શોધખોળ કરો

Nepal Plane Crash: અલગ-અલગ રહેતા પતિ-પત્નીના મિલનનો દર્દનાક અંત, બે બાળકોના પણ મોત

મહારાષ્ટ્રના થાણેના રહેવાસી અશોક કુમાર ત્રિપાઠી અને તેમની પત્ની વૈભવીની મુલાકાતનો નેપાળ વિમાન દુર્ઘટના સાથે જ દર્દનાક અંત આવ્યો હતો. જેમાં દંપતી અને તેમના બે બાળકો પણ માર્યા ગયા હતા.

Nepal Plane Crash: મહારાષ્ટ્રના થાણેના રહેવાસી અશોક કુમાર ત્રિપાઠી અને તેમની પત્ની વૈભવીની મુલાકાતનો નેપાળ વિમાન દુર્ઘટના સાથે જ દર્દનાક અંત આવ્યો હતો. જેમાં દંપતી અને તેમના બે બાળકો પણ માર્યા ગયા હતા.

કોર્ટના આદેશ બાદ અલગ રહેતા હતા

થાણેના કપૂરવાડી પોલીસ-સ્ટેશનના એક અધિકારીએ સોમવારે જણાવ્યું હતું કે ઓડિશામાં કંપની ચલાવતા અશોક ત્રિપાઠી (54) અને થાણેના પડોશી શહેર મુંબઈના બીકેસીમાં આવેલી એક કંપનીમાં કામ કરતી વૈભવી બાંડેકર ત્રિપાઠી (51) કોર્ટના આદેશ બાદ અલગ રહેતા હતા. વૈભવી, તેનો પુત્ર ધનુષ (22) અને પુત્રી રિતિકા (15) થાણે શહેરના બાલકમ વિસ્તારમાં રૂસ્તમજી અટીના એપાર્ટમેન્ટમાં રહેતા હતા.

અધિકારીએ જણાવ્યું હતું કે વૈભવીની 80 વર્ષીય માતા અહીં પરિવારના ઘરમાં એકમાત્ર સભ્ય બચી હતી. તેની તબિયત સારી નથી અને તેને ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવી છે. તેથી તેના સંબંધીઓ અને પડોશીઓએ તેને વિમાન દુર્ઘટના વિશે કંઇ કહ્યું નથી. પોલીસે જણાવ્યું હતું કે વૃદ્ધ મહિલાની નાની પુત્રી હાલમાં તેની સંભાળ લઈ રહી છે.

ગઈકાલે આખો પરિવાર વિમાનમાં હતો

અશોક ત્રિપાઠી, વૈભવી અને તેમના બે બાળકો રવિવારે તારા એરલાઇન્સની ફ્લાઇટમાં સવાર થયા હતા.  જેનો કાટમાળ સોમવારે નેપાળના પહાડી જિલ્લા મસ્તાંગમાંથી મળી આવ્યો હતો. ચાર ભારતીય, બે જર્મન, 13 નેપાળી નાગરિકો અને ત્રણ ક્રૂ મેમ્બર સવાર હતા. તારા એરલાઇન્સના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, રવિવારે સવારે પર્યટક શહેર પોખરાથી ઉડાન ભર્યાની થોડી મિનિટો બાદ વિમાન હિમાલયના ક્ષેત્રમાં ક્રેશ થયું હતું.

રવિવારે સવારે 10:35 વાગ્યા પછી ATS સાથેનો સંપર્ક તૂટ્યો

અધિકારીઓએ કહ્યું કે રવિવારે સવારે વિમાન 10:35 સુધી ATCના સંપર્કમાં હતું.  જે બાદ કોઈ સંપર્ક થયો નહોતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

16 વર્ષમાં અમેરિકાએ કેટલા ભારતીયોને પાછા તગેડી મુક્યા? વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી
16 વર્ષમાં અમેરિકાએ કેટલા ભારતીયોને પાછા તગેડી મુક્યા? વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
રીલના કીડાઓ સાવધાન, રોલા પાડવા ભારે પડશે! વડોદરામાં તલવારથી કેક કાપતા થઈ જેલ
રીલના કીડાઓ સાવધાન, રોલા પાડવા ભારે પડશે! વડોદરામાં તલવારથી કેક કાપતા થઈ જેલ
પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ
પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Teachers Recruitment : રાજ્યમાં 10,700 શિક્ષકોની કરાશે ભરતી, CM Bhupendra Patel નો મોટો નિર્ણયHun To Bolish : હું તો બોલીશ : કેમ ઉછેરો છો રાક્ષસી વૃક્ષ ?Hun To Bolish : હું તો બોલીશ : ગોંડલમાં ગુનેગાર કોણ?Gondal Crime :  ગોંડલમાં પાટીદાર દીકરાને માર મારવા મુદ્દે જયેશ રાદડિયાએ શું કહ્યું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
16 વર્ષમાં અમેરિકાએ કેટલા ભારતીયોને પાછા તગેડી મુક્યા? વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી
16 વર્ષમાં અમેરિકાએ કેટલા ભારતીયોને પાછા તગેડી મુક્યા? વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
રીલના કીડાઓ સાવધાન, રોલા પાડવા ભારે પડશે! વડોદરામાં તલવારથી કેક કાપતા થઈ જેલ
રીલના કીડાઓ સાવધાન, રોલા પાડવા ભારે પડશે! વડોદરામાં તલવારથી કેક કાપતા થઈ જેલ
પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ
પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ
ગોંડલ એટલે સૌરાષ્ટ્રનું મિર્ઝાપુર, ગુંડાગીરી જગજાહેર: સહકારી આગેવાન પરસોતમ પીપળીયાનો બળાપો
ગોંડલ એટલે સૌરાષ્ટ્રનું મિર્ઝાપુર, ગુંડાગીરી જગજાહેર: સહકારી આગેવાન પરસોતમ પીપળીયાનો બળાપો
હવે આ લોકોને જ ટ્રેનની લોઅર બર્થ મળશે, રેલ્વે મંત્રીએ જણાવ્યું કારણ
હવે આ લોકોને જ ટ્રેનની લોઅર બર્થ મળશે, રેલ્વે મંત્રીએ જણાવ્યું કારણ
દિલ્હીમાં હાર બાદ કેજરીવાલે પાર્ટીમાં કર્યા ધરખમ ફેરફાર, આ નેતાને બનાવ્યા ગુજરાતના પ્રભારી
દિલ્હીમાં હાર બાદ કેજરીવાલે પાર્ટીમાં કર્યા ધરખમ ફેરફાર, આ નેતાને બનાવ્યા ગુજરાતના પ્રભારી
Gujarat Weather Update: રાજ્યમાં 23 માર્ચ બાદ આ શહેરોમાં 40 ડિગ્રી પાર જશે તાપમાન, હિટવેવની આગાહી
Gujarat Weather Update: રાજ્યમાં 23 માર્ચ બાદ આ શહેરોમાં 40 ડિગ્રી પાર જશે તાપમાન, હિટવેવની આગાહી
Embed widget