શોધખોળ કરો

PM Modi Cabinet: નીતિન ગડકરીને મોદી સરકારમાં મળ્યું આ ખાતું, જાણો તેમની રાજકીય સફર

PM Modi Cabinet: પીએમ નરેન્દ્ર મોદીએ તેમના ત્રીજા કાર્યકાળ માટે મંત્રાલયોની વહેંચણી કરી છે. વરિષ્ઠ મંત્રીઓને ગત વખતની જેમ જ સ્થાન આપવામાં આવ્યું છે. અમિત શાહ ગૃહ પ્રધાન રહેશે જ્યારે વરિષ્ઠ નેતા રાજનાથ સિંહ સંરક્ષણ પ્રધાન રહેશે.

PM Modi Cabinet: પીએમ નરેન્દ્ર મોદીએ તેમના ત્રીજા કાર્યકાળ માટે મંત્રાલયોની વહેંચણી કરી છે. વરિષ્ઠ મંત્રીઓને ગત વખતની જેમ જ સ્થાન આપવામાં આવ્યું છે. અમિત શાહ ગૃહ પ્રધાન રહેશે જ્યારે વરિષ્ઠ નેતા રાજનાથ સિંહ સંરક્ષણ પ્રધાન રહેશે. આ સિવાય ભાજપના પૂર્વ અધ્યક્ષ નીતિન ગડકરી રોડ ટ્રાન્સપોર્ટ મંત્રી હશે. તેમને અજય ટમટા અને હર્ષ મલ્હોત્રાના રૂપમાં રાજ્યકક્ષાના બે મંત્રી પણ આપવામાં આવ્યા છે. નીતિન ગડકરીને ફરીથી આ મંત્રાલય મળવું મહત્વપૂર્ણ છે. કારણ કે એવી ચર્ચા હતી કે TDP અને JDU પણ આ મંત્રાલય પર દાવો કરી રહ્યા છે. નીતિન ગડકરી તેમના 10 વર્ષના કાર્યકાળ દરમિયાન માર્ગ પરિવહન મંત્રી તરીકે પ્રખ્યાત રહ્યા છે.

 

ભાજપના નેતા અને નવા ચૂંટાયેલા સાંસદ નીતિન ગડકરીએ સતત ત્રીજી વખત કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. પીએમ મોદીની અગાઉની બંને સરકારોમાં ગડકરી કેબિનેટ મંત્રી હતા. નીતિન ગડકરી ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા છે. 

મહારાષ્ટ્રની સૌથી ચર્ચિત નાગપુર સીટ પર કેંદ્રીય મંત્રી નીતિન ગડકરી મેદાનમાં હતા. આ બેઠક પર તેમની જીત થઈ હતી. મોદીમંત્રી મંડળમાં નીતિન ગડકરીનો સમાવાશે કરવામાં આવ્યો છે. નીતિન ગડકરી ફરી એક વખત મંત્રી બન્યા છે.  ગડકરી કોંગ્રેસના વિકાસ ઠાકરે સામે જીત મેળવી હતી. 

2019ની ચૂંટણી 

2019માં નીતિન ગડકરીએ બીજી વખત આ સીટ જીતી હતી. ગડકરીએ કોંગ્રેસના નાના પટોલેને 2 લાખથી વધુ મતોથી હરાવ્યા હતા. ગડકરીને 6 લાખ 60 હજાર વોટ મળ્યા હતા. જ્યારે પટોલેને 4 લાખ 44 હજાર મત મળ્યા હતા. બીએસપીના મોહમ્મદ જમાલ ત્રીજા સ્થાને છે. જેમને 32 હજારથી ઓછા મત મળ્યા હતા.

2014ની ચૂંટણી

2014માં ગડકરી આ સીટ પરથી પહેલીવાર ચૂંટણી લડ્યા હતા. તેમને 5 લાખ 87 હજાર મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના વિલાસ મુત્તેમવારને લગભગ 3 લાખ 3 હજાર મત મળ્યા હતા. બીએસપીના મોહન ગાયકવાડને લગભગ એક લાખ વોટ મળ્યા ત્રીજા સ્થાને રહ્યા હતા.

આ સીટના ઈતિહાસની વાત કરીએ તો 2014 સુધી નાગપુર લોકસભા સીટ બન્યા બાદ ભાજપે માત્ર એક જ વખત આ સીટ જીતી હતી. બનવારીલાલ પુરોહિત 1996ની ચૂંટણીમાં પહેલીવાર ભાજપ તરફથી જીત્યા હતા. પરંતુ 1998માં ફરી ભાજપને કોંગ્રેસે હાર આપી હતી. તે પછી નીતિન ગડકરીએ આવીને આ સીટ પર ભાજપનો દુકાળ ખતમ કર્યો.

નાગપુર બેઠકના સમીકરણો

સંતરા ઉપરાંત, નાગપુર દેશમાં પણ પ્રખ્યાત છે કારણ કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું મુખ્યાલય અહીં આવેલું છે. RSSની સ્થાપના 99 વર્ષ પહેલા થઈ હતી. પછી કેશવ બલિરામ હેડગેવારે તેમના શહેર નાગપુરને તેમના મુખ્ય મથક તરીકે પસંદ કર્યું. આમ છતાં 2014 પહેલા આ સીટ પર ભાજપનુ વર્ચસ્વ ક્યારેય નહોતું. 1999 સુધી ખાતું પણ ખોલવામાં આવ્યું ન હતું. પરંતુ જ્યારથી આરએસએસના ફેવરિટ ગણાતા ગડકરી આ બેઠક પરથી ચૂંટણી લડ્યા છે ત્યારથી ભાજપ હાર્યું નથી.

આ ચૂંટણીની વાત કરીએ તો આ વખતે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સામે વિપક્ષો એકઠા થયેલા જોવા મળ્યા હતા.  જે મજબૂત સ્થિતિમાં દેખાઈ રહ્યા હતા. ઈન્ડિયા ગઠબંધન તરફથી કોંગ્રેસના વિકાસ ઠાકરે મેદાનમાં હતા. જેમને સહયોગી પક્ષો, ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને શરદ પવારની એનસીપીનું સમર્થન મળ્યું હતું. પ્રકાશ આંબેડકરની વંચિત બહુજન અઘાડીએ પણ તેમને ટેકો જાહેર કર્યો હતો. આ સિવાય AIMIMએ પણ નાગપુરથી કોઈ ઉમેદવાર ઉભા રાખ્યા નહોતા. 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 

Read
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

સંસદના ચોમાસુ સત્રની વચ્ચે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરનું રાજીનામું: 'તાત્કાલિક અસરથી' પદ છોડવાની જાહેરાત
સંસદના ચોમાસુ સત્રની વચ્ચે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરનું રાજીનામું: 'તાત્કાલિક અસરથી' પદ છોડવાની જાહેરાત
ગોવાથી ઈન્દોર જતી ઈન્ડિગો ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, 140 મુસાફરો પ્લેનમાં હતા સવાર 
ગોવાથી ઈન્દોર જતી ઈન્ડિગો ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, 140 મુસાફરો પ્લેનમાં હતા સવાર 
હવામાન વિભાગનો વરતારો: આગામી 6 દિવસ ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, કયા જિલ્લામાં થશે પાણી પાણી? જાણો...
હવામાન વિભાગનો વરતારો: આગામી 6 દિવસ ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, કયા જિલ્લામાં થશે પાણી પાણી? જાણો...
Income Tax Bill 2025: લોકસભામાં સિલેક્ટ કમિટીનો રિપોર્ટ રજૂ, TDS રિફંડ અને ગુપ્ત દાન પર ટેક્સ સહિત ઘણા ફેરફારોની ભલામણ
Income Tax Bill 2025: લોકસભામાં સિલેક્ટ કમિટીનો રિપોર્ટ રજૂ, TDS રિફંડ અને ગુપ્ત દાન પર ટેક્સ સહિત ઘણા ફેરફારોની ભલામણ
Advertisement

વિડિઓઝ

Aaj no Muddo : આજનો મુદ્દો : દારૂબંધીના નામે દંભ કેમ?
Mumbai Airport: મુંબઈ એયરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, એર ઈન્ડિયાના વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ
Indonesia Ship Fire: ઇન્ડોનેશિયામાં મધદરિયે જહાજમાં લાગી વિકરાળ આગ, મુસાફરો દરિયામાં કુદી ગયા, 5ના મોત
PM Modi Speech : ઓપરેશન સિંદૂર સંપૂર્ણ રીતે સફળ રહ્યું , ચોમાસું સત્ર નવીનતાનું પ્રતિ
Parliament Monsoon Session Day 1: લોકસભામાં વિપક્ષનો હંગામો, શું કરી માંગ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદના ચોમાસુ સત્રની વચ્ચે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરનું રાજીનામું: 'તાત્કાલિક અસરથી' પદ છોડવાની જાહેરાત
સંસદના ચોમાસુ સત્રની વચ્ચે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરનું રાજીનામું: 'તાત્કાલિક અસરથી' પદ છોડવાની જાહેરાત
ગોવાથી ઈન્દોર જતી ઈન્ડિગો ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, 140 મુસાફરો પ્લેનમાં હતા સવાર 
ગોવાથી ઈન્દોર જતી ઈન્ડિગો ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, 140 મુસાફરો પ્લેનમાં હતા સવાર 
હવામાન વિભાગનો વરતારો: આગામી 6 દિવસ ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, કયા જિલ્લામાં થશે પાણી પાણી? જાણો...
હવામાન વિભાગનો વરતારો: આગામી 6 દિવસ ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, કયા જિલ્લામાં થશે પાણી પાણી? જાણો...
Income Tax Bill 2025: લોકસભામાં સિલેક્ટ કમિટીનો રિપોર્ટ રજૂ, TDS રિફંડ અને ગુપ્ત દાન પર ટેક્સ સહિત ઘણા ફેરફારોની ભલામણ
Income Tax Bill 2025: લોકસભામાં સિલેક્ટ કમિટીનો રિપોર્ટ રજૂ, TDS રિફંડ અને ગુપ્ત દાન પર ટેક્સ સહિત ઘણા ફેરફારોની ભલામણ
સરકારનો મોટો નિર્ણય, હવે યૂઝર્સ UPI થી જ ઉપાડી શકશે ગોલ્ડ લોન અને FDના પૈસા 
સરકારનો મોટો નિર્ણય, હવે યૂઝર્સ UPI થી જ ઉપાડી શકશે ગોલ્ડ લોન અને FDના પૈસા 
Bhavnagar Rain: તળાજા અને મહુવા પંથકમાં ધોધમાર વરસાદ, ખેડૂતો ખુશખુશાલ
Bhavnagar Rain: તળાજા અને મહુવા પંથકમાં ધોધમાર વરસાદ, ખેડૂતો ખુશખુશાલ
બાળકો સાથે હોય તો થઈ જાવ સાવધાન! ટ્રાફિક નિયમો તોડવા પર આપવો પડશે ડબલ દંડ 
બાળકો સાથે હોય તો થઈ જાવ સાવધાન! ટ્રાફિક નિયમો તોડવા પર આપવો પડશે ડબલ દંડ 
પાકિસ્તાને જ ખોલી ટ્રમ્પના દાવાની પોલ, પાક નિષ્ણાતે કહ્યું - અમે 5 પ્લેન તોડ્યા જ નથી, ભારત તો યુદ્ધ રોકવાના મુડમાં હતું જ નહીં....
પાકિસ્તાને જ ખોલી ટ્રમ્પના દાવાની પોલ, પાક નિષ્ણાતે કહ્યું - અમે 5 પ્લેન તોડ્યા જ નથી, ભારત તો યુદ્ધ રોકવાના મુડમાં હતું જ નહીં....
Embed widget