શોધખોળ કરો

મમતા બેનર્જીએ શરણાર્થીઓને જમીનનો હક આપવાની કરી જાહેરાત, ભાજપ નારાજ

મમતા બેનર્જીએ સોમવારે કહ્યું કે પ્રાઇવેટ પાર્ટી અને કેન્દ્ર સરકારની જમીન પર બનેલી શરણાર્થીઓની વસાહતને રેગ્યુલાઇઝ કરવાના પ્રયાસ કરવામાં આવશે.

નવી દિલ્હીઃ પશ્વિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે, રાજ્યમાં તમામ શરણાર્થીઓની વસાહતને  રેગ્યુલરાઇઝ કરવામાં આવશે. જેનો અર્થ એ થયો કે શરણાર્થી તરીકે રહેતા લોકોને જમીનનો માલિકનો હક મળશે. મમતા બેનર્જીએ કહ્યું કે, 1971થી આ મુદ્દો અટકી પડ્યો છે અને ના તો તેમની પાસે જમીન છે ના તેમના પાસે ઘર. મારુ માનવું છે કે આ શરણાર્થીઓનો હક છે. જેના પર ભાજપે કહ્યું કે,  મમતા બેનર્જી બિનકાયદેસર રહેલા શરણાર્થીઓને બચાવવાનો પ્રયાસ કરી રહી છે. મમતા બેનર્જીએ સોમવારે કહ્યું કે પ્રાઇવેટ પાર્ટી અને કેન્દ્ર સરકારની જમીન પર બનેલી શરણાર્થીઓની વસાહતને રેગ્યુલાઇઝ કરવાના પ્રયાસ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, વિસ્થાપિત થયેલા લોકોને રાજ્ય સરકાર તરફથી જમીનના માલિકી હકો આપવામાં આવશે. મમતા બેનર્જીનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, નેશનલ રજિસ્ટર ઓફ સિટિજનને આખા દેશમાં લાગુ કરવામાં આવશે. બેનર્જીનું આ નિવેદનને લઇને ભાજપે નારાજગી વ્યક્ત કરી છે. ભાજપે કહ્યું કે, મમતા બેનર્જીની સરકાર વોટબેન્ક માટે ગેરકાયદેસર રહેતા લોકોને બચાવવાનો પ્રયાસ કરી રહી છે.  રાજ્ય સરકારની કેબિનેટની બેઠક બાદ બેનર્જીએ કહ્યું કે, રાજ્ય સરકારની જમીન પર વસેલી 94 શરણાર્થીઓની વસાહતને રેગ્યુલરાઇઝ કરવામાં આવી ચૂકી છે. અનેક વસાહત કેન્દ્ર સરકાર અને પ્રાઇવેચ પાર્ટીની જમીન પર વસેલી છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યભરમાં ઠંડીનું મોજુ,  સાત શહેરમાં તૂટ્યો રેકોર્ડ, હવામાન વિભાગે કોલ્ડવેવની આપી ચેતવણી
રાજ્યભરમાં ઠંડીનું મોજુ, સાત શહેરમાં તૂટ્યો રેકોર્ડ, હવામાન વિભાગે કોલ્ડવેવની આપી ચેતવણી
મોડાસામાં બની કરૂણ ઘટના, એમ્બ્યુલન્સમાં આગ લાગતા 4 લોકોના મોત
મોડાસામાં બની કરૂણ ઘટના, એમ્બ્યુલન્સમાં આગ લાગતા 4 લોકોના મોત
Encounter: છત્તીસગઢ-આંધ્રપ્રદેશ સરહદ પર એન્કાઉન્ટર, એક કરોડનો ઈનામી નક્સલી હિડમા ઠાર મરાયો
Encounter: છત્તીસગઢ-આંધ્રપ્રદેશ સરહદ પર એન્કાઉન્ટર, એક કરોડનો ઈનામી નક્સલી હિડમા ઠાર મરાયો
Bihar New CM: નીતિશ કુમાર જરૂરી પણ, મજબૂરી પણ! બિહારમાં BJP પાસે હાલમાં ચાર ઓપ્શન
Bihar New CM: નીતિશ કુમાર જરૂરી પણ, મજબૂરી પણ! બિહારમાં BJP પાસે હાલમાં ચાર ઓપ્શન
Advertisement

વિડિઓઝ

Rajkot News : અનૈતિક સંબંધનો કરુણ અંજામ, ખેલૈયાઓ ખૂની ખેલ!
Bhavnagar Murder Case : ફોરેસ્ટ ઓફિસરે કેમ કરી પત્ની, 2 સંતાનોની હત્યા?
Hun To Bolish : હું તો બોલીશ : ના વેચશો બાપ-દાદાની જમીન
Hun To Bolish : હું તો બોલીશ : ફરી આવશે માવઠું ?
Hun To Bolish : હું તો બોલીશ : મંત્રીજીને કેમ યાદ આવ્યો દારુ ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યભરમાં ઠંડીનું મોજુ,  સાત શહેરમાં તૂટ્યો રેકોર્ડ, હવામાન વિભાગે કોલ્ડવેવની આપી ચેતવણી
રાજ્યભરમાં ઠંડીનું મોજુ, સાત શહેરમાં તૂટ્યો રેકોર્ડ, હવામાન વિભાગે કોલ્ડવેવની આપી ચેતવણી
મોડાસામાં બની કરૂણ ઘટના, એમ્બ્યુલન્સમાં આગ લાગતા 4 લોકોના મોત
મોડાસામાં બની કરૂણ ઘટના, એમ્બ્યુલન્સમાં આગ લાગતા 4 લોકોના મોત
Encounter: છત્તીસગઢ-આંધ્રપ્રદેશ સરહદ પર એન્કાઉન્ટર, એક કરોડનો ઈનામી નક્સલી હિડમા ઠાર મરાયો
Encounter: છત્તીસગઢ-આંધ્રપ્રદેશ સરહદ પર એન્કાઉન્ટર, એક કરોડનો ઈનામી નક્સલી હિડમા ઠાર મરાયો
Bihar New CM: નીતિશ કુમાર જરૂરી પણ, મજબૂરી પણ! બિહારમાં BJP પાસે હાલમાં ચાર ઓપ્શન
Bihar New CM: નીતિશ કુમાર જરૂરી પણ, મજબૂરી પણ! બિહારમાં BJP પાસે હાલમાં ચાર ઓપ્શન
મોહમ્મદ કૈફનો ભારતીય ટીમ પર મોટો પ્રહાર, કહ્યું- 'તમામ ખેલાડીઓ ડરના માહોલમાં રમી રહ્યા છે'
મોહમ્મદ કૈફનો ભારતીય ટીમ પર મોટો પ્રહાર, કહ્યું- 'તમામ ખેલાડીઓ ડરના માહોલમાં રમી રહ્યા છે'
ટ્રમ્પના Gaza Peace Planને UNની મંજૂરી, આંતરરાષ્ટ્રીય દળોની તૈનાતી થઈ શકશે
ટ્રમ્પના Gaza Peace Planને UNની મંજૂરી, આંતરરાષ્ટ્રીય દળોની તૈનાતી થઈ શકશે
Exclusive: દિલ્લીમાં બ્લાસ્ટ પહેલા આતંકી ઉમરે બનાવ્યો હતો વીડિયો, જાણો શું કહ્યું હતું? જુઓ Video
Exclusive: દિલ્લીમાં બ્લાસ્ટ પહેલા આતંકી ઉમરે બનાવ્યો હતો વીડિયો, જાણો શું કહ્યું હતું? જુઓ Video
હાઈ બ્લડ પ્રેશર હાર્ટ જ નહીં, મગજ પર પણ કરે છે અસર, સ્ટડીમાં થયો ખુલાસો
હાઈ બ્લડ પ્રેશર હાર્ટ જ નહીં, મગજ પર પણ કરે છે અસર, સ્ટડીમાં થયો ખુલાસો
Embed widget