંબરને  તે પોતાના  માટે લકી નંબર માને છે. આ જ કારણ છે કે અભિનેતાની કારના નંબર પણ  8થી શરૂ થાય છે.

ઘરમાં આ વસ્તુ રાખવાથી ધનની થાય છે હાનિ, નકારાત્મક ઉર્જાનો થાય છે સંચાર

  • વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં કેટલીક વસ્તુઓ ન રાખવી જોઇએ
  • કેટલીક વસ્તુથી નકારાત્કમ ઉર્જાનો સંચાર થાય છે
  • જેનાથી ઘરમાં ધન હાનિ થાય છે અને બરકત નથી રહેતી
  • તૂટેલો કાચ કે વાસણને ક્યારેય ઘરમાં ન રાખો
  • મહાભારતનું ચિત્ર પણ ઘરમાં ન રાખવું જોઇએ
  • નટરાજની મૂર્તિને પણ ક્યારેય ઘરમાં  ન રાખો
  • ઘરમાં ક્યારેય 2 સાવરણી ન રાખો 
  • કાંટાના છોડને પણ ક્યારેય ઘરમાં  ન રાખો 
  • બંધ ધડિયાળને પણ ઘરમાં રાખવી અશુભ છે
  • લોખંડનો કટાયેલો સામાન છત પર ન રાખો 

Disclaimer: એબીપી ન્યૂઝ આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ, પદ્ધતિઓ અને દાવાઓની પુષ્ટિ કરતું નથી. આને માત્ર સૂચનો તરીકે લો. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા ડૉક્ટરની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ: આગામી 24 કલાકમાં વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની આગાહી
ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ: આગામી 24 કલાકમાં વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની આગાહી
ઉત્તર પ્રદેશના ગોંડામાં બોલેરો નહેરમાં ખાબકતાં 11નાં મોત, એક જ પરિવારના 9 લોકો ભોગ બન્યા
ઉત્તર પ્રદેશના ગોંડામાં બોલેરો નહેરમાં ખાબકતાં 11નાં મોત, એક જ પરિવારના 9 લોકો ભોગ બન્યા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના 19 શહેરો માટે ₹4179 કરોડના વિકાસ કાર્યો મંજૂર કર્યા; પાણી, રસ્તા અને ડ્રેનેજ સહિત....
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના 19 શહેરો માટે ₹4179 કરોડના વિકાસ કાર્યો મંજૂર કર્યા; પાણી, રસ્તા અને ડ્રેનેજ સહિત....
શ્રીનગર એરપોર્ટ પર આર્મી ઓફિસરે મચાવ્યો 'આતંક': સ્પાઈસજેટ સ્ટાફ પર કર્યો હુમલો, 1ની કરોડરજ્જુ તૂટી, નો-ફ્લાય લિસ્ટમાં મૂકવાની પ્રક્રિયા શરૂ
શ્રીનગર એરપોર્ટ પર આર્મી ઓફિસરે મચાવ્યો 'આતંક': સ્પાઈસજેટ સ્ટાફ પર કર્યો હુમલો, 1ની કરોડરજ્જુ તૂટી, નો-ફ્લાય લિસ્ટમાં મૂકવાની પ્રક્રિયા શરૂ
Advertisement

વિડિઓઝ

Surat Murder Case : સુરતમાં કાપડ દલાલની હત્યા કરનાર 2 આરોપીની પોલીસે કરી ધરપકડ
Surat Video Viral: સુરત જિલ્લાના ઉમરાખ ગામે મહિલાઓ વચ્ચે થઈ છુટ્ટાહાથની મારામારી
AAJ No Muddo : આજનો મુદ્દો : ગરબાની ગરિમા પર સવાલ
Three Dies Of Electrocution: રાજકોટ અને આણંદમાં વીજ કરંટ લાગતા 3ના મોત
Gonda Canal Tragedy: યૂપીના ગોંડામાં મોટી દુર્ઘટના, ગોંડામાં બોલેરો નહેરમાં ખાબકી, 11 લોકોના મોત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ: આગામી 24 કલાકમાં વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની આગાહી
ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ: આગામી 24 કલાકમાં વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની આગાહી
ઉત્તર પ્રદેશના ગોંડામાં બોલેરો નહેરમાં ખાબકતાં 11નાં મોત, એક જ પરિવારના 9 લોકો ભોગ બન્યા
ઉત્તર પ્રદેશના ગોંડામાં બોલેરો નહેરમાં ખાબકતાં 11નાં મોત, એક જ પરિવારના 9 લોકો ભોગ બન્યા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના 19 શહેરો માટે ₹4179 કરોડના વિકાસ કાર્યો મંજૂર કર્યા; પાણી, રસ્તા અને ડ્રેનેજ સહિત....
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના 19 શહેરો માટે ₹4179 કરોડના વિકાસ કાર્યો મંજૂર કર્યા; પાણી, રસ્તા અને ડ્રેનેજ સહિત....
શ્રીનગર એરપોર્ટ પર આર્મી ઓફિસરે મચાવ્યો 'આતંક': સ્પાઈસજેટ સ્ટાફ પર કર્યો હુમલો, 1ની કરોડરજ્જુ તૂટી, નો-ફ્લાય લિસ્ટમાં મૂકવાની પ્રક્રિયા શરૂ
શ્રીનગર એરપોર્ટ પર આર્મી ઓફિસરે મચાવ્યો 'આતંક': સ્પાઈસજેટ સ્ટાફ પર કર્યો હુમલો, 1ની કરોડરજ્જુ તૂટી, નો-ફ્લાય લિસ્ટમાં મૂકવાની પ્રક્રિયા શરૂ
ગીરના સિંહ પર સંકટ: ત્રણ સિંહબાળ બાદ વધુ એક સિંહણનું મોત, વનવિભાગે આપ્યું આ પ્રાથમિક કારણ
ગીરના સિંહ પર સંકટ: ત્રણ સિંહબાળ બાદ વધુ એક સિંહણનું મોત, વનવિભાગે આપ્યું આ પ્રાથમિક કારણ
Rain:રાજ્યમાં આ જિલ્લામાં મેઘમહેર, બાલાસિનોરમાં ધોધમાર, 4 ઇંચ વરસ્યો વરસાદ, જાણો અપેડ્ટ
Rain :રાજ્યમાં આ જિલ્લામાં મેઘમહેર, બાલાસિનોરમાં ધોધમાર, 4 ઇંચ વરસ્યો વરસાદ, જાણો અપેડ્ટ
Railway News: ગુજરાતને મળી નવી  ટ્રેનની સૌગાત, રાજ્યના આ શહેરથી અયોધ્યા દોડશે, જાણો રૂટ અને ટાઇમ ટેબલ
Railway News: ગુજરાતને મળી નવી ટ્રેનની સૌગાત, રાજ્યના આ શહેરથી અયોધ્યા દોડશે, જાણો રૂટ અને ટાઇમ ટેબલ
મહેસાણા અર્બન બેંકની ચૂંટણી માટે આજે ખરાખરીનો જંગ,  57 બ્રાન્ચમાં 150 બુથ પર મતદાન
મહેસાણા અર્બન બેંકની ચૂંટણી માટે આજે ખરાખરીનો જંગ, 57 બ્રાન્ચમાં 150 બુથ પર મતદાન
Embed widget