શોધખોળ કરો

અંબાણીના ઘર પાસે મળેલી વિસ્ફોટક ભરેલી કારનું રહસ્ય ઘુંટાયુ, કારના માલિકના મોતની તપાસ ATS કરશે

મુંબઈમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર પાસે એક સ્કૉર્પિયો કાર મળી આવી હતી, જેમાં જિલેટિનની સ્ટીક હતી. ત્યારબાદ શુક્રવારે ગાડીના માલિક મનસુખ હિરેનનો મૃતદેહ મળી આવ્યો છે.

મુંબઈ: મુંબઈમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર પાસે એક સ્કૉર્પિયો કાર મળી આવી હતી, જેમાં જિલેટિનની સ્ટીક હતી. ત્યારબાદ શુક્રવારે ગાડીના માલિક મનસુખ હિરેનનો મૃતદેહ મળી આવ્યો છે. હવે મનસુખ હિરેન મોતની તપાસ મહારાષ્ટ્ર સરકારે એટીએસને સોંપી છે. મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યું ગાડી મનસુખની નહી પરંતુ સૈમ નામના વ્યક્તિની હતી. પરંતુ પોલીસમાં કાર ચોરીની ફરિયાદ નોંધાવતી વખતે મનસુખે જણાવ્યું હતું કે તેણે કાર ખરીદી લીધી હતી. અનિલ દેશમુખે કહ્યું, 'મુંબઈમાં 25 ફેબ્રુઆરીએ મુકેશ અંબાણીના ઘરની બહાર એક ગાડી મળી હતી, જેમાં કેટલાક વિસ્ફોટક મળી આવ્યા હતા. આ મામલે તપાસ ચાલુ છે. જેની પાસે આ ગાડી હતી, તેનો મૃતદેહ મળી આવ્યો છે. પોસ્ટમોર્ટમ બાદ મોતનું કારણ ખબર પડશે. સમગ્ર તપાસની જવાબદારી અમે એટીએસને સોંપી છે.'
મનસુખનો શુક્રવારે થાણેમાં નદીના કિનારે મૃતદહે મળ્યો. પોલીસે આ જાણકારી આપી હતી. થાણે પોલસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આશરે 45 વર્ષનો મનસુખ ગુરુવારે રાત્રે ગુમ થયો હતો. મુંબ્રા રેતી બુંદર રોડ નજીકની એક નદીના કિનારા પરથી તેનો મૃતદેહ મળ્યો છે. ઉલ્લેખનીય છે કે દક્ષિણ મુંબઈમાં અંબાણીનીન ઘર એન્ટીલિયાની નજીક 25 ફેબ્રુઆરીએ મનસુખની સ્કૉર્પિયો કાર અંદર જિલેટિનની સ્ટીક રાખેલી મળી આવી હતી. પોલીસે કહ્યું હનતું કે કાર 18 ફેબ્રુઆરીએ એરોલી-મુલુંદ બ્રિજ પરથી ચોરી થઈ હતી. મુંબઈ પોલીસની ગુનાખોરી શાખાએ આ મામલે મનસુખનું નિવેદન નોંધ્યું હતું. ઓટો પાર્ટસનો વ્યવસાય કરનાર મનસુખે જણાવ્યું હતું કે તેની કાર ચોરાઇ ગયા બાદ તેણે પોલીસને ફરિયાદ આપી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
મ્યાનમાર ભૂકંપમાં મૃત્યુઆંક 2,000ની નજીક પહોંચ્યો, લોકોને બચાવવા હજુ પણ ચાલી રહ્યું છે રેસ્ક્યૂ ઓપરેશન
મ્યાનમાર ભૂકંપમાં મૃત્યુઆંક 2,000ની નજીક પહોંચ્યો, લોકોને બચાવવા હજુ પણ ચાલી રહ્યું છે રેસ્ક્યૂ ઓપરેશન
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Onion Price : ડુંગળીના ભાવે ખેડૂતોને રડાવ્યા, મણે કેટલા છે ભાવ?Paresh Goswami : ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની પરેશ ગોસ્વામીની આગાહીJunagadh Crime : ભેસાણમાં ખૂદ પિતાએ દીકરી પર દુષ્કર્મ ગુજારતા ખળભળાટ, પતિની ધરપકડJasdan Hostel : વિદ્યાર્થીઓ સાથે આંબરડીની હોસ્ટેલના ગૃહપતિ સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કરતા હોવાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
મ્યાનમાર ભૂકંપમાં મૃત્યુઆંક 2,000ની નજીક પહોંચ્યો, લોકોને બચાવવા હજુ પણ ચાલી રહ્યું છે રેસ્ક્યૂ ઓપરેશન
મ્યાનમાર ભૂકંપમાં મૃત્યુઆંક 2,000ની નજીક પહોંચ્યો, લોકોને બચાવવા હજુ પણ ચાલી રહ્યું છે રેસ્ક્યૂ ઓપરેશન
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
લક્ષણો વિના કિડનીને નુકસાન પહોંચાડી રહ્યું છે બ્લડ પ્રેશર, નવી સ્ટડીમાં ચોંકાવનારો ખુલાસો
લક્ષણો વિના કિડનીને નુકસાન પહોંચાડી રહ્યું છે બ્લડ પ્રેશર, નવી સ્ટડીમાં ચોંકાવનારો ખુલાસો
UAN નંબર વિના જાણી શકશો પોતાના PF એકાઉન્ટનું બેલેન્સ, જાણો સરળ રીત
UAN નંબર વિના જાણી શકશો પોતાના PF એકાઉન્ટનું બેલેન્સ, જાણો સરળ રીત
Weather: બેવડી ઋતુમાં મોટી આગાહી, આજે સૌરાષ્ટ્ર-ગુજરાતના આ ભાગોમાં થશે માવઠું
Weather: બેવડી ઋતુમાં મોટી આગાહી, આજે સૌરાષ્ટ્ર-ગુજરાતના આ ભાગોમાં થશે માવઠું
Rajkot: શિક્ષણ જગતમાં લાંછનરૂપ કિસ્સો, શાળાની હોસ્ટેલના ગૃહપતિએ વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યુ
Rajkot: શિક્ષણ જગતમાં લાંછનરૂપ કિસ્સો, શાળાની હોસ્ટેલના ગૃહપતિએ વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યુ
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.