શોધખોળ કરો

કોરોનાવાયરસના દર્દીઓને સાજા કરતી હોવાની દવા શોધ્યાનો બ્રિટનનો દાવો ? જાણો શાની સારવારમાં વપરાય છે આ દવા ?

ડેક્સામેથાસોન, સોજાને ઓછો કરવા માટે અન્ય બીમારીઓમાં વ્યાપકપ્રમાણમાં ઉપયોગમાં લેવાતો સામાન્ય સ્ટેરોયડ છે.

નવી દિલ્હીઃ કોરોના વાયરસ મહામારીની શું કોઈ દવા સામે આવી છે? બ્રિટેનના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે, કોરોના વાયરસ વિરૂદ્ધ જંગમાં ડેક્સામેથાસોન મોટી સફળતા છે. સસ્તી અને સરળતાથી મળતી દવા કોરોના વાયરસના ભારે જોખમવાળા દર્દીનો જીવ બચાવી શકે છે. ડેક્સામેથાસોન વિશ્વમાં ચાલી રહેલ પરીક્ષણનો સૌતી મોટો હિસ્સો છે. ઓક્સફોર્ડ યૂનિવર્સિટીના પરિણામમાં કહેવામાં આવ્યું છે કે, લોકો વેન્ટિલેટર પર હતા, દવાના ઉપયોગતી મોતનું જોખમ ત્રીજા ભાગનું ઘટી ગયું. ક્લીનિકલ ટ્રાયલનું નેતૃત્વ કરી રહેલા ઓક્સફોર્ડ યુનિવર્સિટીના પ્રોફેરસ માર્ટિન લેન્ડ્રેનુ કહેવુ છે કે COVID-19ના એવા દર્દીઓ જે વેન્ટિલેટર કે ઓક્સિજન પર છે, તેઓને સારવારમાં ડેક્સામેથાસોન આપવામા આવે તો દર્દીનું જીવન બચાવી શકાય છે. આ સારવારનો ખર્ચ પણ સરખામણીએ ઓછો છે. ડેક્સામેથાસોન, સોજાને ઓછો કરવા માટે અન્ય બીમારીઓમાં વ્યાપકપ્રમાણમાં ઉપયોગમાં લેવાતો સામાન્ય સ્ટેરોયડ છે અને આ એકમાત્ર ડ્રગ છે જેણે મૃત્યુદરમાં ઘટાડો કર્યો છે. બ્રિટનમાં કોરોના વાયરસના રોગીઓને તાત્કાલિક ધોરણે ડેક્સામેથાસોન આપવાની શરુ કરી દેવાયુ છે. પરિણામમાં ખુલાસો થયો છે કે કોરનોા કેસની સાથે હોસ્પિટલમાં દાખલ થયાં વગર 20માંથી 19 દર્દી સાજા થઈ ગયા. જોકે હોસ્પિટલમાં દાખલ થનાર દર્દી પણ સાજા થયા છે પરંતુ તેમને ઓક્સીજન અથવા અન્ય ઉકરણની જરૂરત પડી છે. ઓક્સફોર્ડ યૂનિવર્સિટી ટીમના પરીક્ષણમાં હોસ્પિટલમાં દાખલ 2 હજાર દર્દીઓને દવા આપવામાં આવી જ્યારે હોસ્પિટલની બહાર 4 હજાર દર્દી પર દવાનો ઉપયોગ કરવામાં આવ્યો. પરીક્ષમમાં જાણવા મળ્યું કે, દર્દી વેન્ટિલેટર પર હતા તેમાં મોતનું જોખમ 40 ટકાથી ઘટીને 28 ટકા થયું. જે દર્દીઓને ઓક્સીજનની જરૂરત હતી તેમનામાં મોતનું જોખમ 25 ટકાથી ઘટીને 20 ટકા થઈ ગયું. સંશોધકોના જણાવ્યા પ્રમાણે, કોરોનાવાઈરસનો સામનો કરી રહેલા હાઈ રિસ્ક દર્દીઓ માટે આ દવા યોગ્ય છે. તેનો ઉપયોગ પહેલાં એલર્જી, સોજો, અસ્થમા જેવી બીમારીની સારવારમાં કરવામાં આવતો હતો. કેટલાક કોરોના દર્દીઓમાં, શરીરની રક્ષણ આપતી ઈમ્યુન સિસ્ટમ ઊંધુ કામ કરવા લાગે છે અને નુકસાન પહોંચાડે છે, આ સ્થિતિને સાયટોકાઈન સ્ટોર્મ કહેવામાં આવે છે. જે મૃત્યુનું જોખમ વધારે છે. આવી સ્થિતિમાં ડેક્સામેથાસોન ઈમ્યુન સિસ્ટમને શરીરને નુકસાન પહોંચાડતા અટકાવે છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
Embed widget