શોધખોળ કરો

Wheat Export: આ ડરના કારણે પોર્ટ પર ફસાયેલા 12 લાખ ટન ઘઉં નિકાસ કરવાની મંજુરી આપી શકે ભારત સરકાર

ભારત સરકાર ઘઉંની નિકાસ પર મુકેલા પ્રતિબંધમાં રાહત આપવા માટે વિચાર કરી રહી છે.

Relief On Wheat Export Ban: ભારત સરકાર ઘઉંની નિકાસ પર મુકેલા પ્રતિબંધમાં રાહત આપવા માટે વિચાર કરી રહી છે. મળતા અહેવાલ પ્રમાણે હાલ કેન્દ્ર સરકાર અંદાજે 12 લાખ ટન ઘઉંની નિકાસ કરવા માટે મંજુરી આપી શકે છે. ઉલ્લેખનીય છે કે, ગત 14 મેના રોજ અચાનક ઘઉંની નિકાસ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો હતો. જે બાદ વિવિધ બંદરો પર રહેલા ઘઉંનો મોટા પ્રમાણમાં જથ્થો અટકી પડ્યો હતો. આ એ કાર્ગોનો જથ્થો હતો જેને નિકાસ કરવા માટે પોર્ટ પર લાવવામાં આવ્યો હતો. આ સાથે કેટલોક જથ્થો ટ્રકોમાં હતો જે રોડ માર્ગે પોર્ટ સુધી આવી રહ્યો હતો.

સરકારને ઘઉં ખરાબ થવાનો ડરઃ
સરકારના આ પ્રતિબંધ બાદ પણ કુલ 4.69 લાખ ટન ઘઉંના જથ્થાને નિકાસ કરવા માટે મંજુરી અપાઈ હતી. આમ છતાં બંદરો પર 17 લાખ ટન ઘઉંનો જથ્થો અટકેલો છે. ચોમાસાની ઋતુનું આગમન થવાની તૈયારી છે એ સ્થિતિમાં પોર્ટ્સ પર બહાર પડેલા ઘઉં ખરાબ થવાની શક્યતા છે. જેના કારણે સરકાર 12 લાખ ટન ઘઉંની નિકાસ કરવાની મંજુરી આપી શકે છે. જે વેપારીઓ પાસે ઘઉંની નિકાસ માટે લેટર ઓફ ક્રેડિટ છે તેમને નિકાસ કરરવા માટે પરવાનગી અપાઈ શકે છે. જો સરકાર ઘઉંના નિકાસને મંજુરી આપે તો બાંગ્લાદેશ, નેપાળ, ઈંડોનેશિયા, ફિલિપીન્સ અને શ્રીલંકા સહિતના ઘણા દેશોમાં ઘઉં મોકલવામાં આવશે.

ઘઉંનો જથ્થો પોર્ટ પર અટવાયોઃ
13 મે 2022ના રોજ સ્થાનિક બજારમાં ઘઉંના ભાવમાં વધારો અને ઉત્પાદનમાં ઘટાડો થતાં સરકારે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. સરકાર દ્વારા લેવામાં આવેલા આ અચાનક નિર્ણય બાદ કંડલા બંદરેથી અન્ય બંદરે મોટી સંખ્યામાં નિકાસ માટે જતો ઘઉંનો જથ્થો અટકી ગયો હતો. ઘઉં ભરેલી હજારો ટ્રકો બંદર પર ઉભી હતી. આ સ્થિતિમાં સરકારે તેના નિર્ણયમાં છૂટછાટ આપી હતી અને નિર્ણય કર્યો હતો કે જ્યાં પણ ઘઉંનું કન્સાઈનમેન્ટ કસ્ટમ વિભાગને તપાસ માટે સોંપવામાં આવ્યું છે અને તેમની સિસ્ટમમાં 13.5.ના રોજ અથવા તે પહેલાં નોંધાયેલ છે તે માલની નિકાસ કરવાની મંજૂરી આપવામાં આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: ગુજરાતના સાત જિલ્લામાં  વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના સાત જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો,  ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો, ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
Puri Jagannath Rath Yatra: જગન્નાથ રથયાત્રામાં ભાગદોડ જેવી સ્થિતિ!, એક શ્રદ્ધાળુનું મોત, સેંકડો ઇજાગ્રસ્ત
Puri Jagannath Rath Yatra: જગન્નાથ રથયાત્રામાં ભાગદોડ જેવી સ્થિતિ!, એક શ્રદ્ધાળુનું મોત, સેંકડો ઇજાગ્રસ્ત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: ગુજરાતના સાત જિલ્લામાં  વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના સાત જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો,  ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો, ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
Puri Jagannath Rath Yatra: જગન્નાથ રથયાત્રામાં ભાગદોડ જેવી સ્થિતિ!, એક શ્રદ્ધાળુનું મોત, સેંકડો ઇજાગ્રસ્ત
Puri Jagannath Rath Yatra: જગન્નાથ રથયાત્રામાં ભાગદોડ જેવી સ્થિતિ!, એક શ્રદ્ધાળુનું મોત, સેંકડો ઇજાગ્રસ્ત
Horoscope Today 8 July 2024:  આ 4 રાશિના લોકો માટે રોકાણ માટે સારો સમય નથી, જાણો 12 રાશિનું રાશિફળ
Horoscope Today 8 July 2024: આ 4 રાશિના લોકો માટે રોકાણ માટે સારો સમય નથી, જાણો 12 રાશિનું રાશિફળ
શું સરકાર સાંભળશે તમારો વોટ્સએપ કોલ, કોમ્યુનિકેશનના નિયમો પર જાહેર કરાઇ સ્પષ્ટતા
શું સરકાર સાંભળશે તમારો વોટ્સએપ કોલ, કોમ્યુનિકેશનના નિયમો પર જાહેર કરાઇ સ્પષ્ટતા
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
Embed widget