શોધખોળ કરો

1લી સપ્ટેમ્બરથી Cheque પેમેન્ટ માટે લાગુ થઈ Positive Pay System, જાણો કેવી રીતે કામ કરે છે અને શું છે આ સિસ્ટમ

1લી સપ્ટેમ્બરથી અમલમાં આવેલી પોઝિટિવ પે સિસ્ટમ રૂ .50,000 થી ઉપરની કિંમતના ચેક પર લાગુ થાય છે.

Positive Pay System: 1 સપ્ટેમ્બર 2021થી ચેકના ઉપયોગ અંગે Positive Pay System લાગુ કરવામાં આવી છે. ચેક પેમેન્ટ સંબંધિત છેતરપિંડી અટકાવવા માટે ભારતીય રિઝર્વ બેંક આ સિસ્ટમ લાવી છે. પરંતુ આ સિસ્ટમ શું છે અને તે કેવી રીતે કાર્ય કરે છે?

પોઝિટિવ પે સિસ્ટમ શું છે

(A) અગાઉ ચેક પેમેન્ટની સિસ્ટમ શું હતી

1લી સપ્ટેમ્બરથી અમલમાં આવેલી પોઝિટિવ પે સિસ્ટમ રૂ .50,000 થી ઉપરની કિંમતના ચેક પર લાગુ થાય છે. આ પોઝિટિવ પે સિસ્ટમને સમજતા પહેલા, તે સમજવું પડશે કે ચેક દ્વારા ચુકવણીની આખી સિસ્ટમ કેવી રીતે કામ કરે છે. ધારો કે મારું એકાઉન્ટ એસબીઆઈમાં છે અને તમારું એક્સિસ બેંકમાં છે. મેં કોઈ કામ માટે તમને 1 લાખ રૂપિયાનો ચેક આપ્યો છે.

તમે આ ચેક તમારી બેંક એટલે કે એક્સિસ બેંકને આપ્યો. એક્સિસ બેંક આ ચેક મારી બેંક એટલે કે એસબીઆઈને સીટીએસ (Cheque Truncation System) દ્વારા મારી બેંક એટલે કે SBIને બતાવશે. એસબીઆઈ તે ચેકમાં દર્શાવેલ રકમ તમારી એક્સિસ બેંકને આપશે, અને તમને રૂપિયા મળી જશે.

(B) હવે શું કરવું?

હવે અહીં છેતરપિંડીનો અવકાશ એ છે કે ધારો કે મેં તમને 1 લાખનો ચેક આપ્યો છે, જો તમે કોઈક રીતે તેમાં ગોટાળો કરીને 10 લાખનો ચેક બનાવ્યો છે, તો તે મારા માટે મુશ્કેલ હશે. હવે નવી Positive Pay Systemમાં જ્યારે હું કોઈને પણ ચેક આપીશ, ત્યારે તમારે ચેક આપવાની સાથે આ ચેકની સંપૂર્ણ વિગતો મારી બેંક (આ કિસ્સામાં એસબીઆઈ) ને આપવાની રહેશે. જેમ કે ચેકની તારીખ, લાભાર્થીનું નામ, ખાતા નંબર, કુલ રકમ અને અન્ય જરૂરી માહિતી બેંકને આપવાની રહેશે.

જ્યારે તમે મારો આપેલ ચેક તમારી બેંક (એક્સિસ બેંક) ને આપો, ત્યારે તે CTS મારફતે મારી બેંક એટલે કે SBI ને મોકલશે. SBI મારા દ્વારા મોકલેલી વિગતો સાથે આ ચેકની માહિતીને મેચ કરશે. જો વિગતો મેળ ખાતી હોય, તો તે ચેક ક્લીઅર કરશે, અન્યથા ચેક નકારવામાં આવશે.

બેંકને ચેક વિશે કેવી રીતે જણાવવું

હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે હું મારી બેંકોને કોઈપણ ચેક વિશે માહિતી કેવી રીતે આપીશ? તો આ માટે તમે મોબાઈલ બેંકિંગનો ઉપયોગ કરી શકો છો. જો તમે મોબાઈલ બેંકિંગનો ઉપયોગ કરતા નથી, તો તમે બેંકની વેબસાઈટ અથવા એસએમએસ દ્વારા પણ તમારી બેંકની માહિતી આપી શકો છો.

કઈ બેંકોને લાગુ પડે છે

તમને જણાવી દઈએ કે RBI એ 1 જાન્યુઆરી, 2021 થી પોઝિટિવ પે સિસ્ટમ લાગુ કરી હતી. બેંકો ધીમે ધીમે તેને ઘણા તબક્કામાં લાગુ કરી રહી છે. 1 સપ્ટેમ્બર, 2021થી એક્સિસ બેન્કે આ સિસ્ટમને ફરજિયાત બનાવી દીધી છે. પરંતુ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, બેન્ક ઓફ બરોડા, એચડીએફસી બેન્ક, આઇસીઆઇસીઆઇ બેન્ક જેવી મોટી બેંકો તેને અહીં પહેલેથી જ લાગુ કરી ચૂકી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gold Silver Price Today: ચાંદી 4 દિવસમાં ₹12500 સસ્તી, સોનાના ભાવ સ્થિર
Gold Silver Price Today: ચાંદી 4 દિવસમાં ₹12500 સસ્તી, સોનાના ભાવ સ્થિર
8th pay commission: કેંદ્રીય કર્મચારીઓ-પેન્શનર્સના પગાર અને HRA માં ઐતિહાસિક વધારો નક્કી! 
8th pay commission: કેંદ્રીય કર્મચારીઓ-પેન્શનર્સના પગાર અને HRA માં ઐતિહાસિક વધારો નક્કી! 
Post Office ની હિટ સ્કીમ, પત્ની સાથે ખોલાવો ખાતું, પછી દર મહિને થશે 9250 રુપિયાની કમાણી
Post Office ની હિટ સ્કીમ, પત્ની સાથે ખોલાવો ખાતું, પછી દર મહિને થશે 9250 રુપિયાની કમાણી
SIP Investment: 5 કે 10 વર્ષમાં બની શકે ₹1 કરોડનું ફંડ? જાણો દર મહિને કેટલી SIP કરવી પડશે
SIP Investment: 5 કે 10 વર્ષમાં બની શકે ₹1 કરોડનું ફંડ? જાણો દર મહિને કેટલી SIP કરવી પડશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશંસનીય પ્રથા
Hun To Bolish : હું તો બોલીશ : રક્ષક
Kutch News: કચ્છના રેલવે મુસાફરો માટે મહત્વના સમાચાર
Gujarat Rain Update : અષાઢી બીજે ગુજરાતમાં અમી છાંટણા, જુઓ ક્યાં ક્યાં પડ્યો વરસાદ
Gujarat Rath Yatra 2026: રાજ્યના અનેક શહેરોમાં આજે ધામધૂમ પૂર્વક રથયાત્રા યોજાઈ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Re-NEET UG 2026 Result: NEET-UG 2026નું પરિણામ જાહેર, 11.21 લાખ ઉમેદવારો પાસ થયા
Re-NEET UG 2026 Result: NEET-UG 2026નું પરિણામ જાહેર, 11.21 લાખ ઉમેદવારો પાસ થયા
Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
Weather forecast: વાવાઝોડા સાથે દેશના આ રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ  
Weather forecast: વાવાઝોડા સાથે દેશના આ રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ  
Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 
Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 
Amreli:  લીલીયામાં વરસાદે લીધો જીવ, વોકળામાં પૂર આવતા બાઈક તણાતા શાળા સંચાલકનું મોત
Amreli:  લીલીયામાં વરસાદે લીધો જીવ, વોકળામાં પૂર આવતા બાઈક તણાતા શાળા સંચાલકનું મોત
દરરોજ અજમાનું પાણી પીવાથી શું ફાયદા થશે? જાણીને તમે પણ ચોંકી જશો
દરરોજ અજમાનું પાણી પીવાથી શું ફાયદા થશે? જાણીને તમે પણ ચોંકી જશો
રોહિત શર્માએ વિદેશી ધરતી પર કર્યું મોટું કારનામું, સચિન અને ગાંગુલીની ખાસ ક્લબમાં કરી એન્ટ્રી 
રોહિત શર્માએ વિદેશી ધરતી પર કર્યું મોટું કારનામું, સચિન અને ગાંગુલીની ખાસ ક્લબમાં કરી એન્ટ્રી 
Morbi Rain: મોરબીના વાતાવરણમાં પલટો, શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રથયાત્રા દરમિયાન અમીછાંટણા
Morbi Rain: મોરબીના વાતાવરણમાં પલટો, શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રથયાત્રા દરમિયાન અમીછાંટણા
Embed widget