શોધખોળ કરો

Gandhinagar: 500 રૂપિયા, દારૂ-ચવાણું લઈને મતો આપ્યા’; કોર્પોરેટરનો ઓડિયો થયો વાયરલ

ગાંધીનગરના ભાજપના કોર્પોરેટરનો ઓડિયો ક્લિપ વાયરલ થઇ છે. જેમાં વાયરલ વીડિયોમાં 500 રૂપિયા, દારૂ અને ચવાણું લઈને મતો આપ્યાનો ઉલ્લેખ છે. વોર્ડ નંબર 3ના કોર્પોરેટર ભરત ગોહિલ અને બાબુલાલ નામની વ્યક્તિની ઓડ઼િયો ક્લિપ વાયરલ થઇ છે,

ગાંધીનગરના ભાજપના કોર્પોરેટરનો ઓડિયો ક્લિપ વાયરલ થઇ છે. જેમાં  વાયરલ વીડિયોમાં 500 રૂપિયા, દારૂ અને ચવાણું લઈને મતો આપ્યાનો ઉલ્લેખ છે. વોર્ડ નંબર 3ના કોર્પોરેટર ભરત ગોહિલ અને બાબુલાલ નામની વ્યક્તિની ઓડ઼િયો ક્લિપ વાયરલ થઇ છે,

ઉલ્લેખનિ છે કે.,વણજારા સમાજના આગેવાન બાબુલાલે કોઈ કામ માટે ભરત ગોહિલને કરેલા ફોનનો ઓડિયો વાયરલ થયો છે. જેમાં   તારા સમજે 500 રૂપિયા, દારૂ અને ચવાણું લઇને મત આપ્યાનો કોર્પોરેટરનો જવાબ  સાંભળવા મળે છે. ઓડિયો ક્લિપમાં ના સંવાદ પર નજર કરીએ તો “ બોલો બાબુલાલ.....તમે કોર્પોરેટર બન્યા પણ કામના નહિ....તમને શા માટે ચૂંટી લાવ્યા....કોણ અમારા વણજારા સમાજે નહિં ચૂંટ્યા તમને......કોણે ચૂ્ટ્યાં વણજારા સમાજને 500-500 રૂપિયા અને દારૂ, ચવાણું આપ્યું એટલે મત આપ્યા છે”

જોકે આ ઓડિયો ક્લિપ  વાયરલ થયા બાદા કોર્પોરેટ ભરત ગોહિલે  ઓડિયો ક્લિપને ફેક ગણાવી છે અને પોતાનો પક્ષ રજૂ કરતા જણાવ્યું હતું કે, મારે બાબુલાલ સાથે કોઇ ટેલિફોનિક વાતચીત જ નથી થઇ. અમારી બંને વચ્ચે જે પણ વાતચીત થઇ તે માત્ર રૂબરૂમાં જ થઇ છે,. કોર્પોરેટ ભરત ગોહેલે કહ્યું કે આ માત્ર રાજકિય કિન્નાખોરી રાખીને ઓડિયો વાયરલ કરવામાં આવ્યો છે. ભરત ગોહિલે પોતાનો બચાવ કરતા જણાવ્યું કે, ઓડિયોમાં મારો અવાજ પણ નથી. જો કે આ વાયરલ વીડિયોની એબીપી અસ્મિતા પુષ્ટી કરતી નથી પરંતુ હાલ આ વાયરલ વીડિયો  અનેક સવાલ ચોક્કસ ઉભા કરે છે.

Sonu Soodએ રહસ્ય પરથી ઉઠાવ્યો પડદો, કહ્યું- જરૂરિયાતમંદોની મદદ માટે ક્યાંથી લાવે છે પૈસા

onu Sood Revelation: આજના સમયમાં સોનુ સૂદ માત્ર એક એક્ટર તરીકે જ જાણીતો નથી, પરંતુ જે રીતે તે કોરોનાના સમયમાં જરૂરિયાતમંદોની મદદ માટે આગળ આવ્યો, તેને કારણે લોકો તેને મસીહા અને ભગવાનનો દરજ્જો આપવા લાગ્યા છે. દેશભરના લોકો સોનુ સૂદનું ખૂબ સન્માન કરે છે. તાજેતરમાં જ અભિનેતા 'આપ કી અદાલત' શોમાં જોવા મળ્યો હતો, જ્યાં રજત શર્માએ તેને પૂછ્યું હતું કે લોકડાઉન દરમિયાન આટલા મજૂરો અને વિદ્યાર્થીઓને ઘરે મોકલવા માટે તેની પાસે પૈસા ક્યાંથી આવ્યા?

સોનુ સૂદે ખુલાસો કર્યો

સોનુ સૂદે આ સવાલના જવાબમાં કહ્યું, જ્યારે મે આ શરૂ કર્યું ત્યારે મને ખબર હતી કે હું લાંબો સમય ટકી શકીશ નહી કારણ કે લોકોની માંગો એવી આવી રહી હતી તેથી મે વિચાર્યું કે આ બાબતે શું કરવું જોઈએ. જેને પગલે મને વિચાર આવ્યો અને હું જેટલી પણ બ્રાન્ડમાં કામ કરું છું તેઓને કહ્યું કે હું મફતમાં કામ કરીશ તમે ડોનેશન લઈ આવો. મે હોસ્પિટલને, ડોક્ટર્સને, કોલેજને, ટીચર્સને, દવાની કંપનીઓને આ કામ માટે લગાવ્યા. તેઓ બધા જોડાતા ગયા અને કામ થતું ગયું.

સોનુ સૂદ જરૂરિયાતમંદો માટે પૈસા ક્યાંથી લાવે છે ?

 

તેણે વધુમાં કહ્યું, 'કેટલીક મોટી એનજીઓએ મને બોલાવ્યો, કહ્યું કે સોનુ દેશમાં 130 કરોડની વસ્તી છે, તમે ટકી શકશો નહીં, મેં કહ્યું, જે લોકો મારા ઘરે આવે છે તેમને હું ના પાડી શકું. આજે  જમ્મુથી કન્યાકુમારી સુધી, કોઈપણ નાના જિલ્લા અથવા નાના રાજ્યમાં, કોઈપણ, ગમે ત્યાં, તમે બોલો હું ગમે તેને ભણાવી શકું છું. હું કોઈની પણ સારવાર કરાવી શકું છું. હું કોઈને નોકરી અપાવી શકું છું. તમે એક ફોન કરશો હું કરાવી દઇશ

સોશિયલ મીડિયા એકાઉન્ટને સોનું સૂદ જાતે હેન્ડલ કરે છે 

તમને જણાવી દઈએ કે, સોનૂ સૂદ એક અભિનેતા મસીહા તરીકે સોશિયલ મીડિયાથી લઈને કોરોના સમયગાળા દરમિયાન તેમના ઘરે આવેલા જરૂરિયાતમંદો સુધી દરેકની મદદ માટે આગળ આવ્યો હતો. આજે પણ કલાકારો સોશિયલ મીડિયા દ્વારા દુનિયાભરના લોકો સાથે જોડાયેલા રહે છે. શો 'આપ કી અદાલત'માં સોનુ સૂદે એ પણ કહ્યું કે તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટને હેન્ડલ કરવા માટે કોઈ ટીમ નથી રાખી, બલ્કે તે પોતે જ તમામ ટ્વીટનો જવાબ આપે છે.

સોનું સૂદનું વર્કફ્રન્ટ 

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સોનુ સૂદ છેલ્લે સમ્રાટ પૃથ્વીરાજમાં જોવા મળ્યો હતો. જોકે આ ફિલ્મ કંઈ ખાસ બતાવી શકી નથી. તે જ સમયે, અભિનેતા ટૂંક સમયમાં 'ફતેહ' ફિલ્મમાં જોવા મળશે.

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Mahakumbh Stampede: કર્ણાટકના 4,આસામના 1 અને ગુજરાતના 1, જાણો ભાગદોડમાં કયા રાજ્યના કેટલા લોકોએ ગુમાવ્યો જીવ?
Mahakumbh Stampede: કર્ણાટકના 4,આસામના 1 અને ગુજરાતના 1, જાણો ભાગદોડમાં કયા રાજ્યના કેટલા લોકોએ ગુમાવ્યો જીવ?
Mahakumbh Stampede: બ્રહ્મ મુહૂર્તમાં ડૂબકી મારવાની રાહ, ભીડ વધી અને તૂટ્યા બેરિકેડ્સ ! મહાકુંભમાં થયેલી ભાગદોડના 10 મોટા અપડેટ્સ
Mahakumbh Stampede: બ્રહ્મ મુહૂર્તમાં ડૂબકી મારવાની રાહ, ભીડ વધી અને તૂટ્યા બેરિકેડ્સ ! મહાકુંભમાં થયેલી ભાગદોડના 10 મોટા અપડેટ્સ
Mahakumbh Stampede: મહાકુંભમાં થયેલી ભાગદોડમાં કેટલા લોકોના થયા મોત? પ્રશાસને જાહેર કર્યો આંકડો
Mahakumbh Stampede: મહાકુંભમાં થયેલી ભાગદોડમાં કેટલા લોકોના થયા મોત? પ્રશાસને જાહેર કર્યો આંકડો
Accident: સાઉદી અરેબિયામાં ભયાનક અકસ્માત, 9 ભારતીયોના મોત; એસ જયશંકરે કહ્યું- પીડિત પરિવારોની મદદ માટે તૈયાર
Accident: સાઉદી અરેબિયામાં ભયાનક અકસ્માત, 9 ભારતીયોના મોત; એસ જયશંકરે કહ્યું- પીડિત પરિવારોની મદદ માટે તૈયાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભણવા અને ભણાવવામાં 'ઢ' કોણ?Hun To Bolish : હું તો બોલીશ : મહાકુંભમાં પણ VIP કલ્ચર?Mehsana News | મહેસાણામાં BHMSમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનો આપઘાતMaha Kumbh Stampede: મહાકુંભમાં ભાગદોડથી 30ના મોત, એક ગુજરાતી શ્રધ્ધાળુનું પણ મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mahakumbh Stampede: કર્ણાટકના 4,આસામના 1 અને ગુજરાતના 1, જાણો ભાગદોડમાં કયા રાજ્યના કેટલા લોકોએ ગુમાવ્યો જીવ?
Mahakumbh Stampede: કર્ણાટકના 4,આસામના 1 અને ગુજરાતના 1, જાણો ભાગદોડમાં કયા રાજ્યના કેટલા લોકોએ ગુમાવ્યો જીવ?
Mahakumbh Stampede: બ્રહ્મ મુહૂર્તમાં ડૂબકી મારવાની રાહ, ભીડ વધી અને તૂટ્યા બેરિકેડ્સ ! મહાકુંભમાં થયેલી ભાગદોડના 10 મોટા અપડેટ્સ
Mahakumbh Stampede: બ્રહ્મ મુહૂર્તમાં ડૂબકી મારવાની રાહ, ભીડ વધી અને તૂટ્યા બેરિકેડ્સ ! મહાકુંભમાં થયેલી ભાગદોડના 10 મોટા અપડેટ્સ
Mahakumbh Stampede: મહાકુંભમાં થયેલી ભાગદોડમાં કેટલા લોકોના થયા મોત? પ્રશાસને જાહેર કર્યો આંકડો
Mahakumbh Stampede: મહાકુંભમાં થયેલી ભાગદોડમાં કેટલા લોકોના થયા મોત? પ્રશાસને જાહેર કર્યો આંકડો
Accident: સાઉદી અરેબિયામાં ભયાનક અકસ્માત, 9 ભારતીયોના મોત; એસ જયશંકરે કહ્યું- પીડિત પરિવારોની મદદ માટે તૈયાર
Accident: સાઉદી અરેબિયામાં ભયાનક અકસ્માત, 9 ભારતીયોના મોત; એસ જયશંકરે કહ્યું- પીડિત પરિવારોની મદદ માટે તૈયાર
Republic Day Tableau:  ગણતંત્ર દિવસની પરેડમાં ગુજરાતના ટેબ્લોએ પ્રથમ ક્રમ મેળવી નોંધાવી હેટ્રીક
Republic Day Tableau: ગણતંત્ર દિવસની પરેડમાં ગુજરાતના ટેબ્લોએ પ્રથમ ક્રમ મેળવી નોંધાવી હેટ્રીક
Maha Kumbh Stampede: મહાકુંભ ભાગદોડ બાદ ભાવુક થયા સીએમ યોગી, કરી 3 મોટી જાહેરાત, જાણો શું લીધો નિર્ણય?
Maha Kumbh Stampede: મહાકુંભ ભાગદોડ બાદ ભાવુક થયા સીએમ યોગી, કરી 3 મોટી જાહેરાત, જાણો શું લીધો નિર્ણય?
Fact Check: શું મહાકુંભમાં સીએમ યોગીએ અખિલેશ યાદવ સાથે સેલ્ફી લીધી? જાણો વાયરલ તસવીરનું સત્ય
Fact Check: શું મહાકુંભમાં સીએમ યોગીએ અખિલેશ યાદવ સાથે સેલ્ફી લીધી? જાણો વાયરલ તસવીરનું સત્ય
Mahakumbh Stampede: મહાકુંભમાં ભાગદોડ બાદ સ્થિતિ સામાન્ય, અખાડાઓનું અમૃત સ્નાન શરૂ
Mahakumbh Stampede: મહાકુંભમાં ભાગદોડ બાદ સ્થિતિ સામાન્ય, અખાડાઓનું અમૃત સ્નાન શરૂ
Embed widget