શોધખોળ કરો

ગુજરાતના આ મોટા  શહેરમાં દર સોમવારે કોરોના ટેસ્ટ કરાવનાર વેપારીને જ દુકાન ખોલવાની મંજૂરી, ટેસ્ટ ના કરાવ્યો તો....

મ્યુનિસિપલ કોર્પોરેશને વ્હાઈટ અને ગ્રીન એમ બે પ્રકારના હેલ્થ કાર્ડ બનાવ્યા છે. વ્હાઈટ કાર્ડમાં કોરોના ટેસ્ટ ક્યારે-ક્યારે કરાવ્યો અને તેનું રીઝલ્ટ શું આવ્યું વગેરે વિગત હશે.

સુરતઃ સુરતમાં મ્યુનિસિપલ કોર્પોરેશને બહાર પાડેલા આદેશના કારણે વેપારીઓમાં આક્રોશ છે. આ આદેશ પ્રમાણે વેપારીઓએ પોતાની દુકાન ચાલુ રાખવી હશે તો હવેથી ફરજિયાત કોવિડ હેલ્થકાર્ડ લેવું પડશે. આ ઉપરાંત કોરોના ન થયો હોય અને રસી પણ લીધી ના હોય તેવા વેપારીઓએ દર સોમવારે કોવિડ ટેસ્ટ કરાવવો પડશે. આ શતોનું પાલન નહીં કરનારને દુકાન ખોલવા નહીં દેવાય. દર સપ્તાહે કોવિડ ટેસ્ટના ફરમાનના કારણે વેપારીઓમાં આક્રોશ છે.

મ્યુનિસિપલ કોર્પોરેશને વ્હાઈટ અને ગ્રીન એમ બે પ્રકારના હેલ્થ કાર્ડ બનાવ્યા છે. વ્હાઈટ કાર્ડમાં કોરોના ટેસ્ટ ક્યારે-ક્યારે કરાવ્યો અને તેનું રીઝલ્ટ શું આવ્યું વગેરે વિગત હશે. બીજા ગ્રીન હેલ્થકાર્ડમાં વેપારીએ વેક્સિન લીધી છે તેની માહિતી હશે.મ્યુનિસિપલ કોર્પોરેશનનો દાવો છે કે, વેપારીઓ માટે હેલ્થકાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું છે તેની  પાછળનો હેતુ વેપારીઓ પાસેથી દંડ વસૂલવાનો નથી પણ કોરોનાનું સંક્રમણ રોકવાનો છે. ગ્રાહકો દુકાનોમાં વિવિધ વસ્તુઓ ખરીદવા જાય ત્યારે તેમને ચેપ ન લાગે તે માટે સફેદ અને ગ્રીન કાર્ડ બનાવવામાં આવ્યા છે.

વેક્સિનનો પહેલો અને બીજો ડોઝ લીધો હોય તેમને ગ્રીન કાર્ડ આપવામાં આવે છે. ઉપરાંત કોરોના થયો હોય તેવા વેપારીઓને પણ ગ્રીન કાર્ડ આપવામાં આવી રહ્યાં છે.  જેમને કોરોના થયો ન હોય અને વેક્સિન પણ મૂકાવી ન હોય તેવા વેપારીઓને વ્હાઈટ કાર્ડ આપવામાં આવે છે. વ્હાઇટ કાર્ડ ધારક વેપારીએ દર સોમવારે પોતાનો કોરોના ટેસ્ટ કરાવવાનો રહેશે અને વ્હાઈટ કાર્ડમાં ટેસ્ટનું પરિણામ લખવાનું રહેશે.

મ્યુનિસિપલ કોર્પોરેશન ટીમ દ્વારા દુકાનોમાં ઓચિંતી તપાસ કરવામાં આવશે. ચૂક જણાશે તો પહેલાં વેપારીને સમજાવાશે અને વારંવાર આ પ્રકારની ભૂલ થશે તો દંડ લેવાશે.સુરતમાં અત્યારસુધી 1 લાખ વેપારીઓએ હેલ્થકાર્ડ લીધા છે જ્યારે અન્ય 1 લાખ વેપારીઓએ હેલ્થકાર્ડ લેવાના બાકી છે. રસી લેનારા ગ્રીનકાર્ડ ધારક દુકાનદારનો વિસ્તારોમાં ઓછા કેસ આવે છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget