શોધખોળ કરો

મમતા બેનર્જીએ શરણાર્થીઓને જમીનનો હક આપવાની કરી જાહેરાત, ભાજપ નારાજ

મમતા બેનર્જીએ સોમવારે કહ્યું કે પ્રાઇવેટ પાર્ટી અને કેન્દ્ર સરકારની જમીન પર બનેલી શરણાર્થીઓની વસાહતને રેગ્યુલાઇઝ કરવાના પ્રયાસ કરવામાં આવશે.

નવી દિલ્હીઃ પશ્વિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે, રાજ્યમાં તમામ શરણાર્થીઓની વસાહતને  રેગ્યુલરાઇઝ કરવામાં આવશે. જેનો અર્થ એ થયો કે શરણાર્થી તરીકે રહેતા લોકોને જમીનનો માલિકનો હક મળશે. મમતા બેનર્જીએ કહ્યું કે, 1971થી આ મુદ્દો અટકી પડ્યો છે અને ના તો તેમની પાસે જમીન છે ના તેમના પાસે ઘર. મારુ માનવું છે કે આ શરણાર્થીઓનો હક છે. જેના પર ભાજપે કહ્યું કે,  મમતા બેનર્જી બિનકાયદેસર રહેલા શરણાર્થીઓને બચાવવાનો પ્રયાસ કરી રહી છે. મમતા બેનર્જીએ સોમવારે કહ્યું કે પ્રાઇવેટ પાર્ટી અને કેન્દ્ર સરકારની જમીન પર બનેલી શરણાર્થીઓની વસાહતને રેગ્યુલાઇઝ કરવાના પ્રયાસ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, વિસ્થાપિત થયેલા લોકોને રાજ્ય સરકાર તરફથી જમીનના માલિકી હકો આપવામાં આવશે. મમતા બેનર્જીનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, નેશનલ રજિસ્ટર ઓફ સિટિજનને આખા દેશમાં લાગુ કરવામાં આવશે. બેનર્જીનું આ નિવેદનને લઇને ભાજપે નારાજગી વ્યક્ત કરી છે. ભાજપે કહ્યું કે, મમતા બેનર્જીની સરકાર વોટબેન્ક માટે ગેરકાયદેસર રહેતા લોકોને બચાવવાનો પ્રયાસ કરી રહી છે.  રાજ્ય સરકારની કેબિનેટની બેઠક બાદ બેનર્જીએ કહ્યું કે, રાજ્ય સરકારની જમીન પર વસેલી 94 શરણાર્થીઓની વસાહતને રેગ્યુલરાઇઝ કરવામાં આવી ચૂકી છે. અનેક વસાહત કેન્દ્ર સરકાર અને પ્રાઇવેચ પાર્ટીની જમીન પર વસેલી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget