શોધખોળ કરો

ભ્રષ્ટાચારને લઈ પંજાબના આરોગ્ય મંત્રી વિજય સિંઘલાના હટાવાયા, જાણો મુખ્યમંત્રી ભગવંત માને શું કહ્યું?

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને અરવિંદ કેજરીવાલના ભ્રષ્ટાચાર વિરોધી મોડલ હેઠળ ભ્રષ્ટાચારના આરોપો બાદ આરોગ્ય મંત્રી વિજય સિંઘલાને રાજ્ય કેબિનેટમાંથી બરતરફ કર્યા છે.

ચંદીગઢ:  પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને અરવિંદ કેજરીવાલના ભ્રષ્ટાચાર વિરોધી મોડલ હેઠળ ભ્રષ્ટાચારના આરોપો બાદ આરોગ્ય મંત્રી વિજય સિંઘલા(punjab health minister vijay singhla)ને રાજ્ય કેબિનેટમાંથી બરતરફ કર્યા છે.  મુખ્યમંત્રી ભગવંત માને(cm bhagwant mann ) કહ્યું કે સિંઘલાએ ટેન્ડરોમાં કથિત રીતે એક ટકા કમિશનની માંગણી કરી હોવાની માહિતી મળ્યા બાદ તેમણે આ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી માને પોલીસને તેમની સામે કેસ નોંધવાનો પણ નિર્દેશ આપ્યો છે.

સિંઘલાએ ખોટું કર્યું હોવાનું કબૂલ્યું - ભગવંત માન

સ્વાસ્થ્ય મંત્રી વિજય સિંઘલા પરની કાર્યવાહી બાદ મુખ્યમંત્રી ભગવંત માને ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કર્યો અને કહ્યું કે, "આમ આદમી પાર્ટીનો જન્મ પ્રામાણિક વ્યવસ્થા સ્થાપિત કરવા માટે થયો છે. અરવિંદ કેજરીવાલે હંમેશા કહ્યું છે કે તેઓ ભ્રષ્ટાચાર સહન કરશે નહીં, પછી તે પોતાનો હોય કે અન્ય કોઈપણ હોય. આરોગ્ય મંત્રી સામે ભ્રષ્ટાચારના પુરાવા મળી આવતાં જ તેમને તુરંત બરતરફ કરવામાં આવ્યા હતા. એફઆઈઆર નોંધવાનો પણ આદેશ આપ્યો છે." ભગવંત માને  દાવો કર્યો હતો કે સિંઘલાએ ખોટું કર્યું હોવાનું સ્વીકાર્યું છે.

મુખ્યમંત્રી ભગવંત માને દાવો કર્યો છે કે દેશના ઈતિહાસમાં આવું બીજી વખત બન્યું છે, જ્યારે કોઈ રાજ્યના મુખ્યમંત્રીએ સીધા જ પોતાના મંત્રી વિરુદ્ધ કડક કાર્યવાહી કરી હોય. તેમણે કહ્યું કે અમારી સરકાર એક ટકા પણ ભ્રષ્ટાચાર સહન નહીં કરે. પંજાબમાં લોકોએ ઘણી અપેક્ષાઓ સાથે આમ આદમી પાર્ટીની સરકાર બનાવી છે, તે અપેક્ષા પર ખરા ઉતરવું આપણી ફરજ છે.

કેજરીવાલ ભારત માતાના પુત્ર અને ભગવંત માન જેવા સિપાઈ છે - સીએમ 

ભગવંત માને વધુમાં કહ્યું કે, "જ્યાં સુધી ભારત પાસે અરવિંદ કેજરીવાલ જેવા ભારત  માતાના પુત્ર અને ભગવંત માન જેવા સિપાઈ છે, ત્યાં સુધી ભ્રષ્ટાચાર સામેનું મહાયુદ્ધ ચાલુ રહેશે." તેને જડમૂળથી ઉખેડી નાખશે. આપણે બધા તેના સૈનિક છીએ. 1% ભ્રષ્ટાચાર માટે કોઈ સ્થાન નથી. 2015 માં, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભ્રષ્ટાચારના કેસમાં તેમના એક મંત્રીને બરતરફ કર્યા હતા. આજે દેશમાં બીજી વખત આવું બની રહ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: આગામી ત્રણ કલાક અમદાવાદ માટે ભારે, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ 
Ahmedabad Rain: આગામી ત્રણ કલાક અમદાવાદ માટે ભારે, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ 
Gujart Rain: આજે મધ્ય-દક્ષિણ ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ આગાહી
Gujart Rain: આજે મધ્ય-દક્ષિણ ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ આગાહી
Rain Alert:  અંબાલાલ પટેલની મોટી આગાહી, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં થશે જળબંબાકાર
Rain Alert: અંબાલાલ પટેલની મોટી આગાહી, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં થશે જળબંબાકાર
બોયકોટની માંગ વચ્ચે 15 લાખમાં વેચાઈ રહી છે ભારત-પાકિસ્તાન મેચની ટિકિટ, 14 સપ્ટેમ્બરે જામશે જંગ
બોયકોટની માંગ વચ્ચે 15 લાખમાં વેચાઈ રહી છે ભારત-પાકિસ્તાન મેચની ટિકિટ, 14 સપ્ટેમ્બરે જામશે જંગ
Advertisement

વિડિઓઝ

Hathmati Dam: હિંમતનગરનું હાથમતી જળાશય છલકાયું, ડીપ પર ફરી વળ્યા પાણી, જુઓ અહેવાલ
Shamlaji Rain : શામળાજીમાં ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી, જુઓ અહેવાલ
Chhotaudaipur Rain: છોટાઉદેપુરના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Ambaji Bhadarvi Poonam Mela : અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઈ  મોહનથાળ બનાવવાની શરૂઆત
Ahmedabad Seventh day School News : અમદાવાદની સેવન્થ ડે સ્કૂલની માન્યતા રદ કરવાની વાલીઓની માંગ, જુઓ અહેવાલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: આગામી ત્રણ કલાક અમદાવાદ માટે ભારે, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ 
Ahmedabad Rain: આગામી ત્રણ કલાક અમદાવાદ માટે ભારે, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ 
Gujart Rain: આજે મધ્ય-દક્ષિણ ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ આગાહી
Gujart Rain: આજે મધ્ય-દક્ષિણ ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ આગાહી
Rain Alert:  અંબાલાલ પટેલની મોટી આગાહી, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં થશે જળબંબાકાર
Rain Alert: અંબાલાલ પટેલની મોટી આગાહી, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં થશે જળબંબાકાર
બોયકોટની માંગ વચ્ચે 15 લાખમાં વેચાઈ રહી છે ભારત-પાકિસ્તાન મેચની ટિકિટ, 14 સપ્ટેમ્બરે જામશે જંગ
બોયકોટની માંગ વચ્ચે 15 લાખમાં વેચાઈ રહી છે ભારત-પાકિસ્તાન મેચની ટિકિટ, 14 સપ્ટેમ્બરે જામશે જંગ
અશોક ગેહલોત કરતા ઘણા આગળ નિકળ્યા સચિન પાયલટ ? આ સર્વેના આંકડાએ ચોંકાવ્યા 
અશોક ગેહલોત કરતા ઘણા આગળ નિકળ્યા સચિન પાયલટ ? આ સર્વેના આંકડાએ ચોંકાવ્યા 
શું ભાજપ અને RSS વચ્ચે ચાલી રહ્યો છે ઝઘડો? મોહન ભાગવતે કર્યો મોટો ખુલાસો
શું ભાજપ અને RSS વચ્ચે ચાલી રહ્યો છે ઝઘડો? મોહન ભાગવતે કર્યો મોટો ખુલાસો
ઉમરપાડામાં બે કલાકમાં 5 ઈંચ વરસાદથી જળબંબાકાર, સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર
ઉમરપાડામાં બે કલાકમાં 5 ઈંચ વરસાદથી જળબંબાકાર, સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર
Chota Udaipur Rain: હવામાનની આગાહી વચ્ચે છોટાઉદેપુર જિલ્લામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ 
Chota Udaipur Rain: હવામાનની આગાહી વચ્ચે છોટાઉદેપુર જિલ્લામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ 
Embed widget