શોધખોળ કરો

આજે શેરબજારમાં નહીં થાય કોઈ ટ્રેડિંગ, જાણો કેમ બંધ રહેશે બજાર

BSE વેબસાઈટ https://www.bseindia.com/ એ કેલેન્ડર વર્ષ 2023 દરમિયાન ઈક્વિટી, ઈક્વિટી ડેરિવેટિવ્સ અને SLB સેગમેન્ટ માટે 15 રજાઓ સૂચિબદ્ધ કરી છે.

Stock market holidays in May 2023: જો તમે શેરબજારમાં રોકાણ કરો છો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. વાસ્તવમાં સોમવારે શેરબજાર બંધ રહેશે. સોમવાર (1 મે, 2023)ના રોજ એક્સચેન્જો પર કોઈ કામ થશે નહીં. BSE પર ઉપલબ્ધ રજાના કૅલેન્ડર મુજબ, NSE અને BSE બંને મુખ્ય એક્સચેન્જો મહારાષ્ટ્ર દિવસના કારણે બંધ રહેશે. માર્કેટમાં આગામી કારોબાર 2 મેના રોજ થશે.

BSE અનુસાર, ઇક્વિટી સેગમેન્ટ, ઇક્વિટી ડેરિવેટિવ સેગમેન્ટ અને SLB સેગમેન્ટની સાથે, કરન્સી ડેરિવેટિવ સેગમેન્ટ અને ઇન્ટરેસ્ટ રેટ ડેરિવેટિવ સેગમેન્ટ પણ 1 મેના રોજ બંધ રહેશે. 1 મે, 1960 ના રોજ, બોમ્બે રાજ્યના વિભાજન દ્વારા ભારતમાં મહારાષ્ટ્ર રાજ્યની રચના કરવામાં આવી હતી. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ (MCX) પણ સવારના સત્રમાં એટલે કે સવારે 9 થી સાંજના 5 વાગ્યા સુધી ટ્રેડિંગ માટે બંધ રહેશે. જો કે, ભારતનું પ્રથમ લિસ્ટેડ એક્સચેન્જ સાંજના સત્રમાં એટલે કે સાંજે 5 PM થી 11:30 PM / 11:55 PM સુધી ખુલ્લું રહેશે.

2023 માં શેરબજારની રજાઓની યાદી

BSE વેબસાઈટ https://www.bseindia.com/ એ કેલેન્ડર વર્ષ 2023 દરમિયાન ઈક્વિટી, ઈક્વિટી ડેરિવેટિવ્સ અને SLB સેગમેન્ટ માટે 15 રજાઓ સૂચિબદ્ધ કરી છે.


આજે શેરબજારમાં નહીં થાય કોઈ ટ્રેડિંગ, જાણો કેમ બંધ રહેશે બજાર

શેરબજારમાં સતત સાતમા દિવસે તેજી જોવા મળી હતી

શુક્રવારે શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 463 પોઈન્ટના વધારા સાથે 61,112 પર અને નિફ્ટી 150 પોઈન્ટના ઉછાળા સાથે 18,065 પર બંધ થયો હતો. આજે સતત 7માં દિવસે બજારમાં તેજી જોવા મળી હતી. નિફ્ટી સપ્તાહમાં બે અને ક્વાર્ટર ટકા વધ્યો હતો. આ દરમિયાન નિફ્ટીમાં સમાવિષ્ટ ટાટા કન્ઝ્યુમરના શેરે 9% નું સકારાત્મક વળતર આપ્યું છે. જ્યારે એફએમસીજી સેક્ટરના દિગ્ગજ શેરો એચયુએલનો સ્ટોક 1.8% ઘટીને બંધ રહ્યો હતો.

ગયા શુક્રવારે બજારની ચાલ કેવી હતી

સપ્તાહના અંતિમ ટ્રેડિંગ દિવસે એટલે કે શુક્રવારે શેરબજારમાં તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 61 હજારને પાર પહોંચી ગયો છે જ્યારે નિફ્ટી પણ ફરી 18 હજારને પાર પહોંચી ગયો છે. સેન્સેક્સ 463.06 પોઈન્ટ વધીને 61,112.44 પર બંધ રહ્યો છે અને નિફ્ટી 137.65 પોઈન્ટ વધીને 18,052.70 પર બંધ રહ્યો છે. 

ગઈકાલના કારોબારમાં બેન્કિંગ, ઓટો, આઈટી, ફાર્મા, એફએમસીજી, મેટલ્સ, એનર્જી, મીડિયા, ઈન્ફ્રા, હેલ્થકેર, ઓઈલ અને ગેસ સેક્ટરના શેરમાં ઉછાળો જોવા મળ્યો છે. માત્ર કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના શેરોના ઈન્ડેક્સ ઘટીને બંધ રહ્યા હતા. આજના કારોબારમાં નિફ્ટીનો મિડકેપ ઈન્ડેક્સ 1.34 ટકા અથવા 390 પોઈન્ટના વધારા સાથે બંધ થયો હતો. સ્મોક કેપ ઈન્ડેક્સના શેરોમાં પણ જોરદાર વૃદ્ધિ જોવા મળી છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 22 વધ્યા અને 8 ઘટાડા સાથે બંધ થયા. નિફ્ટીના 50 શેરોમાંથી 41 શેર ઉછાળા સાથે બંધ થયા જ્યારે 9 શેરો ઘટીને બંધ થયા.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

ગંભીરા પુલ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 15 લોકોના મોત, 3 ગુમ, વડોદરા કલેક્ટરે જણાવ્યું- ટેન્કર હજુ પણ કેમ લટકેલું છે?
ગંભીરા પુલ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 15 લોકોના મોત, 3 ગુમ, વડોદરા કલેક્ટરે જણાવ્યું- ટેન્કર હજુ પણ કેમ લટકેલું છે?
Gambhira bridge collapses: ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઈ મોટો ખુલાસો, ગયા વર્ષે 1.18 કરોડના ખર્ચે કરાયું હતું બ્રિજનું સમારકામ
Gambhira bridge collapses: ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઈ મોટો ખુલાસો, ગયા વર્ષે 1.18 કરોડના ખર્ચે કરાયું હતું બ્રિજનું સમારકામ
Lords Test Record: ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ પહેલા જાણી લો લૉર્ડ્સ મેદાનનાં 5 રોચક તથ્યો
Lords Test Record: ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ પહેલા જાણી લો લૉર્ડ્સ મેદાનનાં 5 રોચક તથ્યો
ભારે વરસાદ વચ્ચે દિલ્હી-NCRમાં આવ્યો જોરદાર ભૂકંપ, લોકો ઘરની બહાર દોડી આવ્યા
ભારે વરસાદ વચ્ચે દિલ્હી-NCRમાં આવ્યો જોરદાર ભૂકંપ, લોકો ઘરની બહાર દોડી આવ્યા
Advertisement

વિડિઓઝ

Mehsana News: મહેસાણામાં પિતા-પુત્ર કરોડની ઠગાઈ આચરી ઓસ્ટ્રેલિયા રફુચક્કર થયાનો આરોપ
Hun To Bolish : હું તો બોલીશ : હજુ કેટલા મોતના બ્રિજ?
Hun To Bolish : હું તો બોલીશ : દુર્ઘટના કે હત્યા?
Kumar Kanani: સુરત ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ પ્રશાસન પર કર્યા આકરા પ્રહાર
Vadodara Gambhira Bridge Collapse | મોતને હાથતાળી આપીને બહાર આવેલા ટેન્કર ડ્રાઈવરનો મોટો ખુલાસો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગંભીરા પુલ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 15 લોકોના મોત, 3 ગુમ, વડોદરા કલેક્ટરે જણાવ્યું- ટેન્કર હજુ પણ કેમ લટકેલું છે?
ગંભીરા પુલ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 15 લોકોના મોત, 3 ગુમ, વડોદરા કલેક્ટરે જણાવ્યું- ટેન્કર હજુ પણ કેમ લટકેલું છે?
Gambhira bridge collapses: ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઈ મોટો ખુલાસો, ગયા વર્ષે 1.18 કરોડના ખર્ચે કરાયું હતું બ્રિજનું સમારકામ
Gambhira bridge collapses: ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઈ મોટો ખુલાસો, ગયા વર્ષે 1.18 કરોડના ખર્ચે કરાયું હતું બ્રિજનું સમારકામ
Lords Test Record: ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ પહેલા જાણી લો લૉર્ડ્સ મેદાનનાં 5 રોચક તથ્યો
Lords Test Record: ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ પહેલા જાણી લો લૉર્ડ્સ મેદાનનાં 5 રોચક તથ્યો
ભારે વરસાદ વચ્ચે દિલ્હી-NCRમાં આવ્યો જોરદાર ભૂકંપ, લોકો ઘરની બહાર દોડી આવ્યા
ભારે વરસાદ વચ્ચે દિલ્હી-NCRમાં આવ્યો જોરદાર ભૂકંપ, લોકો ઘરની બહાર દોડી આવ્યા
વિજય દેવેરાકોંડાથી લઈને રાણા દગ્ગુબાતી સુધી, સાઉથના સુપરસ્ટાર પર ED એ કસ્યો ગાળિયો
વિજય દેવેરાકોંડાથી લઈને રાણા દગ્ગુબાતી સુધી, સાઉથના સુપરસ્ટાર પર ED એ કસ્યો ગાળિયો
બિહાર મતદાર યાદી સુધારા કેસ અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, જાણો ચૂંટણી પંચે શું આપી દલીલ
બિહાર મતદાર યાદી સુધારા કેસ અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, જાણો ચૂંટણી પંચે શું આપી દલીલ
ગુરુપૂર્ણિમા નિમિત્તે જલારામ બાપા, બજરંગદાસ બાપા સહિતના 9 મોટા ગુરુઓને વંદન, ભક્તોમાં છે અનેરો મહિમા
ગુરુપૂર્ણિમા નિમિત્તે જલારામ બાપા, બજરંગદાસ બાપા સહિતના 9 મોટા ગુરુઓને વંદન, ભક્તોમાં છે અનેરો મહિમા
છ દિવસ પછી યમનમાં ફાંસી, કેરળની નર્સ નિમિષાને બચાવવા સુપ્રીમ કોર્ટમાં અરજી
છ દિવસ પછી યમનમાં ફાંસી, કેરળની નર્સ નિમિષાને બચાવવા સુપ્રીમ કોર્ટમાં અરજી
Embed widget