શોધખોળ કરો

પુલવામામાં શહીદ થયેલા જવાનોના પરિવારને મળ્યા પ્રિયંકા-રાહુલ ગાંધી, કહ્યું- દેશ અને કૉંગ્રેસ પાર્ટી તમારી સાથે છે

ઉત્તરપ્રદેશ: કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને તેમના બહેન અને કૉંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી પુલવામા આતંકી હુમલામાં 14 ફેબ્રુઆરીએ શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવા ઘરે પહોચ્યા હતા. તેઓએ શામલી અને કેરાનામાં શહીદ અમિત કુમાર કોરી અને પ્રદીપ કુમાર પ્રજાપતિના પરિવારને મળીને શોક વ્યક્ત કર્યો હતો. અને સાંત્વના પાઠવી હતી. લગભગ 15 મિનિટ જેટલો સમય તેઓ પરિવારને મળ્યા હતા. રાહુલ અને પ્રિયંકા સાથે કૉંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા અને રાજ બબ્બર પણ હાજર હતા. પુલવામામાં શહીદ થયેલા જવાનોના પરિવારને મળ્યા પ્રિયંકા-રાહુલ ગાંધી, કહ્યું- દેશ અને કૉંગ્રેસ પાર્ટી તમારી સાથે છે શહીદ જવાનની તસવીર પર રાહુલ ગાંધીએ પુષ્પ અર્પિત કરી શ્રદ્ધાંજલિ આપી હતી. અને કહ્યું કે પરિવાર સાથે કૉંગ્રેસ પાર્ટી તેમની સાથે છે. પ્રિયંકાએ શહીદ જવાન અમિતના પરિવારને સાંત્વના આપતા કહ્યું કે સમગ્ર દેશ અને કૉંગ્રેસ પરિવાર તમારી સાથે છે. પ્રિયંકાએ કહ્યું કે આ દુખના સમયે કૉંગ્રેસ પાર્ટી પરિવાર સાથે છે. આ દેશની મોટી શહાદત છે. હું આ દુખને સારી રીતે સમજી શકું છું, મારા પિતા સાથે પણ આવી ઘટના બની હતી. મે પણ મારા પિતાને ગુમાવ્યા છે. પુલવામા હુમલોઃ ચંબલના ડાકુએ કરી જાહેરાત, સરકાર કહે તો 700 સાથીઓ સાથે પાકિસ્તાનને ધૂળ ચટાવી દઉં પુલવામામાં શહીદ થયેલા જવાનોના પરિવારને મળ્યા પ્રિયંકા-રાહુલ ગાંધી, કહ્યું- દેશ અને કૉંગ્રેસ પાર્ટી તમારી સાથે છે ઉલ્લેખનીય છે કે, જમ્મુ કાશ્મીરના પુલવામામા થયેલા આતંકી હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થઈ ગયા હતા. આ ઘટના બાદ સમગ્ર દેશમાં પાકિસ્તાન વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કરી રહ્યાં છે. અને જવાનોના શહાદતનો બદલો લેવાની માંગ કરી રહ્યાં છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

મંત્રીમંડળે કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે ભારતની દાવેદારીને આપી મંજૂરી, યજમાન શહેર બનશે અમદાવાદ
મંત્રીમંડળે કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે ભારતની દાવેદારીને આપી મંજૂરી, યજમાન શહેર બનશે અમદાવાદ
'બિઝનેસ ચાલુ રહેશે, પણ...', ટ્રમ્પના ટેરિફ પર RSS પ્રમુખ મોહન ભાગવતે આપી પહેલી પ્રતિક્રિયા
'બિઝનેસ ચાલુ રહેશે, પણ...', ટ્રમ્પના ટેરિફ પર RSS પ્રમુખ મોહન ભાગવતે આપી પહેલી પ્રતિક્રિયા
Gujarat Rain: મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Gujarat Rain: મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
શું તમે નોકરી બદલતાની સાથે જ PF ના પૈસા ઉપાડી લો છો, જાણો તેનાથી કેટલું થાય છે નુકસાન?
શું તમે નોકરી બદલતાની સાથે જ PF ના પૈસા ઉપાડી લો છો, જાણો તેનાથી કેટલું થાય છે નુકસાન?
Advertisement

વિડિઓઝ

Gujarat Rain Forecast:  આગામી 7 દિવસ ગાજવીજ સાથે પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી, જુઓ અહેવાલ
Gujarat BJP: ભાજપના નેતાએ જ ભાજપની નીતિ સામે ઉઠાવ્યા સવાલ, કોંગ્રેસીકરણથી ભાજપનો કાર્યકર્તા દુઃખી
Bhavnagar Accident : ભાવનગરમાં કાર પલટી ખાઈને સળગી ઉઠી, મહિલાનું મોત, જુઓ અહેવાલ
Mehsana Crime : કડીમાં ગુંડારાજ, યુવક પર હથિયારો સાથે 5 શખ્સોનો જીવલેણ હુમલો, સામે આવ્યા સીસીટીવી
Arvalli Crime : માલપુરમાં દંપતીએ પુત્ર સાથે નદીમાં ઝંપલાવ્યું, પતિનું મોત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મંત્રીમંડળે કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે ભારતની દાવેદારીને આપી મંજૂરી, યજમાન શહેર બનશે અમદાવાદ
મંત્રીમંડળે કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે ભારતની દાવેદારીને આપી મંજૂરી, યજમાન શહેર બનશે અમદાવાદ
'બિઝનેસ ચાલુ રહેશે, પણ...', ટ્રમ્પના ટેરિફ પર RSS પ્રમુખ મોહન ભાગવતે આપી પહેલી પ્રતિક્રિયા
'બિઝનેસ ચાલુ રહેશે, પણ...', ટ્રમ્પના ટેરિફ પર RSS પ્રમુખ મોહન ભાગવતે આપી પહેલી પ્રતિક્રિયા
Gujarat Rain: મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Gujarat Rain: મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
શું તમે નોકરી બદલતાની સાથે જ PF ના પૈસા ઉપાડી લો છો, જાણો તેનાથી કેટલું થાય છે નુકસાન?
શું તમે નોકરી બદલતાની સાથે જ PF ના પૈસા ઉપાડી લો છો, જાણો તેનાથી કેટલું થાય છે નુકસાન?
ગુજરાત લોકરક્ષક ભરતીનું મેરિટ લિસ્ટ જાહેર: 120.50 માર્ક્સે અટક્યું જનરલ પુરુષોનું કટ-ઓફ
ગુજરાત લોકરક્ષક ભરતીનું મેરિટ લિસ્ટ જાહેર: 120.50 માર્ક્સે અટક્યું જનરલ પુરુષોનું કટ-ઓફ
Rain Alert: નવરાત્રિમાં ખેલૈયાઓની મજા બગાડશે વરસાદ, જાણો અંબાલાલની લેટેસ્ટ આગાહી
Rain Alert: નવરાત્રિમાં ખેલૈયાઓની મજા બગાડશે વરસાદ, જાણો અંબાલાલની લેટેસ્ટ આગાહી
રાજકોટ ભાજપમાં જૂથવાદ ફરી સપાટી પર: ગણેશ મહોત્સવમાં સાંસદ રામ મોકરીયા સહિત મોટા નેતાઓની ગેરહાજરીએ સવાલો ઉઠાવ્યા
રાજકોટ ભાજપમાં જૂથવાદ ફરી સપાટી પર: ગણેશ મહોત્સવમાં સાંસદ રામ મોકરીયા સહિત મોટા નેતાઓની ગેરહાજરીએ સવાલો ઉઠાવ્યા
કચ્છમાં નંખાશે નવી રેલ લાઇનઃ મોદી સરકારે ₹12,328 કરોડના ખર્ચે 4 રેલવે પ્રોજેક્ટ્સને મંજૂરી આપી; ગુજરાત સહિત 4 રાજ્યોને મળશે લાભ
કચ્છમાં નંખાશે નવી રેલ લાઇનઃ મોદી સરકારે ₹12,328 કરોડના ખર્ચે 4 રેલવે પ્રોજેક્ટ્સને મંજૂરી આપી; ગુજરાત સહિત 4 રાજ્યોને મળશે લાભ
Embed widget