શોધખોળ કરો

કોરોનાવાયરસના દર્દીઓને સાજા કરતી હોવાની દવા શોધ્યાનો બ્રિટનનો દાવો ? જાણો શાની સારવારમાં વપરાય છે આ દવા ?

ડેક્સામેથાસોન, સોજાને ઓછો કરવા માટે અન્ય બીમારીઓમાં વ્યાપકપ્રમાણમાં ઉપયોગમાં લેવાતો સામાન્ય સ્ટેરોયડ છે.

નવી દિલ્હીઃ કોરોના વાયરસ મહામારીની શું કોઈ દવા સામે આવી છે? બ્રિટેનના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે, કોરોના વાયરસ વિરૂદ્ધ જંગમાં ડેક્સામેથાસોન મોટી સફળતા છે. સસ્તી અને સરળતાથી મળતી દવા કોરોના વાયરસના ભારે જોખમવાળા દર્દીનો જીવ બચાવી શકે છે. ડેક્સામેથાસોન વિશ્વમાં ચાલી રહેલ પરીક્ષણનો સૌતી મોટો હિસ્સો છે. ઓક્સફોર્ડ યૂનિવર્સિટીના પરિણામમાં કહેવામાં આવ્યું છે કે, લોકો વેન્ટિલેટર પર હતા, દવાના ઉપયોગતી મોતનું જોખમ ત્રીજા ભાગનું ઘટી ગયું. ક્લીનિકલ ટ્રાયલનું નેતૃત્વ કરી રહેલા ઓક્સફોર્ડ યુનિવર્સિટીના પ્રોફેરસ માર્ટિન લેન્ડ્રેનુ કહેવુ છે કે COVID-19ના એવા દર્દીઓ જે વેન્ટિલેટર કે ઓક્સિજન પર છે, તેઓને સારવારમાં ડેક્સામેથાસોન આપવામા આવે તો દર્દીનું જીવન બચાવી શકાય છે. આ સારવારનો ખર્ચ પણ સરખામણીએ ઓછો છે. ડેક્સામેથાસોન, સોજાને ઓછો કરવા માટે અન્ય બીમારીઓમાં વ્યાપકપ્રમાણમાં ઉપયોગમાં લેવાતો સામાન્ય સ્ટેરોયડ છે અને આ એકમાત્ર ડ્રગ છે જેણે મૃત્યુદરમાં ઘટાડો કર્યો છે. બ્રિટનમાં કોરોના વાયરસના રોગીઓને તાત્કાલિક ધોરણે ડેક્સામેથાસોન આપવાની શરુ કરી દેવાયુ છે. પરિણામમાં ખુલાસો થયો છે કે કોરનોા કેસની સાથે હોસ્પિટલમાં દાખલ થયાં વગર 20માંથી 19 દર્દી સાજા થઈ ગયા. જોકે હોસ્પિટલમાં દાખલ થનાર દર્દી પણ સાજા થયા છે પરંતુ તેમને ઓક્સીજન અથવા અન્ય ઉકરણની જરૂરત પડી છે. ઓક્સફોર્ડ યૂનિવર્સિટી ટીમના પરીક્ષણમાં હોસ્પિટલમાં દાખલ 2 હજાર દર્દીઓને દવા આપવામાં આવી જ્યારે હોસ્પિટલની બહાર 4 હજાર દર્દી પર દવાનો ઉપયોગ કરવામાં આવ્યો. પરીક્ષમમાં જાણવા મળ્યું કે, દર્દી વેન્ટિલેટર પર હતા તેમાં મોતનું જોખમ 40 ટકાથી ઘટીને 28 ટકા થયું. જે દર્દીઓને ઓક્સીજનની જરૂરત હતી તેમનામાં મોતનું જોખમ 25 ટકાથી ઘટીને 20 ટકા થઈ ગયું.
સંશોધકોના જણાવ્યા પ્રમાણે, કોરોનાવાઈરસનો સામનો કરી રહેલા હાઈ રિસ્ક દર્દીઓ માટે આ દવા યોગ્ય છે. તેનો ઉપયોગ પહેલાં એલર્જી, સોજો, અસ્થમા જેવી બીમારીની સારવારમાં કરવામાં આવતો હતો. કેટલાક કોરોના દર્દીઓમાં, શરીરની રક્ષણ આપતી ઈમ્યુન સિસ્ટમ ઊંધુ કામ કરવા લાગે છે અને નુકસાન પહોંચાડે છે, આ સ્થિતિને સાયટોકાઈન સ્ટોર્મ કહેવામાં આવે છે. જે મૃત્યુનું જોખમ વધારે છે. આવી સ્થિતિમાં ડેક્સામેથાસોન ઈમ્યુન સિસ્ટમને શરીરને નુકસાન પહોંચાડતા અટકાવે છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

યુદ્ધ વચ્ચે ઈઝરાયલનો મોટો દાવો, 'હોર્મુઝ બંધ કરનાર ઈરાનના નૌસેના કમાન્ડરને ઉતાર્યો મોતને ઘાટ'
યુદ્ધ વચ્ચે ઈઝરાયલનો મોટો દાવો, 'હોર્મુઝ બંધ કરનાર ઈરાનના નૌસેના કમાન્ડરને ઉતાર્યો મોતને ઘાટ'
Iran War : કતર અને ઇરાન વચ્ચે હુમલો રોકવા માટે થઇ ડીલ, તહેરાનને મળશે 6 અરબ ડોલર
Iran War : કતર અને ઇરાન વચ્ચે હુમલો રોકવા માટે થઇ ડીલ, તહેરાનને મળશે 6 અરબ ડોલર
Iran Israel War: ભારત માટે આવ્યા સારા સમાચાર, ઈરાનના વિદેશમંત્રીએ કહ્યુ- 'આ પાંચ દેશોના જહાજોને નથી રોકી રહ્યા'
Iran Israel War: ભારત માટે આવ્યા સારા સમાચાર, ઈરાનના વિદેશમંત્રીએ કહ્યુ- 'આ પાંચ દેશોના જહાજોને નથી રોકી રહ્યા'
લો બોલો.... અમેરિકા પાસે મિસાઇલો ખૂટી પડી! ઈરાન યુદ્ધ વચ્ચે ટ્રમ્પે આપ્યો હથિયારોનું ઉત્પાદન 4 ગણું વધારવાનો આદેશ
લો બોલો.... અમેરિકા પાસે મિસાઇલો ખૂટી પડી! ઈરાન યુદ્ધ વચ્ચે ટ્રમ્પે આપ્યો હથિયારોનું ઉત્પાદન 4 ગણું વધારવાનો આદેશ

વિડિઓઝ

CAG Report | કેગના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો, જપ્ત કરેલ ડ્રગ્સ ઉંદરો ખાઈ ગયા હોવાનો પોલીસે દાવો કર્યો
Nayara Fuel Hike: યુદ્ધની સ્થિતિ વચ્ચે નાયરાએ પેટ્રોલ-ડીઝલના ભાવમાં કર્યો વધારો
Rajkot news: રાજકોટ પેટ્રોલ પંપ ડીલર એસો.ના પ્રમુખનું લાઈસન્સ સસ્પેન્ડ
Navsari News : નવસારીના વાંસદાના સરા ગામમાં ધર્માંતરણની પ્રવૃતિનો આરોપ
Ahmedabad Fire Incident : અમદાવાદમાં શેલાની સોસાયટીમાં ભીષણ આગ લાગતા દોડધામ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મિડલ ઈસ્ટ સંકટ: PM મોદી કાલે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કરશે બેઠક, રાજ્યોની તૈયારીઓની થશે સમીક્ષા 
મિડલ ઈસ્ટ સંકટ: PM મોદી કાલે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કરશે બેઠક, રાજ્યોની તૈયારીઓની થશે સમીક્ષા 
હોર્મુઝ તણાવ વચ્ચે સરકારે કહ્યું, પેટ્રોલ-ડીઝલ અને LPG ની કોઈ અછત નથી, દેશમાં 60 દિવસનો તેલ ભંડાર
હોર્મુઝ તણાવ વચ્ચે સરકારે કહ્યું, પેટ્રોલ-ડીઝલ અને LPG ની કોઈ અછત નથી, દેશમાં 60 દિવસનો તેલ ભંડાર
Ambalal Patel: અંબાલાલ પટેલે આ તારીખ સુધી વરસાદ અને માવઠાની કરી આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal Patel: અંબાલાલ પટેલે આ તારીખ સુધી વરસાદ અને માવઠાની કરી આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
યુદ્ધ વચ્ચે ઈઝરાયલનો મોટો દાવો, 'હોર્મુઝ બંધ કરનાર ઈરાનના નૌસેના કમાન્ડરને ઉતાર્યો મોતને ઘાટ'
યુદ્ધ વચ્ચે ઈઝરાયલનો મોટો દાવો, 'હોર્મુઝ બંધ કરનાર ઈરાનના નૌસેના કમાન્ડરને ઉતાર્યો મોતને ઘાટ'
Silver Price: રેકોર્ડ હાઈથી ₹1.85 લાખ રુપિયા સસ્તી થઈ ગઈ ચાંદી, શું હવે આ રોકાણની શાનદાર તક?
Silver Price: રેકોર્ડ હાઈથી ₹1.85 લાખ રુપિયા સસ્તી થઈ ગઈ ચાંદી, શું હવે આ રોકાણની શાનદાર તક?
Gujarat Weather Update: ગુજરાત પર એક બાદ એક સિસ્ટમ થશે એક્ટિવ, આ તારીખથી ફરી માવઠાનું સંકટ
Gujarat Weather Update: ગુજરાત પર એક બાદ એક સિસ્ટમ થશે એક્ટિવ, આ તારીખથી ફરી માવઠાનું સંકટ
Rule Change: LPG, ATMથી લઈને PAN કાર્ડ સુધી, 1, એપ્રિલથી થશે આ પાંચ મોટા ફેરફાર
Rule Change: LPG, ATMથી લઈને PAN કાર્ડ સુધી, 1, એપ્રિલથી થશે આ પાંચ મોટા ફેરફાર
BCCI એ ટીમ ઈન્ડિયાનું વાર્ષિક શેડ્યૂલ કર્યું જાહેર, જાણો ક્યારે અને કોની સામે રમાશે સિરીઝ
BCCI એ ટીમ ઈન્ડિયાનું વાર્ષિક શેડ્યૂલ કર્યું જાહેર, જાણો ક્યારે અને કોની સામે રમાશે સિરીઝ
Embed widget