શોધખોળ કરો

Wheat Export: આ ડરના કારણે પોર્ટ પર ફસાયેલા 12 લાખ ટન ઘઉં નિકાસ કરવાની મંજુરી આપી શકે ભારત સરકાર

ભારત સરકાર ઘઉંની નિકાસ પર મુકેલા પ્રતિબંધમાં રાહત આપવા માટે વિચાર કરી રહી છે.

Relief On Wheat Export Ban: ભારત સરકાર ઘઉંની નિકાસ પર મુકેલા પ્રતિબંધમાં રાહત આપવા માટે વિચાર કરી રહી છે. મળતા અહેવાલ પ્રમાણે હાલ કેન્દ્ર સરકાર અંદાજે 12 લાખ ટન ઘઉંની નિકાસ કરવા માટે મંજુરી આપી શકે છે. ઉલ્લેખનીય છે કે, ગત 14 મેના રોજ અચાનક ઘઉંની નિકાસ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો હતો. જે બાદ વિવિધ બંદરો પર રહેલા ઘઉંનો મોટા પ્રમાણમાં જથ્થો અટકી પડ્યો હતો. આ એ કાર્ગોનો જથ્થો હતો જેને નિકાસ કરવા માટે પોર્ટ પર લાવવામાં આવ્યો હતો. આ સાથે કેટલોક જથ્થો ટ્રકોમાં હતો જે રોડ માર્ગે પોર્ટ સુધી આવી રહ્યો હતો.

સરકારને ઘઉં ખરાબ થવાનો ડરઃ
સરકારના આ પ્રતિબંધ બાદ પણ કુલ 4.69 લાખ ટન ઘઉંના જથ્થાને નિકાસ કરવા માટે મંજુરી અપાઈ હતી. આમ છતાં બંદરો પર 17 લાખ ટન ઘઉંનો જથ્થો અટકેલો છે. ચોમાસાની ઋતુનું આગમન થવાની તૈયારી છે એ સ્થિતિમાં પોર્ટ્સ પર બહાર પડેલા ઘઉં ખરાબ થવાની શક્યતા છે. જેના કારણે સરકાર 12 લાખ ટન ઘઉંની નિકાસ કરવાની મંજુરી આપી શકે છે. જે વેપારીઓ પાસે ઘઉંની નિકાસ માટે લેટર ઓફ ક્રેડિટ છે તેમને નિકાસ કરરવા માટે પરવાનગી અપાઈ શકે છે. જો સરકાર ઘઉંના નિકાસને મંજુરી આપે તો બાંગ્લાદેશ, નેપાળ, ઈંડોનેશિયા, ફિલિપીન્સ અને શ્રીલંકા સહિતના ઘણા દેશોમાં ઘઉં મોકલવામાં આવશે.

ઘઉંનો જથ્થો પોર્ટ પર અટવાયોઃ
13 મે 2022ના રોજ સ્થાનિક બજારમાં ઘઉંના ભાવમાં વધારો અને ઉત્પાદનમાં ઘટાડો થતાં સરકારે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. સરકાર દ્વારા લેવામાં આવેલા આ અચાનક નિર્ણય બાદ કંડલા બંદરેથી અન્ય બંદરે મોટી સંખ્યામાં નિકાસ માટે જતો ઘઉંનો જથ્થો અટકી ગયો હતો. ઘઉં ભરેલી હજારો ટ્રકો બંદર પર ઉભી હતી. આ સ્થિતિમાં સરકારે તેના નિર્ણયમાં છૂટછાટ આપી હતી અને નિર્ણય કર્યો હતો કે જ્યાં પણ ઘઉંનું કન્સાઈનમેન્ટ કસ્ટમ વિભાગને તપાસ માટે સોંપવામાં આવ્યું છે અને તેમની સિસ્ટમમાં 13.5.ના રોજ અથવા તે પહેલાં નોંધાયેલ છે તે માલની નિકાસ કરવાની મંજૂરી આપવામાં આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સરકારી વિભાગોની પોલ ખોલતો રિપોર્ટHun To Bolish : હું તો બોલીશ : કેમ સૂકાયા બગીચા, ક્યાં ગયું પાણી?Interim bail for Asaram Bapu: આસારામના 3 મહિનાના જામીન મંજૂર, હાઈકોર્ટે આપી મોટી રાહતAcharya Rakeshprasad : દેવી દેવતાઓની નિંદા કરનારા સ્વામિનારાયણના સાધુઓ માપમાં રહેજો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.