શોધખોળ કરો

Farm Laws Withdrawn: કૃષિ કાયદાને પરત લેવાની મોદી કેબિનેટ ક્યારે આપશે મંજૂરી ? જાણો વિગત

Farm Laws Withdrawn: 29 નવેમ્બરથી શરૂ થઈ રહેલા સંસદના શિયાળુ સત્રની શરૂઆતમાં જ કાનૂન પરત લેવાની બંધારણીય પ્રક્રિયા શરૂ થઈ જશે.

Farm Laws Withdrawn: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 19 નવેમ્બરે રાષ્ટ્રજોગ સંબોધન કરીને ત્રણ કૃષિ કાયદા પરત લેવાની જાહેરાત કરી હતી. હવે સૂત્રો પાસેથી મળતી જાણકારી મુજબ, મોદી કેબિનેટ બુધવાર, તા. 24 વનેમ્બરે આ કાનૂનને પરત લેવા મંજૂરી આપી દેશે. જે બાદ 29 નવેમ્બરથી શરૂ થઈ રહેલા સંસદના શિયાળુ સત્રની શરૂઆતમાં જ કાનૂન પરત લેવાની બંધારણીય પ્રક્રિયા શરૂ થઈ જશે.

સંસદીય નિયમો પ્રમાણે, કોઈ પણ જુના કાનૂનને પરત લેવાની પ્રક્રિ. નવા કાનૂનને બનાવવા જેવી જ છે. જે રીતે કોઈ નવો કાનૂન બનાવવા માટે સંસદના બંને ગૃહમાં બિલ પસાર કરવું પડે છે તેવી જ રીતે જૂના કાનૂનને પરત લેવા કે સમાપ્ત કરવા માટે સંસદના બંને ગૃહમાં બિલ પસાર કરવું પડે છે. બીજા અર્થમાં કહીએ તો એક નવો કાનૂન બનાવીને જ જૂના કાનૂનને રદ્દ કરી શકાય છે.

સત્ર શરૂ થયાના પ્રથમ સપ્તાહમાં જ પરત લેવામાં આવી શકે છે કાનૂન

પીએમની જાહેરાત બાદ 29 નવેમ્બરથી શરૂ થઈ રહેલા સંસદ સત્રમાં લોકસભા કે રાજ્યસભામાં ત્રણ કાનૂન માટે ત્રણ અલગ-અલગ કે ત્રણેય માટે એક જ બિલ રજૂ કરવામાં આવશે. જે રજૂ થયા બાદ ચર્ચા કે ચર્ચા વગર બિલ પહેલા એક લોકસભામાં અને પછી રાજ્યસભામાં પાસ થયા બાદ મંજૂરી માટે રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવશે. રાષ્ટ્રપતિની મંજૂરી મળતાં જ ત્રણેય કૃષિ કાનૂન નાબૂદ થઈ જશે. બિલ પાસ થવામાં કેટલો સમય લાગશે તે સરકારની પ્રાથમિકતા પર નિર્ભર કરશે. જોકે પીએમની જાહેરાતથી એવો અંદાજ લગાવવામાં આવે છે કે બંને ગૃહમાં બિલ પસાર કરીને રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલવામાં આવશે. આશા છે કે સત્ર શરૂ થયાના પ્રથમ સપ્તાહમાં જ ત્રણેય કૃષિ કાનૂન પરત લેવામાં આવશે.

જરૂર પડશે તો ફરી કૃષિ કાનૂન બનાવીશું: રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્ર

જયપુરઃ રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રએ કૃષિ કાનૂનને લઈ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, જો જરૂર પડશે તો ફરી કાનૂન બનાવીશું. મીડિયા સાથે વાત કરતાં તેમણે કાનૂનને પરત લેવાનો ફેંસલો પ્રશંસનીય પગલું ગણાવીને કહ્યું, આ કાનૂન ખેડૂતોના હિતમાં હતા. સરકાર ખેડૂતોનો સતત સમજાવાની કોશિશ કરતી હતી પરંતુ તેમ છતાં ખેડૂતો ટસ ના મસ ન થતાં કાનૂન પરત લેવામાં આવ્યા હતા. જો આગળ જઈને કાનૂન બનાવવાની ફરી જરૂર પડી તો બનાવીશું. હાલ તેને પરત લઈ લેવામાં આવ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

‘…તો કોઈ પણ લાભાર્થીનું રાશનકાર્ડ રદ નહીં થાય’, અન્ન-નાગરિક પુરવઠા મંત્રીની સ્પષ્ટતા
‘…તો કોઈ પણ લાભાર્થીનું રાશનકાર્ડ રદ નહીં થાય’, અન્ન-નાગરિક પુરવઠા મંત્રીની સ્પષ્ટતા
'ભારત પાણીનું એક ટીપું પણ છીનવી શકતું નથી...', મુનીર બાદ પાકિસ્તાનના વડાપ્રધાને આપી ધમકી
'ભારત પાણીનું એક ટીપું પણ છીનવી શકતું નથી...', મુનીર બાદ પાકિસ્તાનના વડાપ્રધાને આપી ધમકી
'આધાર કાર્ડ નાગરિકતાનું પ્રમાણ હોઈ શકે નહીં', SIRને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે કહ્યુ
'આધાર કાર્ડ નાગરિકતાનું પ્રમાણ હોઈ શકે નહીં', SIRને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે કહ્યુ
કેમ 13 ઓગસ્ટના રોજ દર વર્ષે ઉજવવામાં આવે છે World Organ Donation Day? જાણો 2025ની થીમ
કેમ 13 ઓગસ્ટના રોજ દર વર્ષે ઉજવવામાં આવે છે World Organ Donation Day? જાણો 2025ની થીમ
Advertisement

વિડિઓઝ

Shehbaz Sharif: 'ભારત પાણીનું એક ટીપું પણ છીનવી શકતું નથી...',  અસીમ મુનીર બાદ પાકિસ્તાનના PM શહબાઝ શરીફે આપી ધમકી
PM Modi likely to visit U.S : PM મોદી આગામી મહિને જઈ શકે છે અમેરિકા
Hun To Bolish : હું તો બોલીશ : કળિયુગ
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી કચેરીમાં કેમ ખાવા પડે છે ધક્કા?
Navsari News: નવસારીમાં સ્ટ્રીટ લાઈટના અભાવે અકસ્માતના બનાવો વધ્યા
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘…તો કોઈ પણ લાભાર્થીનું રાશનકાર્ડ રદ નહીં થાય’, અન્ન-નાગરિક પુરવઠા મંત્રીની સ્પષ્ટતા
‘…તો કોઈ પણ લાભાર્થીનું રાશનકાર્ડ રદ નહીં થાય’, અન્ન-નાગરિક પુરવઠા મંત્રીની સ્પષ્ટતા
'ભારત પાણીનું એક ટીપું પણ છીનવી શકતું નથી...', મુનીર બાદ પાકિસ્તાનના વડાપ્રધાને આપી ધમકી
'ભારત પાણીનું એક ટીપું પણ છીનવી શકતું નથી...', મુનીર બાદ પાકિસ્તાનના વડાપ્રધાને આપી ધમકી
'આધાર કાર્ડ નાગરિકતાનું પ્રમાણ હોઈ શકે નહીં', SIRને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે કહ્યુ
'આધાર કાર્ડ નાગરિકતાનું પ્રમાણ હોઈ શકે નહીં', SIRને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે કહ્યુ
કેમ 13 ઓગસ્ટના રોજ દર વર્ષે ઉજવવામાં આવે છે World Organ Donation Day? જાણો 2025ની થીમ
કેમ 13 ઓગસ્ટના રોજ દર વર્ષે ઉજવવામાં આવે છે World Organ Donation Day? જાણો 2025ની થીમ
બ્રોકલી ખાવાથી ફેલાઈ ખતરનાક બીમારી, એકનું મોત, 9ની હાલત ગંભીર
બ્રોકલી ખાવાથી ફેલાઈ ખતરનાક બીમારી, એકનું મોત, 9ની હાલત ગંભીર
Independence Day 2025: આઝાદી માટે કેમ પસંદ કરવામાં આવી હતી ઓગસ્ટ મહિનાની 15 તારીખ? જાણો તેનો ઈતિહાસ
Independence Day 2025: આઝાદી માટે કેમ પસંદ કરવામાં આવી હતી ઓગસ્ટ મહિનાની 15 તારીખ? જાણો તેનો ઈતિહાસ
'કોઈ વ્યક્તિ ફક્ત આધાર, પાન કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ રાખવાથી ભારતનો નાગરિક બની શકતો નથી', બોમ્બે હાઈકોર્ટની મોટી ટિપ્પણી
'કોઈ વ્યક્તિ ફક્ત આધાર, પાન કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ રાખવાથી ભારતનો નાગરિક બની શકતો નથી', બોમ્બે હાઈકોર્ટની મોટી ટિપ્પણી
ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફની જાહેરાત બાદ ભારતનો મોટો નિર્ણય: આગામી મહિનાથી ચીન સાથે શરૂ થશે સીધી....
ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફની જાહેરાત બાદ ભારતનો મોટો નિર્ણય: આગામી મહિનાથી ચીન સાથે શરૂ થશે સીધી....
Embed widget