શોધખોળ કરો

Gujarat Politics: AAPમાંથી કોંગ્રેસમાં ગયેલા આ નેતાએ ફરી ઝાડું પકડ્યું, જાણો વિગત

લોકસભા ચૂંટણી પહેલા જ રાજ્યમાં નેતાઓ પક્ષપલટો શરૂ કરી દીધો છે. આમ આદમી પાર્ટીમાંથી કોંગ્રેસમાં ગયેલ ભરતભાઈ ભૂત અને અન્ય 10 લોકો આમ આદમી પાર્ટીમાં ફરી જોડાયા હતા.

Gujarat Politics: 2024 લોકસભા ચૂંટણી પહેલા જ રાજ્યમાં નેતાઓ પક્ષપલટો શરૂ કરી દીધો છે. આમ આદમી પાર્ટીમાંથી કોંગ્રેસમાં ગયેલ ભરતભાઈ ભૂત અને અન્ય 10 લોકો આમ આદમી પાર્ટીમાં ફરી જોડાયા હતા.

ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ શું કહ્યું

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે, આમ આદમી પાર્ટી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજીની વિચારધારાથી પ્રેરિત થઈને સરદાર પટેલ પાર્ટીના અમદાવાદના સંગઠનના 50 જેટલા હોદ્દેદારો અને કાર્યકર્તાઓ આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. આગામી સમયમાં તેઓ સાથે મળીને વધુ હોદ્દેદારોને કાર્યકર્તાઓ સાથે એક મોટો પ્રોગ્રામ પણ કરવા જઈ રહ્યા છીએ. આજે સૌ ભાજપના શાસનથી સૌ કોઈ કંટાળી ગયા છે અને એટલા માટે જ આજે એક પાર્ટીના મોટી સંખ્યામાં હોદ્દેદારો પોતાના કાર્યકર્તાઓ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.    


Gujarat Politics: AAPમાંથી કોંગ્રેસમાં ગયેલા આ નેતાએ ફરી ઝાડું પકડ્યું, જાણો વિગત

ભરતભાઈ ભૂતની ઘરવાપસી   

ઉપરાંત આમ આદમી પાર્ટીના નેતા ભરતભાઈ ભૂત જે થોડા સમય પહેલા કોંગ્રેસમાં જોડાયા હતા, તેઓ આજે ઘર વાપસી કરીને આમ આદમી પાર્ટીમાં પરત ફર્યા છે. તેમની સાથે અન્ય 10 લોકો પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. ભરતભાઈ આમ આદમી પાર્ટીના એક મજબૂત લીડર રહ્યા છે અને પાછલી ચૂંટણીઓમાં પણ આમ આદમી પાર્ટી માટે ખૂબ જ મહેનત કરી છે. કેટલાક આગેવાનોના કહેવાથી તેઓ કોંગ્રેસમાં ગયા હતા પરંતુ ત્યાં તેમને રહેવાનું યોગ્ય ન લાગતા તેઓ આજે પરત ફર્યા છે.    

આમ આદમી પાર્ટી મજબૂતીથી આગળ વધી રહી છેઃ ઈસુદાન ગઢવી

આ સમગ્ર જોઈનિંગની પ્રક્રિયામાં આમ આદમી પાર્ટીના કાર્યકારી પ્રમુખ ડૉ. જ્વેલબેન વસરા સહિત હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આમ આદમી પાર્ટીમાં સામેલ થયેલા દરેક વ્યક્તિનું હું સ્વાગત કરું છું. આજની આ ઘટના પરથી આપણે સ્પષ્ટપણે કહી શકીએ છીએ કે આમ આદમી પાર્ટી ઝડપથી મોટી થઈ રહી છે અને ખૂબ જ મજબૂતીથી આગળ વધી રહી છે.    

થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટી અને એનસીપીના હોદ્દેદારો તથા કાર્યકરો કોંગ્રેસમાં સામેલ થયા છે. NCP અમદાવાદ શહેર પ્રમુખ આકાશ સરકાર સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાયા છે. શક્તિસિંહ ગોહિલે તમામને ખેસ પહેરાવી કોંગ્રેસમાં આવકાર્યા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

CSK vs RCB Live Score: આરસીબીની ત્રીજી વિકેટ પડી, વિરાટ કોહલી 31 રન બનાવીને આઉટ
CSK vs RCB Live Score: આરસીબીની ત્રીજી વિકેટ પડી, વિરાટ કોહલી 31 રન બનાવીને આઉટ
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Interim bail for Asaram Bapu: આસારામના 3 મહિનાના જામીન મંજૂર, હાઈકોર્ટે આપી મોટી રાહતAcharya Rakeshprasad : દેવી દેવતાઓની નિંદા કરનારા સ્વામિનારાયણના સાધુઓ માપમાં રહેજોArvind Kejriwal Call To Vikram Thakor:  વિક્રમ ઠાકોરને કેજરીવાલનો ફોન | શું કરી વાત?Thailand, Myanmar Earthquake: થાઇલેન્ડ અને મ્યાનમારમાં ભૂકંપથી તબાહી, અનેક લોકોના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CSK vs RCB Live Score: આરસીબીની ત્રીજી વિકેટ પડી, વિરાટ કોહલી 31 રન બનાવીને આઉટ
CSK vs RCB Live Score: આરસીબીની ત્રીજી વિકેટ પડી, વિરાટ કોહલી 31 રન બનાવીને આઉટ
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Earthquake: મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપથી મચી તબાહી, પીએમ મોદીએ કહ્યું- 'ભારત મદદ કરવા તૈયાર'
Earthquake: મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપથી મચી તબાહી, પીએમ મોદીએ કહ્યું- 'ભારત મદદ કરવા તૈયાર'
BCCI એ સ્પિન બોલિંગ કોચ માટે મંગાવી અરજીઓ, જાણો આ માટે શું છે જરૂરી?
BCCI એ સ્પિન બોલિંગ કોચ માટે મંગાવી અરજીઓ, જાણો આ માટે શું છે જરૂરી?
China Earthquake: ચીનમાં આવ્યો 7.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, લોકો ઘર છોડીને ભાગ્યા, જુઓ ખૌફનાક વીડિયો
China Earthquake: ચીનમાં આવ્યો 7.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, લોકો ઘર છોડીને ભાગ્યા, જુઓ ખૌફનાક વીડિયો
Embed widget