શોધખોળ કરો

IND vs PAK: પાકિસ્તાન વિરુદ્ધ ભારતની સૌથી મોટી જીત પર કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અને યોગી આદિત્યનાથે શું કહ્યુ?

IND Vs PAK Match Wishes: એશિયા કપની સુપર-4 મેચમાં સોમવારે (11 સપ્ટેમ્બર) ભારતે પાકિસ્તાનને 228 રને હરાવ્યું હતું

IND Vs PAK Match Wishes: ભારતીય બેટ્સમેન વિરાટ કોહલી અને લોકેશ રાહુલની અણનમ સદી અને કુલદીપ યાદવની શાનદાર બોલિંગની મદદથી ભારતીય ક્રિકેટ ટીમે પાકિસ્તાનને કારમી હાર આપી છે. એશિયા કપની સુપર-4 મેચમાં સોમવારે (11 સપ્ટેમ્બર) ભારતે પાકિસ્તાનને 228 રને હરાવ્યું હતું. પાકિસ્તાન સામે રનના મામલે ભારતની આ સૌથી મોટી જીત છે.

આ મેચ રવિવારથી શરૂ થઈ હતી અને વરસાદના કારણે સોમવારે રિઝર્વ ડે પર પણ ચાલુ રહ્યો હતો. ગઈ કાલે ભારતે 24.1 ઓવરમાં બે વિકેટે 147 રન બનાવ્યા હતા. ભારતના 357 રનના મોટા ટાર્ગેટનો પીછો કરતા પાકિસ્તાનની ટીમ 32 ઓવરમાં 128 રનમાં સમેટાઈ ગઈ હતી. આ શાનદાર જીત બદલ અમિત શાહ, યોગી આદિત્યનાથે ભારતીય ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

ગૃહમંત્રી અમિત શાહે અભિનંદન પાઠવ્યા

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે , “પાકિસ્તાન સામે એશિયા કપમાં મેચ જીતવા બદલ ભારતીય ક્રિકેટ ટીમને અભિનંદન. આપણા ખેલાડીઓએ સારું પ્રદર્શન કર્યું. આગામી મેચો માટે તેને શુભેચ્છાઓ.

સીએમ યોગીએ પાઠવ્યા અભિનંદન

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું, "આજે એશિયા કપ 2023માં અદભૂત અને ઐતિહાસિક જીત હાંસલ કરવા બદલ ભારતીય ક્રિકેટ ટીમને ખૂબ ખૂબ અભિનંદન, સમગ્ર ટીમને અભિનંદન!" જય હિન્દ!''

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ ટીમ ઈન્ડિયાને જીત માટે અભિનંદન પાઠવ્યા છે.

સુરતમાં લોકોએ ફટાકડા ફોડ્યા

આ શાનદાર મેચમાં લેફ્ટ આર્મ સ્પિનર ​​કુલદીપે 25 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. ભારત તરફથી કોહલીએ 94 બોલમાં અણનમ 122 રન અને કેએલ રાહુલે અણનમ 111 રન બનાવ્યા હતા. બીજેપી નેતા કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું, "અદ્ભુત જીત બદલ અભિનંદન." ભારતની જીતની ઉજવણી કરવા ગુજરાતના સુરતમાં લોકોએ ફટાકડા ફોડ્યા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગુનેગાર વિરુદ્ધ કાર્યવાહીમાં પોલીસ કેટલી ગંભીર?Hun To Bolish : હું તો બોલીશ : વાણી અને વ્યવહારમાં કેટલો સાધુવાદ?Bhavnagar Police: ભાવનગરમાં ગુંડાતત્વો બન્યા બેફામ , તલવાર, છરા સાથે બે વાહનોમાં કરી તોડફોડKutch News: કચ્છમાં પુત્રીને ભગાડી જનાર યુવકના પિતા પર ત્રણ મહિલાઓએ કર્યો ધોકાથી હુમલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
Embed widget