શોધખોળ કરો

સરકાર ઘટાડી રહી છે 2000ની નોટ, જાણો ક્યું કારણ છે જવાબદાર

ગુરૂવારે RBIનો વાર્ષિક અહેવાલ આવ્યો હતો જેમાં આ જાણકારી આપવામાં આવી હતી.

નવી દિલ્હીઃ સરકારે અર્થવ્યવસ્થાને કેશલેસ બનાવવાના ઇરાદાથી નોટબંધી કરી હતી પરંતુ ત્યાર બાદ રોકડ વ્યવહાર ઘટવાને બદલી વધી ગયો છે. તેનો અંદાજ એ વાતથી જ લગાવી શકાય કે આ વર્ષે માચ અંત સુધીમાં બેંક નોટોનું મૂલ્ય વધીને 21,109 અબજ રૂપિયા થઈ ગયું ચે જ્યારે નોટબંધી બાદ માર્ચ 2017માં આ આંકડો 13,102 અબજ રૂપિયાનો હતો. બીજી બાજુ સરકાર બજારમાં 2000 રૂપિયાની નોટોની સંખ્યા ઘટાડી રહી છે. વાત જાણે એમ છે કે કેટલાક લોકો 200, 500 અને 2000ની નકલી નોટોનો બનાવવા સતત સક્રિય રહે છે. રિઝર્વ બેન્કના ડેટા અનુસાર નકલી નોટોનું પ્રમાણ વધી રહ્યુ છે. નાણાંકીય વર્ષ 2017-18ની સરખામણીએ આની નકલમાં 121 ટકાનો વધારો થયો છે. ગુરૂવારે RBIનો વાર્ષિક અહેવાલ આવ્યો હતો જેમાં આ જાણકારી આપવામાં આવી હતી. 2018-19 દરમિયાન બેન્કિંગ સેક્ટરમાં જપ્ત કુલ ફેક ઇન્ડિયન કરન્સી નોટ (FICN)માંથી 5.6 ટકા રિઝર્વ બેન્કે તો 94.4 ટકા બીજી બેન્કોએ ઝડપી લીધી હતી. આ તમામ આંકડાઓ ખરેખર ચોંકાનવારા છે નોટબંધીનો મુખ્ય ઉદેશ્ય જ એ હતો કે નકલી નોટો પર નિયંત્રણ લાગે પણ હાલ જે આંકડાઓ મળી રહ્યા છે તે જોતા જે લોકો આવા નકલી નોટના ધંધાઓ કરે છે તે આમજ ચાલુ છે તેમ કહી શકાય. રિઝર્વ બેન્ક નવી નોટોને જુની નોટોની જગ્યાએ લાવી ત્યારે એ દલીલ કરવામાં આવતી હતી કે જુની નોટોની નકલ કરવાનો વધારે ખતરો રહેલો છે. ત્યાર પછી નવેમ્બર 2016માં નોટબંધી થઈ. જો કે નકલી નોટો આજે પણ સરકાર માટે માથાનો દુખાવો બની રહી છે જેના કારણે સરકારે ધીરે ધીરે 2000ની નોટોની સંખ્યા ઘટાડવાનો નિર્ણય કર્યો છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

ગુજરાતની પ્રી-પ્રાઇમરી શાળાઓમાં પ્રવેશ માટે વયમર્યાદા બદલાઈ: જુનિયર, સિનિયર અને નર્સરી માટે નવા નિયમો લાગુ
ગુજરાતની પ્રી-પ્રાઇમરી શાળાઓમાં પ્રવેશ માટે વયમર્યાદા બદલાઈ: જુનિયર, સિનિયર અને નર્સરી માટે નવા નિયમો લાગુ
મોરબીમાં ખાનગી ગરબા ક્લાસિસ વિરુદ્ધ પાટીદાર સમાજ મેદાને: મનોજ પનારાની આગેવાનીમાં 'જનક્રાંતિ સભા'
મોરબીમાં ખાનગી ગરબા ક્લાસિસ વિરુદ્ધ પાટીદાર સમાજ મેદાને: મનોજ પનારાની આગેવાનીમાં 'જનક્રાંતિ સભા'
પૂર્વ મુખ્યમંત્રીના પૌત્ર પ્રજ્વલ રેવન્નાને બળાત્કાર કેસમાં આજીવન કેદની સજા, નોકરાણી પરના અત્યાચાર બદલ કોર્ટે દોષિત ઠેરવ્યો
પૂર્વ મુખ્યમંત્રીના પૌત્ર પ્રજ્વલ રેવન્નાને બળાત્કાર કેસમાં આજીવન કેદની સજા, નોકરાણી પરના અત્યાચાર બદલ કોર્ટે દોષિત ઠેરવ્યો
Rain:ઓગસ્ટમાં રાજ્યમાં મનમુકી વરસશે મેઘરાજા કે ખેડૂતને કરશે નિરાશ?જાણો IMDનીએ શું કરી આગાહી
Rain:ઓગસ્ટમાં રાજ્યમાં મનમુકી વરસશે મેઘરાજા કે ખેડૂતને કરશે નિરાશ?જાણો IMDનીએ શું કરી આગાહી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોણ જીતશે અર્બનનો જંગ?
Hun To Bolish : હું તો બોલીશ : રોફ અને રૂઆબ વચ્ચે શું ભેદ
Hun To Bolish : હું તો બોલીશ : ખાડા પૂરો, ટેક્સ પણ ભરો!
Morbi News : મોરબીમાં ખાનગી ગરબા ક્લાસિસનો પાટીદાર સમાજે કર્યો વિરોધ
Dholka Child Trafficking Case Update : અમદાવાદમાં ધોળકામાં બાળ તસ્કરીના કેસમાં ઘટસ્ફોટ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતની પ્રી-પ્રાઇમરી શાળાઓમાં પ્રવેશ માટે વયમર્યાદા બદલાઈ: જુનિયર, સિનિયર અને નર્સરી માટે નવા નિયમો લાગુ
ગુજરાતની પ્રી-પ્રાઇમરી શાળાઓમાં પ્રવેશ માટે વયમર્યાદા બદલાઈ: જુનિયર, સિનિયર અને નર્સરી માટે નવા નિયમો લાગુ
મોરબીમાં ખાનગી ગરબા ક્લાસિસ વિરુદ્ધ પાટીદાર સમાજ મેદાને: મનોજ પનારાની આગેવાનીમાં 'જનક્રાંતિ સભા'
મોરબીમાં ખાનગી ગરબા ક્લાસિસ વિરુદ્ધ પાટીદાર સમાજ મેદાને: મનોજ પનારાની આગેવાનીમાં 'જનક્રાંતિ સભા'
પૂર્વ મુખ્યમંત્રીના પૌત્ર પ્રજ્વલ રેવન્નાને બળાત્કાર કેસમાં આજીવન કેદની સજા, નોકરાણી પરના અત્યાચાર બદલ કોર્ટે દોષિત ઠેરવ્યો
પૂર્વ મુખ્યમંત્રીના પૌત્ર પ્રજ્વલ રેવન્નાને બળાત્કાર કેસમાં આજીવન કેદની સજા, નોકરાણી પરના અત્યાચાર બદલ કોર્ટે દોષિત ઠેરવ્યો
Rain:ઓગસ્ટમાં રાજ્યમાં મનમુકી વરસશે મેઘરાજા કે ખેડૂતને કરશે નિરાશ?જાણો IMDનીએ શું કરી આગાહી
Rain:ઓગસ્ટમાં રાજ્યમાં મનમુકી વરસશે મેઘરાજા કે ખેડૂતને કરશે નિરાશ?જાણો IMDનીએ શું કરી આગાહી
PM Modi in Varanasi: વારાણસીમાં પહલગામ હુમલાનો ઉલ્લેખ કરતા, PM મોદીએ કહી આ મહત્વની વાત
PM Modi in Varanasi: વારાણસીમાં પહલગામ હુમલાનો ઉલ્લેખ કરતા, PM મોદીએ કહી આ મહત્વની વાત
રાજકોટ એઈમ્સની ભરતીમાં કૌભાંડ? દિવ્યાંગને મેડિકલ ફિટ બતાવી ક્લાસ 2 અધિકારી બનાવાયાનો આરોપ
રાજકોટ એઈમ્સની ભરતીમાં કૌભાંડ? દિવ્યાંગને મેડિકલ ફિટ બતાવી ક્લાસ 2 અધિકારી બનાવાયાનો આરોપ
શું ખરેખર ભારતે ડોનાલ્ડ ટ્રમ્પના કહેવા પર રશિયા પાસેથી તેલ લેવાનું કર્યું બંધ? જાણો શું છે હકીકત
શું ખરેખર ભારતે ડોનાલ્ડ ટ્રમ્પના કહેવા પર રશિયા પાસેથી તેલ લેવાનું કર્યું બંધ? જાણો શું છે હકીકત
PM Kisan Yojana: આજે ખેડૂતોના ખાતામાં ક્યારે  જમા થશે 2 હજાર રૂપિયા? જાણો અન્ય મહત્વની ડિટેલ
PM Kisan Yojana: આજે ખેડૂતોના ખાતામાં ક્યારે જમા થશે 2 હજાર રૂપિયા? જાણો અન્ય મહત્વની ડિટેલ
Embed widget