શોધખોળ કરો

‘વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ’ શું છે જેને મળ્યો છે 2020નો શાંતિ નોબેલ પુરસ્કાર, જાણો તેના વિશે

વર્ષ 2020ના શાંતિ નોબેલ પુરસ્કારથી વર્લ્ડ ફૂડ પ્રોગ્રામને સન્માનિત કરવામાં આવશે.

નવી દિલ્હી: વર્ષ 2020ના શાંતિ નોબેલ પુરસ્કારથી વર્લ્ડ ફૂડ પ્રોગ્રામને સન્માનિત કરવામાં આવશે. વૈશ્વિક સ્તર પર ભૂખ સામે લડવા અને ખાદ્ય સુરક્ષાના પ્રયાસો માટે સંયુક્ત રાષ્ટ્રનાઆ કાર્યક્રમને આ સન્માન આપવાની જાહેરાત શુક્રવારે કરવામાં આવી છે. વિશ્વ ખાદ્ય પ્રોગ્રામ (WFP)એ ગત વર્ષે દુનિયાના 88 દેશોના લગભગ 10 કરોડ લોકોને મદદ પૂરી પાડી છે. ઉલ્લેખનીય છે કે, ફૂડ પ્રોગ્રામજ તે મુખ્ય સંસ્થા છે. જેના દ્વારા સંયુક્ત રાષ્ટ્ર ભૂખમરાને ખતમ કરવાના લક્ષ્યની દિશામાં કામ કરે છે. યુદ્ધ, કુદરતી આફત અને દુષ્કાળ જેવી સ્થિતમાં WFP ખાદ્ય સહાયતા પૂરી પાડે છે. જાણો આ સંસ્થા વિશે. - અમેરિકી રાષ્ટ્રપતિ ડ્વાઈડ આઈઝનહાવરે 1962 માં આ સંસ્થા બનાવવાની સલાહ આપી હતી. - સંસ્થાની સ્થાપનાના થોડાક સમયની અંદર WFP એ ભૂકંપ પ્રભાવિત ઉત્તર ઈરાનને ખાદ્ય સહાયતા ઉપલબ્ધ કરાવી હતી. ઉત્તર ઈરાનમાં આવેલા આ ભયંકર ભૂકંપમાં 12000થી વધુ લોકોના મૃત્યુ થયું હતું. WFP એ 1500 મેટ્રિક ટન ઘઉં, 270 ટન ખાંડ અને 27 ટન ચા મોકલી હતી. - 1963માં WFPનો પ્રથમ સ્કૂલ મીલ પ્રોજેક્ટ શરૂ થયો જે બે વર્ષ બાદ 1965માં સંપૂર્ણ રીતે સંયુક્ત રાષ્ટ્રનો પ્રોગ્રામ બની ગયો. - WFP પાસે 5600 ટ્રક, 30 જહાજ અને 100ની આસપાસ વિમાન છે. દર વર્ષે તે રાશનની 1500 કરોડ ડિલીવરી કરે છે. - દુનિયાના 80થી વધુ દેશોમાં WFPના કાર્યાલય છે અને ઈટાલીના રોમમાં તેનું હેડક્વાર્ટર છે. - સંયુક્ત રાષ્ટ્રની બે અન્ય એજન્સી ખાદ્ય તથા કૃષિ સંગઠન (FAO) અને આંતરાષ્ટ્રીય કૃષિ વિકાસ કોષ (IFAD)ની સાથે મળીને WFP કામ કરે છે. - WFP સંપૂર્ણપણે સ્વૈચ્છિક દાનથી ચાલતનું સંગઠન છે. તેના ફંડનો મોટો હિસ્સો સરકારો તરફથી આવે છે. - WFP માં 1700 કર્મચારી કામ કરે છે. તેમાં 90 ટકા કર્મચારી તે દેશોમાંછી જે જ્યાં WFP મદદ પહોંચાડે છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
Embed widget