શોધખોળ કરો

દેશના આ રાજ્યએ અચાનક હોમ આઈસોલેશન પર લગાવ્યો પ્રતિબંધ, હવે કોરોના થવા પર ઘરે સારવાર નહીં લઈ શકાય

કોરોનાની પ્રથમ અને બીજી લહેરની સૌથી વધારે અસર મહારાષ્ટ્રમાં જ જોવા મળી છે.

મુંબઈઃ કોરોના સંકટની વચ્ચે કોરોનાની સારવારને લઈને મહારાષ્ટ્ર સરકારે મોટો નિર્ણય કર્યો છે. મહારાષ્ટ્રમાં હોમ આઈસોલેશનમાં કોરોનાની સારવાર કરાવવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. કોરોના પીડિત થવા પર આઈસોલેશન સેન્ટર જવું ફરજિયાત કરવામાં આવ્યું છે. તેનો મતલબ એ થયો કે કોરોના પીડિત હોવા પર ઘરમાં રહીને કોરોનાની સારવાર કરાવી નહીં શકાય.

નોંધનીય છે કે, કોરોનાની પ્રથમ અને બીજી લહેરની સૌથી વધારે અસર મહારાષ્ટ્રમાં જ જોવા મળી છે. બીજી લહેરમાં હવે ધીમે ધીમે મહારાષ્ટ્રમાં સ્થિતિ નિયંત્રણમાં આવી રહી છે. કોરોના દર્દીના આંકડામાં સુધારો જોવા મળી રહ્યો છે. તેને જોતા મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે આ નિર્ણય કર્યો છે.

મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યું, “અમે હાઈ પોઝિટિવિટી રેટવાળા 18 જિલ્લામાં હોમ આઈસોલેશન બંદ કરવાનો નિર્ણય કર્યો છે. આ જિલ્લામાં દર્દીને કોરેન્ટાઈન સેન્ટર જવું પડશે, હોમ આઈસોલેશનની મંજૂરી નહીં હોય.”

જણાવીએ કે, આજે મહારાષ્ટ્ર સરકારે કોરોના પર એક રિવ્યૂ મીટિંગ કરી હતી. ડેપ્યૂટી સીએમ અજિત પવારની સાથે મીટિંગમાં સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપે પણ સામેલ હતા. હોમ આઈસોલેશન બંધ કરવાના નિર્ણયને લઈને હાલમાં વિસ્તારથી જાણકારી સામે આવી નથી.

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના 22122 નવા કેસ, 361ના મોત

મહારાષ્ટ્રમાં સોમવારે કોરોના વાયરસના નવા 22122 કેસ સામે આવ્યા બાદ સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 56,02,019 થઈ ગઈ. ઉપરાંત 361 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક વધીને 89212 સુધી પહોંચી ગઈ. સ્વાસ્થ્ય વિભાગે આ જાણકારી આપી.

સાજા થનારની સંખ્ય નવા રોગીઓની તુલનામાં વધારે રહી. સ્વાસ્થ્ય વિભાગના એક નિવેદન અનુસાર દિવસભરમાં 42320 લોકોને રજા આપવામાં આવી, જેની સાથે કુલ ઠીક થનાર લોકોની સંખ્યા વધીને 51,82,592 થઈ ગઈ છે. વિભાગે કહ્યું કે, રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 92.51 ટકા છે જ્યારે મૃત્યુદર 1.59 ટકા છે.

દેશમાં કોરોના સંક્રમણ હવે ધીમે ધીમે કાબૂમાં આવી રહ્યું છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં બે કલાકમાં કોરોનાના કેસમાં મોટા ઘટાડો થયો છે અને કુલ દૈનિક કેસની સંખ્યા બે લાખની અંદર આવી છે. જ્યારે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક ત્રણ લાખને પાર કરી ગયો છે.  

દેશમાં શું છે કોરોનાની સ્થિતિ

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 1,96,427 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3511 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,26,850 લોકો ઠીક પણ થયા છે.   

  • કુલ કેસ- બે કરોડ 69 લાખ 48 હજાર 874
  • કુલ ડિસ્ચાર્જ- બે કરોડ 40 લાખ 54 હજાર 861
  • કુલ એક્ટિવ કેસ - 25 લાખ 86 હજાર 782
  • કુલ મોત - 3 લાખ 07 હજાર 231
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bharuch Rape Case: ભરૂચમાં ઝારખંડના પરિવારની દિકરી સાથે ક્રૂરતાથી શરુ થઈ રાજનીતિDakor Hit and Run Case : ડાકોરના હીટ એન્ડ રન કેસમાં ફરાર ટ્રકચાલકની ધરપકડHun To Bolish : હું તો બોલીશ : ગુજરાતમાં 'રાક્ષસ'Hun To Bolish : હું તો બોલીશ : આ ભૂવાનો ઈલાજ કોણ કરશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
Rohit Sharma: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી બાદ રોહિત શર્મા છોડી દેશે ભારતની કમાન,પૂર્વ દિગ્ગજ ખેલાડીના દાવાથી ખળભળાટ
Rohit Sharma: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી બાદ રોહિત શર્મા છોડી દેશે ભારતની કમાન,પૂર્વ દિગ્ગજ ખેલાડીના દાવાથી ખળભળાટ
રાજ્યમાં 10 લાખથી વધુ નાગરિકોએ ડાઉનલોડ કરી ‘MY RATION’ એપ, અનાજના ગોડાઉન પર રખાઇ રહી છે CCTVથી નજર
રાજ્યમાં 10 લાખથી વધુ નાગરિકોએ ડાઉનલોડ કરી ‘MY RATION’ એપ, અનાજના ગોડાઉન પર રખાઇ રહી છે CCTVથી નજર
Bhimrao Ambedkar: બાબા સાહેબ આંબેડકર સાથે શાળામાં બની હતી શરમજનક ઘટના, જે બાદ બદલાઈ ગયું તેમનું જીવન
Bhimrao Ambedkar: બાબા સાહેબ આંબેડકર સાથે શાળામાં બની હતી શરમજનક ઘટના, જે બાદ બદલાઈ ગયું તેમનું જીવન
Somvati Amavasya 2024: સોમવતી અમાસે કરો આ કામ,પૂર્વજોના મળશે આશિર્વાદ
Somvati Amavasya 2024: સોમવતી અમાસે કરો આ કામ,પૂર્વજોના મળશે આશિર્વાદ
Embed widget