શોધખોળ કરો

Maharashtra Political Crisis: વાતચીત માટે એકનાથ શિંદેના જુથે મુકી શરત, 'ઉદ્ધવ ઠાકરે રાજીનામું આપે અને...'

મહારાષ્ટ્રમાં સત્તારુઢ શિવસેનામાં મોટા ભડકા બાદ રાજકીય સંકટ ઘેરાયું છે.

Maharashtra News Updates: મહારાષ્ટ્રમાં સત્તારુઢ શિવસેનામાં મોટા ભડકા બાદ રાજકીય સંકટ ઘેરાયું છે. આ વચ્ચે શિવસેનાના બળવાખોર ધારાસભ્યના જુથે કહ્યું છ કે, "મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પોતાના પદ પરથી રાજુનામું આપે અને મહા વિકાસ અઘાડીના ગઠબંધનમાંથી નિકળી જાય તો જ આગળની વાત થશે. અમે ઉદ્ધવ ઠાકરેની વાતો પર વિશ્વાસ નથી કરી શકતા." એકનાથ શિંદે હાલમાં શિવસેનાના 37 બળવાખોર ધારાસભ્યો અને 9 અપક્ષ ધારાસભ્યો સાથે ગુવાહાટીમાં ધામા નાખીને બેઠા છે.

એકનાથ શિંદે જુથનું આ નિવેદન સંજય રાઉતના નિવેદન બાદ આવ્યું છે. સંજય રાઉતે આ પહેલાં કહ્યું હતું કે, "તમે કહો છો કે તમે અસલી શિવસૈનિક છો અને પાર્ટી નહી છોડો. અમે તમારી માંગ ઉપર વિચાર કરવા માટે તૈયાર છીએ, પરંતુ શરત એટલી છે કે, તમે 24 કલાકમાં મુંબઈ પરત આવી જાઓ અને સીએમ ઉદ્ધવ ઠાકરે સાથે આ મુદ્દે ચર્ચા કરો. તમારી માંગો પર સકારાત્મક રીતે વિચાર કરવામાં આવશે."

એકનાથ શિંદે શું કરવા ઈચ્છે છે?
એકનાથ શિંદેનું સ્પષ્ટ કહેવું છે કે, શિવસેના કોંગ્રેસ અને એનસીપી સાથેનું ગઠબંધન તોડીને ભાજપ સાથે સરકાર બનાવે. એકનાથ શિંદેએ બુધવારે ટ્વીટ કરીને કહ્યું હતું કે, "નવેમ્બર 2019માં NCP, કોંગ્રેસ અને શિવસેનાના ગઠબંધન સાથે બનેલી મહાવિકાસ અઘાડી સરકારમાં ફક્ત એનસીપી અને કોંગ્રેસને જ ફાયદો થયો છે. જ્યારે સામાન્ય શિવસૈનિકોને આ અઢી વર્ષમાં સૌથી વધુ તકલીફ થઈ છે. શિવસેના અને શિવસૈનિકોના હિતમાં એ આવશ્યક છે કે, આ અપ્રાકૃતિક ગઠબંધનમાંથી બહાર નિકળવામાં આવે. રાજ્યના હિતમાં નિર્ણય લેવો જરુરી છે."

આ પણ વાંચોઃ

Crime News : વડોદરાની નફીસાના આત્મહત્યા કેસમાં તેના પ્રેમી વિશે મોટો ઘટસ્ફોટ થયો, જાણો સમગ્ર વિગત

વોર્મ-અપ મેચમાં વિરાટની બેટિંગ જોવા માટે ટેણિયાએ કર્યું આ કારસ્તાન, ફોટો થયો વાયરલ

Amreli Rain : સાવરકુંડલા-ખાંભામાં 2 કલાકમાં જ ખાબકી ગયો 2 ઇંચ વરસાદ, જાણો ક્યાં કેટલો પડ્યો વરસાદ

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

રાહુલના 'મત ચોરી'ના આરોપ પર ભાજપનો પલટવાર:
રાહુલના 'મત ચોરી'ના આરોપ પર ભાજપનો પલટવાર: "નાગરિકતા પહેલાં જ સોનિયા ગાંધીનું નામ મતદાર યાદીમાં હતું"
Gujarat Rain: રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડ માટે તૈયાર રહેજો, જાણી લો લેટેસ્ટ આગાહી ? 
Gujarat Rain: રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડ માટે તૈયાર રહેજો, જાણી લો લેટેસ્ટ આગાહી ? 
Weather Update: દેશમાં અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, IMD એ આપ્યું રેડ અને ઓરેન્જ એલર્ટ 
Weather Update: દેશમાં અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, IMD એ આપ્યું રેડ અને ઓરેન્જ એલર્ટ 
ગુજરાતને વધુ એક પશુ ચિકિત્સા અને પશુપાલન કૉલેજની ભેટ, જાણો ક્યારે શરુ થશે અને વિદ્યાર્થીઓને કેવી મળશે સુવિધા
ગુજરાતને વધુ એક પશુ ચિકિત્સા અને પશુપાલન કૉલેજની ભેટ, જાણો ક્યારે શરુ થશે અને વિદ્યાર્થીઓને કેવી મળશે સુવિધા
Advertisement

વિડિઓઝ

Par Tapi Narmada Link Project: પાર-તાપી-નર્મદા પરિયોજનાને લઈ સરકારની મોટી જાહેરાત, કોંગ્રેસે શું કહ્યું?
Gujarat Rain Forecast : ગુજરાત પર એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રીય, તૂટી પડશે ભારે વરસાદ
Ahmedabad news : મેઘરાજાએ વિરામ લેતા અમદાવાદમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળા પર આંશિક કાબુ.
Vadodara News : અમૃત ભારત યોજના અંતર્ગત વિકિસત થતા રેલવે સ્ટેશનો પર અસુવિધાની ભરમાર હોવાનો આરોપ
Devayat Khavad news: લોકકલાકાર દેવાયત ખવડ પર લાગેલા આરોપને લઇ ગીર સોમનાથ પોલીસે કર્યો મોટો ખુલાસો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાહુલના 'મત ચોરી'ના આરોપ પર ભાજપનો પલટવાર:
રાહુલના 'મત ચોરી'ના આરોપ પર ભાજપનો પલટવાર: "નાગરિકતા પહેલાં જ સોનિયા ગાંધીનું નામ મતદાર યાદીમાં હતું"
Gujarat Rain: રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડ માટે તૈયાર રહેજો, જાણી લો લેટેસ્ટ આગાહી ? 
Gujarat Rain: રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડ માટે તૈયાર રહેજો, જાણી લો લેટેસ્ટ આગાહી ? 
Weather Update: દેશમાં અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, IMD એ આપ્યું રેડ અને ઓરેન્જ એલર્ટ 
Weather Update: દેશમાં અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, IMD એ આપ્યું રેડ અને ઓરેન્જ એલર્ટ 
ગુજરાતને વધુ એક પશુ ચિકિત્સા અને પશુપાલન કૉલેજની ભેટ, જાણો ક્યારે શરુ થશે અને વિદ્યાર્થીઓને કેવી મળશે સુવિધા
ગુજરાતને વધુ એક પશુ ચિકિત્સા અને પશુપાલન કૉલેજની ભેટ, જાણો ક્યારે શરુ થશે અને વિદ્યાર્થીઓને કેવી મળશે સુવિધા
દેશમાં કેટલા રખડતા કૂતરા છે? જાણો દર વર્ષે હડકવાથી કેટલા લોકો મૃત્યુ પામે છે; આંકડા તમને ચોંકાવી દેશે
દેશમાં કેટલા રખડતા કૂતરા છે? જાણો દર વર્ષે હડકવાથી કેટલા લોકો મૃત્યુ પામે છે; આંકડા તમને ચોંકાવી દેશે
રાજ્યમાં 1478 કરોડ કરતા વધુના રોકાણને મંજૂરી, 4136થી વધુ નોકરીઓનું થશે સર્જન
રાજ્યમાં 1478 કરોડ કરતા વધુના રોકાણને મંજૂરી, 4136થી વધુ નોકરીઓનું થશે સર્જન
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર ટોપ 4 બોલર; એક ભારતીય દિગ્ગજ પણ છે શામેલ
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર ટોપ 4 બોલર; એક ભારતીય દિગ્ગજ પણ છે શામેલ
શું E20 ઇંધણથી વાહનની એવરેજ ઘટી જાય છે? અહીં જાણો દરેક પ્રશ્નનો જવાબ જાણો
શું E20 ઇંધણથી વાહનની એવરેજ ઘટી જાય છે? અહીં જાણો દરેક પ્રશ્નનો જવાબ જાણો
Embed widget