શોધખોળ કરો

સરકાર ઘટાડી રહી છે 2000ની નોટ, જાણો ક્યું કારણ છે જવાબદાર

ગુરૂવારે RBIનો વાર્ષિક અહેવાલ આવ્યો હતો જેમાં આ જાણકારી આપવામાં આવી હતી.

નવી દિલ્હીઃ સરકારે અર્થવ્યવસ્થાને કેશલેસ બનાવવાના ઇરાદાથી નોટબંધી કરી હતી પરંતુ ત્યાર બાદ રોકડ વ્યવહાર ઘટવાને બદલી વધી ગયો છે. તેનો અંદાજ એ વાતથી જ લગાવી શકાય કે આ વર્ષે માચ અંત સુધીમાં બેંક નોટોનું મૂલ્ય વધીને 21,109 અબજ રૂપિયા થઈ ગયું ચે જ્યારે નોટબંધી બાદ માર્ચ 2017માં આ આંકડો 13,102 અબજ રૂપિયાનો હતો. બીજી બાજુ સરકાર બજારમાં 2000 રૂપિયાની નોટોની સંખ્યા ઘટાડી રહી છે. વાત જાણે એમ છે કે કેટલાક લોકો 200, 500 અને 2000ની નકલી નોટોનો બનાવવા સતત સક્રિય રહે છે. રિઝર્વ બેન્કના ડેટા અનુસાર નકલી નોટોનું પ્રમાણ વધી રહ્યુ છે. નાણાંકીય વર્ષ 2017-18ની સરખામણીએ આની નકલમાં 121 ટકાનો વધારો થયો છે. ગુરૂવારે RBIનો વાર્ષિક અહેવાલ આવ્યો હતો જેમાં આ જાણકારી આપવામાં આવી હતી. 2018-19 દરમિયાન બેન્કિંગ સેક્ટરમાં જપ્ત કુલ ફેક ઇન્ડિયન કરન્સી નોટ (FICN)માંથી 5.6 ટકા રિઝર્વ બેન્કે તો 94.4 ટકા બીજી બેન્કોએ ઝડપી લીધી હતી. આ તમામ આંકડાઓ ખરેખર ચોંકાનવારા છે નોટબંધીનો મુખ્ય ઉદેશ્ય જ એ હતો કે નકલી નોટો પર નિયંત્રણ લાગે પણ હાલ જે આંકડાઓ મળી રહ્યા છે તે જોતા જે લોકો આવા નકલી નોટના ધંધાઓ કરે છે તે આમજ ચાલુ છે તેમ કહી શકાય. રિઝર્વ બેન્ક નવી નોટોને જુની નોટોની જગ્યાએ લાવી ત્યારે એ દલીલ કરવામાં આવતી હતી કે જુની નોટોની નકલ કરવાનો વધારે ખતરો રહેલો છે. ત્યાર પછી નવેમ્બર 2016માં નોટબંધી થઈ. જો કે નકલી નોટો આજે પણ સરકાર માટે માથાનો દુખાવો બની રહી છે જેના કારણે સરકારે ધીરે ધીરે 2000ની નોટોની સંખ્યા ઘટાડવાનો નિર્ણય કર્યો છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

75 લાખના તોડકાંડ મુદ્દે, મનસુખ વસાવાનો દાવો, કલેક્ટરે 75 લાખની વાત સ્વીકારી
75 લાખના તોડકાંડ મુદ્દે, મનસુખ વસાવાનો દાવો, કલેક્ટરે 75 લાખની વાત સ્વીકારી
Gujarat: 33 વર્ષ બાદ ગુજરાત ફરી બન્યું 'ટાઇગર સ્ટેટ', હવે ફક્ત સિંહ જ નહીં વાઘ પણ કરશે ગર્જના
Gujarat: 33 વર્ષ બાદ ગુજરાત ફરી બન્યું 'ટાઇગર સ્ટેટ', હવે ફક્ત સિંહ જ નહીં વાઘ પણ કરશે ગર્જના
હેવાનિયતની હદ પાર! પતિએ પત્ની પર પેટ્રોલ છાંટી જીવતી સળગાવી, બચાવવા આવેલી પુત્રીને પણ આગમાં હોમી
હેવાનિયતની હદ પાર! પતિએ પત્ની પર પેટ્રોલ છાંટી જીવતી સળગાવી, બચાવવા આવેલી પુત્રીને પણ આગમાં હોમી
Ola-Uber અને Rapido પર સ્ત્રીઓ પસંદ કરી શકશે મહિલા કેબ ડ્રાઈવર,કેન્દ્ર સરકારે કરી મોટી જાહેરાત
Ola-Uber અને Rapido પર સ્ત્રીઓ પસંદ કરી શકશે મહિલા કેબ ડ્રાઈવર,કેન્દ્ર સરકારે કરી મોટી જાહેરાત

વિડિઓઝ

Mansukh Vasava BIG Claim: 75 લાખના તોડકાંડ આરોપોને લઈ ચોંકાવનારો વળાંક, સાંસદ મનસુખ વસાવાનો દાવો
Gold Silver Rate: સોના-ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી. કોમોડિટી માર્કેટમાં ચાંદીના ભાવમાં ઉછાળો
FSSAI Issues Warning : 'ગ્રીન ટી','હર્બલ ટી'ને હવે 'ચા'નહીં કહી શકાય, FSSAIએ જાહેર કરી નવી ગાઈડલાઈન
Gujarat recognized Tiger State: 33 વર્ષ બાદ ગુજરાત ફરી એકવાર બન્યુ ટાઇગર સ્ટેટ, NTCAએ કરી જાહેરાત
Kutch Earthquake News: કચ્છમાં રાપર નજીક વહેલી સવારે 4.6ની તિવ્રતાથી અનુભવાયો ભૂકંપનો આંચકો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
75 લાખના તોડકાંડ મુદ્દે, મનસુખ વસાવાનો દાવો, કલેક્ટરે 75 લાખની વાત સ્વીકારી
75 લાખના તોડકાંડ મુદ્દે, મનસુખ વસાવાનો દાવો, કલેક્ટરે 75 લાખની વાત સ્વીકારી
Gujarat: 33 વર્ષ બાદ ગુજરાત ફરી બન્યું 'ટાઇગર સ્ટેટ', હવે ફક્ત સિંહ જ નહીં વાઘ પણ કરશે ગર્જના
Gujarat: 33 વર્ષ બાદ ગુજરાત ફરી બન્યું 'ટાઇગર સ્ટેટ', હવે ફક્ત સિંહ જ નહીં વાઘ પણ કરશે ગર્જના
હેવાનિયતની હદ પાર! પતિએ પત્ની પર પેટ્રોલ છાંટી જીવતી સળગાવી, બચાવવા આવેલી પુત્રીને પણ આગમાં હોમી
હેવાનિયતની હદ પાર! પતિએ પત્ની પર પેટ્રોલ છાંટી જીવતી સળગાવી, બચાવવા આવેલી પુત્રીને પણ આગમાં હોમી
Ola-Uber અને Rapido પર સ્ત્રીઓ પસંદ કરી શકશે મહિલા કેબ ડ્રાઈવર,કેન્દ્ર સરકારે કરી મોટી જાહેરાત
Ola-Uber અને Rapido પર સ્ત્રીઓ પસંદ કરી શકશે મહિલા કેબ ડ્રાઈવર,કેન્દ્ર સરકારે કરી મોટી જાહેરાત
નોનવેઝ ખાતી મહિલાઓ સાવધાન, થઈ શકે છે બ્રેસ્ટ કેન્સર, નવા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
નોનવેઝ ખાતી મહિલાઓ સાવધાન, થઈ શકે છે બ્રેસ્ટ કેન્સર, નવા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
વૈભવ સૂર્યવંશીને મળ્યો રાષ્ટ્રીય બાળ પુરસ્કાર, જેના કારણે ન રમી શક્યો વિજય હજારે ટ્રોફીની મેચ
વૈભવ સૂર્યવંશીને મળ્યો રાષ્ટ્રીય બાળ પુરસ્કાર, જેના કારણે ન રમી શક્યો વિજય હજારે ટ્રોફીની મેચ
Gold-Silver Price: સોના-ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી, અમદાવાદમાં એક કિલો ચાંદીનો ભાવ 2.31 લાખને પાર
Gold-Silver Price: સોના-ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી, અમદાવાદમાં એક કિલો ચાંદીનો ભાવ 2.31 લાખને પાર
નવા વર્ષ પહેલા અયોધ્યા રામ મંદિરને અજાણ્યા ભક્તે દાનમાં આપી 30 કરોડની સોના અને હીરા જડિત મૂર્તિ
નવા વર્ષ પહેલા અયોધ્યા રામ મંદિરને અજાણ્યા ભક્તે દાનમાં આપી 30 કરોડની સોના અને હીરા જડિત મૂર્તિ
Embed widget