શોધખોળ કરો

Sasan Gir: સ્ટેચ્યુ ઓફ યૂનિટી બાદ ગુજરાતના આ સ્થળે સ્ટેચ્યુ ઓફ લાયન બનાવવા ઉઠી માગ,જાણો હોટેલ સંચાલકોએ શું કહ્યું

Sasan Gir: દેશ અને દુનિયાના પ્રવાસીઓનું આકર્ષણ બનેલા સાસણ ગીરમાં સ્ટેચ્યુ ઓફ લાયન બનાવવા હોટેલ એસોસિએશને માંગ કરી છે. સાસણ હોટેલ એસોસિએશને સરકાર પાસે અલગ અલગ માગો કરી છે.

Sasan Gir: દેશ અને દુનિયાના પ્રવાસીઓનું આકર્ષણ બનેલા સાસણ ગીરમાં સ્ટેચ્યુ ઓફ લાયન બનાવવા હોટેલ એસોસિએશને માંગ કરી છે. સાસણ હોટેલ એસોસિએશને સરકાર પાસે અલગ અલગ માગો કરી છે.

એસિયાટીક સિંહોના ગઢથી જાણીતા બનેલા સાસણ ગીર દેશ અને દુનિયાના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અને દર વર્ષ લાખો પ્રવાસીઓ સાસણ ગીરની મુલાકાત લઇ રહ્યા છે. જેના કારણે અહીં ૨૫૦ થી વધુ હોટેલ અને ફાર્મ હાઉસ ચાલી રહ્યા છે.


Sasan Gir: સ્ટેચ્યુ ઓફ યૂનિટી બાદ ગુજરાતના આ સ્થળે સ્ટેચ્યુ ઓફ લાયન બનાવવા ઉઠી માગ,જાણો હોટેલ સંચાલકોએ શું કહ્યું

હાલ હોટેલોમાં મંદીનો માહોલ છે જે દૂર કરવા હોટેલ માલિકો સરકાર પાસે માંગ કરી રહ્યા છે. હોટેલ સંચાલકો નું કહેવુ છે કે અહી સ્ટેચ્યુ ઓફ લાયન બનાવવામાં આવે. આ સિવાય રિવરફ્રન્ટ અને અન્ય વિકાસના કામ કરવામાં આવે જેથી ધંધા રોજગાર ધમધમતા રહે.

હાલ ચોમાસામાં ગીર ૪ મહિના બંધ રહે છે. ઉબડ ખાબડ રસ્તા અને સિંહોના મેટીંગ પિરિયડના કારણે ગીર ૪ મહિના બંધ રાખવામાં આવે છે. જેની સીધી અસર હોટેલ બિઝનેસ પર પડી રહી છે અને ૪ મહિના હોટેલ બિઝનેસ મંદીમાં ધકેલાય જાય છે. જેના કારણે હોટેલ એસો.એ માંગ કરી છે કે, ગીર ૪ મહિના નહિ પણ ૨ મહિના પૂરતું જ બંધ રાખવામાં આવે.

તો બીજી તરફ સાસણ ગીરની હોટેલોમાં આવનારા દિવસોમાં રેસ્ટોરન્ટના મેનુમાં પ્રાકૃતિક ફૂડનું મેનુ જોવા મળે તો નવાઈ નહિ. કારણ કે જૂનાગઢ કલેકટરે હોટેલ એસો સાથે બેઠક યોજી મેનુમાં પ્રાકૃતિક ફૂડનું મેનુ એડ કરવા જણાવ્યું છે. આગામી ૧૬ તારીખથી સિંહોનું વેકેશન પૂર્ણ થાય છે અને ગીર ફરી એક વખત સહેલાણીઓ માટે ખુલ્લું મુકાશે.

 રાજ્યમાં તારીખ 16 થી 18 સપ્ટેમ્બર દરમિયાન ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લામાં ભારે વરસાદ તથા ઉપરવાસના ભારે વરસાદને કારણે નર્મદા નદીમાં પુર આવતા આ જિલ્લામાં ખેતી બાગાયતી પાકોને થયેલા નુકસાન અન્વયે રાજ્ય સરકારે ખાસ કૃષિ રાહત પેકેજ 2023 જાહેર કર્યું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વની રાજ્ય સરકારે આ વિસ્તારોના અસરગ્રસ્ત ખેડૂતોને થયેલા નુકસાન પ્રત્યે સંવેદનાત્મક અભિગમ દાખવીને આ કૃષિ રાહત પેકેજની જાહેરાત કરી છે.

તાજેતરમાં ભરૂચ, વડોદરા, નર્મદા જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો હતો તેમ જ નર્મદા નદીના ઉપરવાસમાં પણ વરસેલા ભારે વરસાદને કારણે આ ત્રણ જિલ્લામાં ખેતી અને બાગાયતી પાકોને વ્યાપક નુકસાન તેમજ ખેતરોમાં પાણી ભરાઈ જવાના પરિણામે નુકસાનીના પ્રાથમિક અંદાજો સંબંધિત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાજ્ય સરકારને મળ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સરકારી વિભાગોની પોલ ખોલતો રિપોર્ટHun To Bolish : હું તો બોલીશ : કેમ સૂકાયા બગીચા, ક્યાં ગયું પાણી?Interim bail for Asaram Bapu: આસારામના 3 મહિનાના જામીન મંજૂર, હાઈકોર્ટે આપી મોટી રાહતAcharya Rakeshprasad : દેવી દેવતાઓની નિંદા કરનારા સ્વામિનારાયણના સાધુઓ માપમાં રહેજો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Embed widget