શોધખોળ કરો

Corona virus: ચીન અને દ. કોરિયામાં કોરોનાના કેસ વધતાં રાજ્ય સરકારને કેન્દ્રએ કર્યો આ આદેશ

હાલ ચીન અને દક્ષિણ કોરિયામાં કોરોના વાયરસના નવા કેસોની સંખ્યામાં વધતાં ખળભળાટ મચી ગયો છે.

COVID-19 crisis in China: હાલ ચીન અને દક્ષિણ કોરિયામાં કોરોના વાયરસના નવા કેસોની સંખ્યામાં વધતાં ખળભળાટ મચી ગયો છે. કોરોના મહામારીનો અંત આવે તે પહેલાં જ ચીન અને દક્ષિણ કોરિયામાં વધતા કેસોથી સમગ્ર વિશ્વની ચિંતા વધી ગઈ છે. ત્યારે ભારતમાં પણ આગમચેતીના પગલાં રુપે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને મહત્વના આદેશો આપી દીધા છે.

કેન્દ્ર સરકારે શું આપ્યા આદેશ:

ચીન અને દક્ષિણ કોરિયામાં કોરોનાના વધતા કેસ મામલે કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગે રાજ્યના તમામ અગ્ર સચિવ અને મુખ્ય સચિવ આદેશ કર્યા છે. આદેશ મુજબ રાજ્યો શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લઈને જલ્દી પરિણામ આવે તે વ્યવસ્થા કરવાનું કહેવામાં આવ્યું છે. આ સાથે જરૂરી તમામ પગલાં રાજ્ય સરકારનો આરોગ્ય વિભાગ કરે તે પણ સૂચના અપાઈ છે.

એરપોર્ટ ઉપર થઈ શકે છે સઘન ચેકિંગઃ

કેન્દ્ર સકારના આરોગ્ય મંત્રાલયના આદેશ મુજબ તમામ રાજ્યોની સરકારો અમલવારી કરશે. આઇસોલેશન, ટેસ્ટિંગ અને જરૂરી તમામ સુવિધાઓ ઝડપી બનાવવાનો આદેશ આવ્યો છે. ત્યારે આગામી સમયમાં ગુજરાતમાં પણ મહાનગરપાલિકાઓને એરપોર્ટ ઉપર મુસાફરોના ચેકીંગ કરવાના આદેશ મળી શકે છે. 

ચીનમાં હાહાકાર બાદ હવે યુરોપમાં પણ કોરોનાએ દીધી દેખા

ચીનમાં કોરોના વાયરસે ફરી એકવાર હાહાકાર મચાવવાનું શરૂ કરી દીધું છે. અહીં સ્થિતિ એ હદે વણસી છે કે 80 કરોડ લોકો પર ખતરો મંડરાવવા લાગ્યો છે. અહીં કોવિડ-19 પ્રતિબંધો હટાવાતા જ કોરોના વાયરસના કેસોની સંખ્યા ઝડપથી વધી રહી છે. માત્ર ચીનમાં જ નહીં પરંતુ યુરોપ સહિત ઘણા દેશોમાં કોરોનાના કેસ ઝડપથી વધતા ફરી એકવાર કોરોનાની લહેરને લઈને ફફડાટ શરૂ થયો છે. મહામારી નિષ્ણાતોનો અંદાજ છે કે ચીનની 60 ટકાથી વધુ વસ્તી અને વિશ્વની 10 ટકા વસ્તી આગામી 90 દિવસમાં ચેપગ્રસ્ત થઈ શકે છે અને મૃત્યુ પામી શકે છે.

ચીનની રાજધાની બેઇજિંગમાં કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે. ચીનમાં સ્થિતિ એટલી ખરાબ થઈ છે કે ચીની કમ્યુનિસ્ટ પાર્ટીએ તો એમ પણ કહી દીધું છે કે, જેને પણ સંક્રમણ લાગવાનું હોય તેમને લાગવા દો. જેને મરવાની જરૂર છે તેમને મરવા દો. જેને લઈને સ્વાસ્થ્ય નિષ્ણાતોએ એવો પણ દાવો કર્યો છે કે ચીનમાં સંક્રમિત લોકોની સંખ્યા એક દિવસમાં બમણી થઈ શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બારડોલીમાં ક્ષત્રિયોનું મહાસંમેલન, ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનું એલાન  
બારડોલીમાં ક્ષત્રિયોનું મહાસંમેલન, ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનું એલાન  
Lok Sabha Elections 2024: 'શહેજાદામાં નવાબો સામે બોલવાની તાકાત નથી', રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીએ સાધ્યું નિશાન
Lok Sabha Elections 2024: 'શહેજાદામાં નવાબો સામે બોલવાની તાકાત નથી', રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીએ સાધ્યું નિશાન
Elections 2024: ગિફ્ટની જગ્યાએ મોદીને મત આપો! લગ્નની કંકોત્રી પર પીએમ મોદીનો પ્રચાર કરવો પડ્યો ભારે, વર-કન્યા પર થયો કેસ
Elections 2024: ગિફ્ટની જગ્યાએ મોદીને મત આપો! લગ્નની કંકોત્રી પર પીએમ મોદીનો પ્રચાર કરવો પડ્યો ભારે, વર-કન્યા પર થયો કેસ
Porbandar Drugs : અરબી સમુદ્રમાં ATS-NCBનું મોટું ઓપરેશન, 600 કરોડના ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ઝડપાયા
Porbandar Drugs : અરબી સમુદ્રમાં ATS-NCBનું મોટું ઓપરેશન, 600 કરોડના ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ઝડપાયા
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Truptiba Raol | રૂપાલા સાહેબનું નિવેદન કોઈ પણ રીતે માફીને યોગ્ય નથીRamjubha Jadeja | ક્ષત્રિય સમાજના યુવાનોની ગેરકાયદેસર અટકાયત થઈ રહી છેKshatriya Samaj | ભાજપ-કોંગ્રેસ બંનેએ અપમાન કર્યુંઃ આણંદ ક્ષત્રિય સમાજBardoli Kshatriya Sammelan | સરકાર પર લગાવ્યો ગંભીર આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બારડોલીમાં ક્ષત્રિયોનું મહાસંમેલન, ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનું એલાન  
બારડોલીમાં ક્ષત્રિયોનું મહાસંમેલન, ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનું એલાન  
Lok Sabha Elections 2024: 'શહેજાદામાં નવાબો સામે બોલવાની તાકાત નથી', રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીએ સાધ્યું નિશાન
Lok Sabha Elections 2024: 'શહેજાદામાં નવાબો સામે બોલવાની તાકાત નથી', રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીએ સાધ્યું નિશાન
Elections 2024: ગિફ્ટની જગ્યાએ મોદીને મત આપો! લગ્નની કંકોત્રી પર પીએમ મોદીનો પ્રચાર કરવો પડ્યો ભારે, વર-કન્યા પર થયો કેસ
Elections 2024: ગિફ્ટની જગ્યાએ મોદીને મત આપો! લગ્નની કંકોત્રી પર પીએમ મોદીનો પ્રચાર કરવો પડ્યો ભારે, વર-કન્યા પર થયો કેસ
Porbandar Drugs : અરબી સમુદ્રમાં ATS-NCBનું મોટું ઓપરેશન, 600 કરોડના ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ઝડપાયા
Porbandar Drugs : અરબી સમુદ્રમાં ATS-NCBનું મોટું ઓપરેશન, 600 કરોડના ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ઝડપાયા
Arijit Singh: જાણીતા સિંગર અરજીતે દુબઈમાં પાકિસ્તાની અભિનેત્રીની કેમ માંગી માફી? એક્ટ્રેસનું શાહરુખ સાથે છે ખાસ કનેક્શન
Arijit Singh: જાણીતા સિંગર અરજીતે દુબઈમાં પાકિસ્તાની અભિનેત્રીની કેમ માંગી માફી? એક્ટ્રેસનું શાહરુખ સાથે છે ખાસ કનેક્શન
રાજકોટમાં રૂપાલાની સભા રદ્દ તો ભાવનગર-જામનગરમાં વિરોધ, ક્ષત્રિય સમાજ આકરા પાણીએ
રાજકોટમાં રૂપાલાની સભા રદ્દ તો ભાવનગર-જામનગરમાં વિરોધ, ક્ષત્રિય સમાજ આકરા પાણીએ
Mahindra XUV 3XO: સોમવારે લોન્ચ થશે મહિન્દ્રાની XUV 3XO એસયૂવી, ધાંસૂ ફીચર્સ સાથે મળશે જબરદસ્ત માઈલેજ
Mahindra XUV 3XO: સોમવારે લોન્ચ થશે મહિન્દ્રાની XUV 3XO એસયૂવી, ધાંસૂ ફીચર્સ સાથે મળશે જબરદસ્ત માઈલેજ
Shani Dev: શું મહિલાઓ કરી શકે છે શનિ દેવની પૂજા, જાણો કઈ વાતોનું રાખવું પડે છે ધ્યાન
Shani Dev: શું મહિલાઓ કરી શકે છે શનિ દેવની પૂજા, જાણો કઈ વાતોનું રાખવું પડે છે ધ્યાન
Embed widget