શોધખોળ કરો

Bhushi Dam: લોનાવાલામાં મોટી દૂર્ઘટના, ભુશી ડેમ છલકાતા એક જ પરિવારના 5 લોકો તણાયા, રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ

Woman And 4 Children Drowned in Waterfall: મહારાષ્ટ્રમાં પુણેના લોનાવાલા વિસ્તારમાં ભૂશી ડેમ પાસે એક મોટી દૂર્ઘટના સર્જાઇ છે. ભુશી ડેમ છલકાઇ જતાં ડેમ પાસેના ધોધમાં 5 લોકો ડૂબી તણાયા છે

Woman And 4 Children Drowned in Waterfall: મહારાષ્ટ્રમાં પુણેના લોનાવાલા વિસ્તારમાં ભૂશી ડેમ પાસે એક મોટી દૂર્ઘટના સર્જાઇ છે. ભુશી ડેમ છલકાઇ જતાં ડેમ પાસેના ધોધમાં 5 લોકો ડૂબી તણાયા છે. મળતી માહિતી મુજબ, તેમાં એક મહિલા અને 4 બાળકોનો સમાવેશ થાય છે. પોલીસ અને રેસ્ક્યૂ ટીમે 2 મૃતદેહ બહાર કાઢ્યા છે. હાલમાં શોધખોળ અને બચાવ કામગીરી ચાલી રહી છે.

માહિતી આપતાં પુણેના એસપી પંકજ દેશમુખે જણાવ્યું કે રાહત અને બચાવ માટે ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. તેમણે જણાવ્યું કે ધોધમાં ડૂબી ગયેલા પાંચેય લોકો પુણે સૈયદ નગરના રહેવાસી છે. આ તમામ લોકો એક જ પરિવારના છે.

લોનાવાલાના ભુશી ડેમ પાસે દૂર્ઘટના 
જણાવવામાં આવી રહ્યું છે કે આ તમામ લોકો ચોમાસાની રજાઓ મનાવવા લોનાવાલા ગયા હતા. ભૂશી ડેમની પાછળ આવેલા પહાડી ધોધમાં પરિવારના 5 સભ્યો તણાઈ ગયા છે. તેને રેલ્વેનો ધોધ કહેવામાં આવે છે. આ પાણી ભુશી ડેમમાં પ્રવેશે છે. લોનાવાલા શહેર પોલીસની ટીમ અને શિવ દુર્ગ બચાવ ટીમ દ્વારા શોધખોળ ચાલુ છે. શાહિના પરવીન (40) નામની મહિલા અને 13 વર્ષની બાળકીના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે ત્રણ બાળકો ગુમ છે.

ગુમ થયેલા બાળકોની ઉંમર 4 થી 6 વર્ષની વચ્ચે હોવાનું એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. પુણે દેહતના પોલીસ અધિક્ષક પંકજ દેશમુખે જણાવ્યું હતું કે આ ઘટના બપોરે 1.30 વાગ્યાની આસપાસ બની હતી, ત્યારબાદ શોધ અને બચાવ ટીમોને ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી.

એક જ પરિવારના પાંચ લોકો તણાયા 
વધુ માહિતી આપતાં એસપી દેશમુખે જણાવ્યું હતું કે, "અમે 40 વર્ષની મહિલા અને 13 વર્ષની બાળકીના મૃતદેહ બહાર કાઢ્યા છે." આ ઘટનામાં બે છ વર્ષની બાળકી અને એક ચાર વર્ષનો છોકરો ગુમ છે. એવું લાગે છે કે તેઓ એક જ પરિવારના સભ્યો છે અને ભૂશી ડેમથી લગભગ બે કિલોમીટર દૂર આવેલા ધોધમાં લપસી ગયા હતા અને જળાશયમાં ડૂબી ગયા હતા.

                                                                                                                                                                                                                        

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Shani Amavasya 2025 : શનિ મંદિરમાં ઉમટી ભક્તોની ભીડ, જુઓ અહેવાલVikram Thakor : વિક્રમ ઠાકોરે છેડ્યો વધુ એક વિવાદ , શું આપ્યું સ્ફોટક નિવેદન?Gujarat Weather : ગુજરાતમાં ક્યાં ક્યાં પડશે માવઠું?  હવામાન વિભાગની મોટી આગાહીRajkot Accident Case : રાજકોટ અકસ્માતમાં નબીરાને બચાવવાનો પ્રયાસ?  ડ્રાઇવર બદલી નાંખ્યાનો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓ ઠાર, દાંતેવાડા બોર્ડર પર સર્ચ ઓપરેશન તેજ
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓ ઠાર, દાંતેવાડા બોર્ડર પર સર્ચ ઓપરેશન તેજ
Earthquake: દિવસે તબાહી મચાવ્યા બાદ મ્યાનમારમાં અડધી રાત્રે ફરી આવ્યો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા
Earthquake: દિવસે તબાહી મચાવ્યા બાદ મ્યાનમારમાં અડધી રાત્રે ફરી આવ્યો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા
Embed widget