શોધખોળ કરો

Gujarat: દ્વારકા-પોરબંદર હાઈવે પર મીની બસ-ડમ્પરનો અકસ્માત, 2 લોકોના મોત, 12 ઘાયલ 

રાજ્યમાં વધુ એક અકસ્માતની ઘટના બની છે.ગઈ કાલે મોડી રાત્રે દ્વારકા-પોરબંદર રોડ પર અકસ્માતની ઘટના બની હતી.  સોમનાથથી દ્વારકા જતા સમયેઆ અકસ્માત સર્જાયો હતો.

પોરબંદર: રાજ્યમાં વધુ એક અકસ્માતની ઘટના બની છે.ગઈ કાલે મોડી રાત્રે દ્વારકા-પોરબંદર રોડ પર અકસ્માતની ઘટના બની હતી.  સોમનાથથી દ્વારકા જતા સમયેઆ અકસ્માત સર્જાયો હતો. આ ગંભીર અકસ્માતની ઘટનામાં 2 લોકોના મોત થયા છે જ્યારે 12 લોકો ઈજાગ્રસ્ત થયા છે.  કર્ણાટકના પરિવારના યાત્રાળુઓને આ અકસ્માત નડ્યો હતો. 
 
બસ સાથે ડમ્પર અથડાતા અકસ્માત સર્જાયો

પોરબંદરના કુછડી નજીક મીની બસ સાથે ડમ્પર અથડાતા આ અકસ્માત સર્જાયો હતો.  આ બસમાં કુલ 19 લોકો સવાર હતા જેમાંથી 12 લોકોને ઈજા  પહોંચી છે. જ્યારે 2 લોકોના મોત નીપજયા છે.  ઇજાગ્રસ્તોને પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.   

પોલીસે હાલ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

કર્ણાટકથી શ્રદ્ધાળુઓ ભરીને ઉપડેલી બસ સોમવારે મોડી રાત્રે પોરબંદર-દ્વારકા હાઇવે પર કુછડી ગામ નજીક ટ્રક સાથે ધડાકાભેર અથડાઇ હતી. અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે હાલ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સુરત અકસ્માતમાં બે લોકોના થયા હતા મોત

સુરતના લસકાણામાં ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી.  જેમાં બે લોકોના કરૂણ મોત થયા હતા. લસકાણામાં ફોર વ્હીલ કારે અકસ્માત સર્જતા રાજેશ ગજેરા અને મહેશ લાઠીયા નામના બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. આ ઘટનામાં મહિમા નામની એક મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.  જ્યાં તેની હાલત અતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું.  કાર ચાલક અર્જુન વીરાની પણ ઇજાગ્રસ્ત થયો છે અને તેને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. 

પોલીસ તપાસમાં પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે કે કાર ચાલક અર્જુન વીરાની દ્વારા બ્રેકના બદલે ભૂલથી એક્સીલેટર દબાવી દેવાતા આ દુર્ઘટના સર્જાઈ હતી. અર્જુન વીરાની ડાયમંડ નગર ખાતે આવેલ લુમ્સ ખાતામાં એકાઉન્ટ મેનેજર તરીકે કામ કરે છે. ઉલ્લેખનીય છે કે, લસકાણામાં થોડા દિવસ પહેલા જ હિટ એન્ડ રનની ઘટનામાં બે સગા ભાઈઓના મોત થયા હતા, જે ઘટના હજી તાજી જ છે ત્યાં વધુ એક અકસ્માતની ઘટના બનતા વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતમાં અગાઉ તોફાનો થતાં હતા તે માટે ભાજપ જવાબદારઃ કોંગ્રેસ MLA ઇમરાન ખેડાવાલાનો સનસનીખેજ આરોપ
ગુજરાતમાં અગાઉ તોફાનો થતાં હતા તે માટે ભાજપ જવાબદારઃ કોંગ્રેસ MLA ઇમરાન ખેડાવાલાનો સનસનીખેજ આરોપ
Vadodara: વરઘોડામાં જોરજોરથી DJ વાગતા વરરાજા વિરૂદ્ધ ફરિયાદ, જાનૈયાઓ સાથે 28 સ્પીકરોનો કાફલો પહોંચ્યો પોલીસ સ્ટેશન
Vadodara: વરઘોડામાં જોરજોરથી DJ વાગતા વરરાજા વિરૂદ્ધ ફરિયાદ, જાનૈયાઓ સાથે 28 સ્પીકરોનો કાફલો પહોંચ્યો પોલીસ સ્ટેશન
ગાડીઓની એન્ટ્રી બંધ, રેલવે સ્ટેશનો પર હોલ્ડિંગ એરિયા, મહાશિવરાત્રી પર મહાકુંભમાં આવી છે તૈયારીઓ
ગાડીઓની એન્ટ્રી બંધ, રેલવે સ્ટેશનો પર હોલ્ડિંગ એરિયા, મહાશિવરાત્રી પર મહાકુંભમાં આવી છે તૈયારીઓ
Somnath Mandir: મહાશિવરાત્રિને લઇને સોમનાથ દાદાનું મંદિર 42 કલાક ખુલ્લુ રહેશે, સવારે 9.30થી નીકળશે પાલખીયાત્રા
Somnath Mandir: મહાશિવરાત્રિને લઇને સોમનાથ દાદાનું મંદિર 42 કલાક ખુલ્લુ રહેશે, સવારે 9.30થી નીકળશે પાલખીયાત્રા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot McDonald's negligence:ઓનલાઇન ફૂડ મંગાવનાર લોકો માટે ચેતવણીરૂપ કિસ્સોLion attack: રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં ચાર પગના આતંકથી દહેશત, સિંહનો ખેડૂત પર હુમલોCongress Stages Walkout: કોંગ્રેસના તમામ ધારાસભ્યોએ વિધાનસભા ગૃહમાંથી કર્યું વોકઆઉટPM Modi to visit Gujarat: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માર્ચમાં 2 વખત આવશે ગુજરાતના પ્રવાસે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં અગાઉ તોફાનો થતાં હતા તે માટે ભાજપ જવાબદારઃ કોંગ્રેસ MLA ઇમરાન ખેડાવાલાનો સનસનીખેજ આરોપ
ગુજરાતમાં અગાઉ તોફાનો થતાં હતા તે માટે ભાજપ જવાબદારઃ કોંગ્રેસ MLA ઇમરાન ખેડાવાલાનો સનસનીખેજ આરોપ
Vadodara: વરઘોડામાં જોરજોરથી DJ વાગતા વરરાજા વિરૂદ્ધ ફરિયાદ, જાનૈયાઓ સાથે 28 સ્પીકરોનો કાફલો પહોંચ્યો પોલીસ સ્ટેશન
Vadodara: વરઘોડામાં જોરજોરથી DJ વાગતા વરરાજા વિરૂદ્ધ ફરિયાદ, જાનૈયાઓ સાથે 28 સ્પીકરોનો કાફલો પહોંચ્યો પોલીસ સ્ટેશન
ગાડીઓની એન્ટ્રી બંધ, રેલવે સ્ટેશનો પર હોલ્ડિંગ એરિયા, મહાશિવરાત્રી પર મહાકુંભમાં આવી છે તૈયારીઓ
ગાડીઓની એન્ટ્રી બંધ, રેલવે સ્ટેશનો પર હોલ્ડિંગ એરિયા, મહાશિવરાત્રી પર મહાકુંભમાં આવી છે તૈયારીઓ
Somnath Mandir: મહાશિવરાત્રિને લઇને સોમનાથ દાદાનું મંદિર 42 કલાક ખુલ્લુ રહેશે, સવારે 9.30થી નીકળશે પાલખીયાત્રા
Somnath Mandir: મહાશિવરાત્રિને લઇને સોમનાથ દાદાનું મંદિર 42 કલાક ખુલ્લુ રહેશે, સવારે 9.30થી નીકળશે પાલખીયાત્રા
Delhi Assembly: દિલ્હીમાં દારૂ નીતિ બદલવાથી 2000 કરોડથી વધુનુ નુકસાન, CAG ના રિપોર્ટમાં મોટા ખુલાસા
Delhi Assembly: દિલ્હીમાં દારૂ નીતિ બદલવાથી 2000 કરોડથી વધુનુ નુકસાન, CAG ના રિપોર્ટમાં મોટા ખુલાસા
Delhi Anti Sikh Riots: શીખ રમખાણ કેસમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ સજ્જન કુમારને ઉંમરકેદ, કહ્યું- 'હું 80 વર્ષનો થઇ ચૂક્યો છું અને...'
Delhi Anti Sikh Riots: શીખ રમખાણ કેસમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ સજ્જન કુમારને ઉંમરકેદ, કહ્યું- 'હું 80 વર્ષનો થઇ ચૂક્યો છું અને...'
Canada Visa Rules: કેનેડાએ વિઝા નિયમોમાં કર્યા મોટા ફેરફાર, 4.27 લાખ ભારતીયોને 'ખતરો', જાણો કઇ રીતે
Canada Visa Rules: કેનેડાએ વિઝા નિયમોમાં કર્યા મોટા ફેરફાર, 4.27 લાખ ભારતીયોને 'ખતરો', જાણો કઇ રીતે
કોંગ્રેસનું વૉકઆઉટઃ આદિવાસીઓની પૉસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મદ્દે હોબાળા સાથે કોંગ્રેસના ધારાસભ્યો ગૃહમાંથી નીકળી ગ્યાં બહાર
કોંગ્રેસનું વૉકઆઉટઃ આદિવાસીઓની પૉસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મદ્દે હોબાળા સાથે કોંગ્રેસના ધારાસભ્યો ગૃહમાંથી નીકળી ગ્યાં બહાર
Embed widget