શોધખોળ કરો

‘ફેંગલ’ વાવાઝોડાને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી, ગુજરાતમાં.....

Gujarat unaffected by Cyclone Fangal: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, આગામી જાન્યુઆરીમાં હાડ થીજવતી ઠંડી પડશે.

Cyclone Fangal Gujarat update: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફેંગલ વાવાઝોડા અંગે મહત્વની આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે, ફેંગલ વાવાઝોડાની ગુજરાતમાં અસર થવાની શક્યતા ઓછી છે. જો કોઈ અસર થાય તો સુરતના કેટલાક ભાગોમાં હળવો વરસાદ પડી શકે છે.

અંબાલાલ પટેલના મતે, 3 થી 5 ડિસેમ્બર દરમિયાન બંગાળની ખાડીમાં તોફાન બની રહ્યું છે. જો કે, ગુજરાત પર તેની ખાસ અસર થવાની શક્યતા નથી. તેમણે વધુમાં જણાવ્યું કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જાન્યુઆરી મહિનામાં હાડ થીજવતી ઠંડી પડશે. ડિસેમ્બરની શરૂઆતમાં શીતલહેરની સંભાવના ઓછી છે.

હવામાન વિભાગે પણ આગામી 3 દિવસ દરમિયાન લઘુતમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય તેવી આગાહી કરી છે. ત્રણ દિવસ બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન વધતાં ઠંડીથી રાહત મળી શકે છે. આજે નલિયા, કંડલા, કેશોદ, ડીસા અને વડોદરા સૌથી ઠંડાગાર રહ્યા છે. આ તમામ શહેરોમાં 13 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.

તમિલનાડુ અને પુડુચેરીના કેટલાક ભાગોમાં શનિવારે બપોરથી ચક્રવાત ફેંગલની અસર દેખાવા લાગી હતી. અહીંના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ચેન્નાઈ એરપોર્ટ પર ફ્લાઈટ સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી. ભારતીય હવામાન વિભાગ (IMD) કહે છે કે બંગાળની ખાડી પર ફરતું ચક્રવાતી તોફાન "ફેંગલ" આજે (30 નવેમ્બર 2024) બપોરે પુડુચેરીમાં લેન્ડફોલ કરી શકે છે.

ભારે વરસાદ અને ચક્રવાતના જોખમને ધ્યાનમાં રાખીને, તમિલનાડુ સરકારે રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરી છે અને IT કંપનીઓને તેમના કર્મચારીઓને ઘરેથી કામ કરવાની મંજૂરી આપવા વિનંતી કરી છે. ઇસ્ટ કોસ્ટ રોડ અને ઓલ્ડ મહાબલીપુરમ રોડ પર આજે બપોરે જાહેર પરિવહન સેવાઓ બંધ રહેશે.

પુડુચેરીમાં ચક્રવાત ફેંગલના આગમન પહેલા, તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને તૈયારીઓની સમીક્ષા કરી અને ચેન્નાઈમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમની મુલાકાત લીધી. તમિલનાડુના મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન પ્રધાન કેકેએસએસઆર રામચંદ્રને શનિવારે ચક્રવાતની તૈયારીઓની સમીક્ષા કરવા માટે એક બેઠક યોજી હતી અને લોકોને દરિયાકિનારા અને મનોરંજન પાર્કમાં જવાનું ટાળવા કહ્યું હતું.

માહિતી અનુસાર, દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા 164 પરિવારોના 471 લોકોને તિરુવલ્લુર અને નાગપટ્ટનમ જિલ્લાના છ રાહત કેન્દ્રોમાં લઈ જવામાં આવ્યા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં બોટ, જનરેટર, મોટર પંપ અને જરૂરી સાધનસામગ્રી કોઈપણ અનિચ્છનીય ઘટનાને પહોંચી વળવા માટે તૈયાર રાખવામાં આવી છે. સંવેદનશીલ વિસ્તારોમાં NDRF, રાજ્યની બચાવ ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે.

આ પણ વાંચો...

Cyclone Fengal: ફ્લાઈટ્સ-ટ્રેન રદ, શાળા-કોલેજો પણ બંધ.... આ રાજ્યોમાં 'ફેંગલ' તબાવી મચાવશે, ભારે વરસાદનું એલર્ટ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી

વિડિઓઝ

Kinjal Dave: સમાજમાંથી બહિષ્કાર કરાયા મુદ્દે ગાયક કિંજલ દવેએ તોડ્યું મૌન, લગ્નનો વિરોધ કરનારાને ગણાવ્યા અસામાજિક તત્ત્વો
Rajkot News: રાજકોટમાં 4.025 કિલો ગાંજા સાથે મહિલા, પુરુષની ધરપકડ
Surat Fire Incident: સુરતના બારડોલીમાં પ્લાસ્ટિકના ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી
Nitin Patel Statement: હિંદુઓની વસ્તી અંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું સનસનીખેજ નિવેદન
Ahmedabad news: અમદાવાદના ઘાટલોડિયાના આવેલી સ્નેહાંજલી સોસાયટીના રહીશો સંકટમાં મુકાયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
PF ખાતાધારકો માટે મોટા સમાચાર, હવે માર્ચથી ATM માંથી ઉપાડી શકશો પૈસા, જાણો તમામ ડિટેલ્સ 
PF ખાતાધારકો માટે મોટા સમાચાર, હવે માર્ચથી ATM માંથી ઉપાડી શકશો પૈસા, જાણો તમામ ડિટેલ્સ 
BJP સાંસદનો દાવો, કહ્યું,- 'નેહરુ અને ઈન્દિરા ગાંધીએ CIA ને નંદા દેવી પર ન્યૂક્લિયર ડિવાઈસ લગાવવાની આપી હતી મંજૂરી'
BJP સાંસદનો દાવો, કહ્યું,- 'નેહરુ અને ઈન્દિરા ગાંધીએ CIA ને નંદા દેવી પર ન્યૂક્લિયર ડિવાઈસ લગાવવાની આપી હતી મંજૂરી'
8th Pay Commission: કેંદ્ર સરકારના કર્મચારી-પેન્શનર્સના પગારમાં ધરખમ વધારો થશે, જાણો ડિટેલ્સ
8th Pay Commission: કેંદ્ર સરકારના કર્મચારી-પેન્શનર્સના પગારમાં ધરખમ વધારો થશે, જાણો ડિટેલ્સ
Gold Rate: સોના-ચાંદીમાં ફરી જોરદાર ચમક, જાણો મહાનગરોમાં શું છે લેટેસ્ટ કિંમત 
Gold Rate: સોના-ચાંદીમાં ફરી જોરદાર ચમક, જાણો મહાનગરોમાં શું છે લેટેસ્ટ કિંમત 
Embed widget